Sunday, June 28, 2026

ભારતના વિજ્ઞાનીઓએ નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી

આઇએનએસટી મોહાલી દ્વારા વિકસિત કમ્પ્યુટર આધારિત નેનો સામગ્રીમાં છે, જે નેનો ઇલેક્ટ્રોનિક્સની ભાવિ સંભાવના છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત સંસ્થા, મોહાલી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધનકારોએ સુપરહિફ પિઝોઇલેક્ટ્રિટિટીવાળી નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી છે, જેમાં આગલી પેઢીના અલ્ટ્રાથિ...

કોરોનાએ ગુજરાતમાં રામરાજ્ય લાવી દીધું, કેમ ?

ગુનાખોર ગુજરાત કોરોનાના કેરમાં ગુના સાવ ઘટી ગયા અમદાવાદ, 11 એપ્રિલ 2020 ભારત સરકારના છેલ્લાં જાહેર અહેવામાં ગુજરાતમાં કેટલા લોકોના મોત વર્ષે થાય છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી ગુનાખોરી સાવ ઘટી ગઈ છે. લોકડાઉન થતાં લોકો ગુનો કરતાં બંધ થઈ ગયા છે. ભાજપ અને સંતો જે રામ રાજ્યનઓ આદર્શ રજૂ કરીને કલ્પના કર...

7 લાખ કર્મચારીઓને કંપનીઓએ રૂ.1264 કરોડનો પગાર ચૂકવી દીધો

ગાંધીનગર 10 એપ્રિલ 2020 રાજ્યભરમાં 2 લાખ ઔદ્યોગિક એકમોએ 7.38 લાખ કામદારો, કારીગરોને રૂ.1264 કરોડનું વેતન માન ચૂકવ્યું છે. આમ ગુજરાતના યુવાનો સરેરાશ મહિને માંડ રૂ.17127  પગાર મેળવે છે.  લોકડાઉનની સ્થિતીમાં નાના-મોટા ઊદ્યોગ એકમો, કોન્ટ્રાકટર્સ, ખાનગી એકમો પોતાના કમર્ચારીઓને છૂટા કરી શકશે નહિ. તેમજ વેતન પણ આ સમય દરમ્યાન આપવાનું રહેશે તેવા જે ...

મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ

ગાંધીનગર, 10 એપ્રિલ 2020 રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે. અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...

માણસાઇના દિવા, અમદાવાદમાં 101 લોકોનું ‘શેલ્ટર હોમ’ બન્યું ‘હેપી હોમ’

અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, 10 એપ્રિલ 2020 ‘હું ઉત્તરપ્રદેશનો વતની છું, સુરતમાં સાડીના કારખાનામાં રોજીરોટી મેળવતો હતો. લોકડાઉનની જાહેરાત બાદ હું ચાલીને વતન જવા નિકળ્યો. અમદાવાદ જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા જ મને જિલ્લા પ્રશાસન દ્વારા અહીંના આશ્રય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો. મને અહીં તમામ સુવિધાઓ મળી રહી છે. શેલ્ટર હોમના ભોજન, મનોરંજન અને ગ્રામ...

અમદાવાદના અભય જાનીએ કોરોના દર્દીઓની શોધી આપતી એપ્લિકેશન વિકસાવી 

અમદાવાદ: અમદાવાદ નાગરિક સંસ્થાએ નાગરિકોના "મોટા હિતમાં" કોરોનાવાયરસ દર્દીઓની જાહેર વિગતો જાહેર કરી, એક આઇટી પ્રોફેશનલે દર્દીઓનું ચોક્કસ સ્થાન પ્રદાન કરવા માટે ગૂગલ મેપ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસિત કરી છે જેથી લોકો આવા વિસ્તારોથી દૂર રહી શકે. . અમદાવાદથી અત્યાર સુધીમાં 130થી વધુ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અહીંના લોકો આવા દર્દીઓના...

કોરોનાથી લાભ, ઘરેથી કામ કરવાનું કલ્ચર ઊભું થશે. 90 ટકા સરકાર ઘરેથી ચાલ...

ગાંધીનગર, 10 એપ્રિલ 2020 કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો ...

ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ?

ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષ...

કોરોનાનો ઈલાજ કરતી દવાની 12 કરોડ ગોળી ગુજરાતની 3 કંપનીએ તૈયાર કરી આપી

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે hydroxychloroquine દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે હવે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન hydroxychloroquine દવા બનાવવાનું શરૂં કરી દીધું છે. મોટો જથ્થો તૈયાર થઈ ગયો છે. ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ ઓછા સમયની અંદર 12 કરોડ hydroxychloroquineની ટેબલેટ બનાવવાની ક્ષમતા રા...

છેલ્લા શ્વાસમાં માણસને બચાવી લેતું સાવ સસ્તુ વેન્ટીલેટર સુરતમાં તૈયાર ...

સુરત : જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવ...

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 ઈ – રીક્ષાઓ ...

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ...

વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્...

વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે. નાના એરોપ્લ...

શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અન...

દિલ્હી, 09 એપ્રિલ 2020 શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી (એસસીટીઆઇએમએસટી) ના વિજ્ઞાનીઓએ ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ (ડીએસટી) હેઠળ એક સ્વાયત સંસ્થાએ પ્રવાહી શ્વસન અને અન્ય માટે અત્યંત કાર્યક્ષમ સુપ્રાઇઝોર્બન્ટ સામગ્રીની રચના અને વિકાસ કરી છે. ચેપગ્રસ્ત શ્વસન સ્ત્રાવના સલામત સંચાલન માટે શરીરના પ્રવાહી નક્કરકરણ...

કોરોના અને સાપ કરડવામાં શ્વાસની સમસ્યામાં પ્રાણવાયું આપતી ડિવાઇઝનું મો...

ડીએસટીના ફંડથી ચાલતી કંપની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હવામાં ઓક્સિજનનો પુરવઠો વધારવા ડિવાઇઝનું મોટા પાયે ઉત્પાદન કરશે ડીએસટીના સેક્રેટરી પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું કે, “આ નવીન ઉપકરણ ઉત્કૃષ્ટ રીતે લાભદાયક પુરવાર થશે" વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) પાસેથી ફંડ મેળવતી, પૂણેની સીએસઆઇઆર-નેશનલ કેમિકલ લેબોરેટરી પાસેથી પ્રોપ્રાઇટરી ટેકનો...

નવી શોધાયેલી કોરોના લડતની ડિજિટલ IR થર્મોમીટર અને OEU ટેકલોનોજી કોણ મફ...

તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે CSIR- રાષ્ટ્રીય રસાયણ લેબોરેટરીએ (NCL)એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે જોડાણ કર્યું સમગ્ર ભારતમાં ઉત્પાદકોને જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન વિનામૂલ્યે આપવામાં આવશે CSIRની અંગભૂત લેબ, CSIR-NCL પૂણે છેલ્લા એક દાયકાથી તેમના વેન્ચર સેન્ટર દ્વારા નાવીન્યતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન ...