લૉકડાઉન વચ્ચે દેશમાં ઘઉંની લણણીમાં ગુજરાત પાછળ
રવી 2020-21 મોસમમાં દાળ અને તેલીબિયા ખરીદીની કામગીરી પણ પ્રગતિમાં
દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણીનું કામ એકધારી ઝડપથી આગળ વધી રહ્યું છે. રવી 2020 દરમિયાન ખેડૂતો તેમજ કામદારો પાકની લણણી અને થ્રેસિંગની કામગીરી સંબંધિત SOPનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અને ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા શ્રમિકોના સ્વા...
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન અભિયાન
લોકડાઉન દરમ્યાન કોઈપણ પ્રકારના બીમારી સામે લડી રહેલ વ્યક્તિને હોસ્પિટલમાં રક્તની અછત ના પડે તે માટે યુવા મોરચા દ્વારા ૭૮૭૮૬૯૨૦૨૦ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરી સામાન્ય વ્યક્તિ સરળ રીતે રક્ત મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ નંબર પર મિસકોલ કરનાર વ્યક્તિને એક લિંક મોકલવામાં આવશે અને તે લિંકમાં પ...
આખી મસ્જિદ કોરોના હોસ્પિટલ માટે આપી દીધી
કોરોના દર્દીઓ માટે મસ્જિદ સમર્પિત, કહ્યું - આ સમયે દેશની સેવા સૌથી મહત્વપૂર્ણ છે
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ખરાબ પ્રભાવ છે. પુનામાં પણ કોરોના ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, શહેરની આઝમ કોલેજ ઓફ એજ્યુકેશનએ તેના કેમ્પસની અંદર આવેલા મસ્જિદના હોલને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધી છે. ક્વોરેન્ટાઇન સેન્ટરનું પરિવર્તન કરવામાં આવ્યું હતુ...
ધારાસભ્ય ખેડાવાલા કોરોનામાં સારા થઈ ગયા અને
અમદાવાદની ખાડિયા-જમાલપુર વિધાનસભાના કોંગ્સેના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝેટીવ આવ્યા બાદ હવે નેગેટિવ આવ્યો છે. કોરોના સામેનો જંગ જીત્યા છે. તેમના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના અન્ય દર્દીઓને મદદરૂપ થવા ખેડાવાળા એ પ્લાઝમા ડોનેશન નો નિર્ણય જાહેર કર્યો છે.
બે દિવસના તાવ જેવા લક્ષણો બાદ ખેડાવાલાએ કોરો...
26નગરોમાં 578 એનસીસી કેડેટ્સને મૂકાયા
ગુજરાતના NCC ડાયરેક્ટોરેટે કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની સહાયતા માટે છેલ્લા 18 દિવસોથી વિવિધ નગરોમાં સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તી કરવાનું ચાલુ રાખ્યું છે. વર્તમાન સમયે ગુજરાતના 20 જિલ્લાઓને આવરી લેતાં આશરે 26નગરોમાં 578 કેડેટ્સ, 61 ANO અને 79 કાયમી ઇન્સ્ટ્રક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત ડાયરેક્ટોરેટ અંતર્ગત અમદાવાદ, રાજકોટ, વ...
2.20 લાખ ઘરમાં હાથ ધોવા નિરમાની ગોટી આપતાં કરશનભાઈ
અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ
ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે.
ઘણી વખત તો સાબુના અભાવે માટી પ...
ભૂખ્યા 1 હજાર લોકોને રોટલા ખીચડી ખવડાવતાં પ્રવીણ વાઘેલા
ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે, લોકડાઉન થતાં શહેરોમાં ઉદ્યોગ-ધંધા બંધ રાખવાની ફરજ પડી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતી અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહો...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મુસ્લિમો રોઝા રાખી નમાઝ અદા ...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.
આથી સિ...
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...
ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...
શિલ્પકાર મેહુલ રાઠવાએ તળાવની માટીથી બિરસા મુંડાની પ્રતિમા કંડારી
છોટાઉદેપુરના ગુનાતા ગામમાં શિલ્પકાર મેહુલ રાઠવાએ તળાવના કાદવમાંથી બિરસા મુંડાની પ્રતિમા કંડારી છે. છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે સહપરિવાર ગુણાતા ગામની મુલાકાત લીધી હતી અને બિરસા મુંડાની મૂર્તિ નિહાળીને ખુશ થયા હતાં. શિલ્પકાર મેહુલ રાઠવાને પાંચ હજાર રૂપિયાનું ઇનામ અને અભિનંદન પાઠવ્યા હતાં.
બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫માં ઝા...
વોડાફોનનો 19 રૂપિયામાં સાવ સસ્તો પ્લાન શું છે ? રિલાયન્સને પછાડી શકે
વોડાફોનનાં 5 સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને 28 જીબી ડેટા ફન સુધીની કિંમત 19 રૂપિયાથી શરૂ થાય છે. વોડાફોનની આ 5 યોજનાઓ એવી છે કે તે રિલાયંસને પછાડી શકે છે.
વોડાફોન 19 યોજના
પ્રથમ સસ્તી વોડાફોન પ્લાન 19 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 2 દિવસની છે, આ પ્લાનમાં 200 એમબી ડેટા અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામાં આવી છે.
વોડાફોન 129 યોજના
બીજી...
કોરોનાથી કેરીનો ભાવ ન આવે તો આ રહ્યો કમાવાનો માર્ગ
લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લેતા ખેડુતભાઈઓ કેરીનો રસ કાઢી ખાંડ તેમજ રસ કાઢી સોડીયમ બેંઝોએટના ઉપયોગથી ડબ્બા પેક કરી આખુ વર્ષ સામાન્ય તાપમાને સાચવી શકે છે.
પાકી કેરીમાથી સ્ક્વોશ, જામ અને પાપડ બનાવી શકાય છે. જેને આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વહેચી શકાય છે. કેરી પાકમા જો બજાર ભાવ મળવામા મુશ્કેલી થાય તો કેરીના ટુકડા અથવા રસ ડીપ ફ્રીઝ કરી આખું વર્ષ રા...
હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો
ગાંધીનગર, 25 એપ્રિલ 2020
૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...
173 બાળકોને તેના માતા-પિતાને સોંપાયા
અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ
અમદાવાદ 25 એપ્રિલ 2020
બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી ...
અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા
અમદાવાદ, 24 એપ્રિલ 2020
લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...
ગુજરાતી
English