Monday, June 29, 2026

શિતળા અને પોલિયો સામે ભારતે જીત મેળવી તેમ કોરોના સામે મેળવી શકે –...

"ઇન્ડિયાએ 2 રોગચાળાને નાબૂદ કરવામાં વિશ્વની આગેવાની લીધી": WHO ડબ્લ્યુએચઓનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું કે, "ભારતમાં બે રોગચાળા, નાના-પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું," તેમ ડબ્લ્યુએચઓનાં કાર્યકારી ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું. પોલીયો નાબુદ કરવામાં મનમોહનસીંગ અને કોંગ્રેસની સરકારોએ ભાર...

કામદાર વીમા યોજના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય સવલતો

રાજયના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ૪૦ શહેરોમાં ૮૦ દવાખાનાઓ અને ૭ હોસ્પિટલો કામ કરે છે. આ સ્થળોએ સંગઠિત ક્ષેત્રના ૧૬ લાખથી વધુ મજૂરોને - કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો કે જેઓ વીમા યોજ...

અમદાવાદ જિલ્લા પંચાયતએ તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર  અને માસ્કનો જથ...

૧૩,૦૦૦ સેવાકર્મીઓએ સંપર્ક અભિયાન શરુ કર્યુ ૩,૨૦૦થી વધુ મૅ઼ડિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત તાલુકા મથકોએ હૉસ્પિટલોને સજ્જ કરાઈ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને  ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫૦  હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. જિલ્લા  વિકાસ અધિકારીશ્રી  અરુણ મહેશ બાબુએ  આ ...

ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય

“દિકરીને બંદુકે દેતા પણ ધંધુકે ના દેતા” રાજકોટના જળાશયોમાં જ્યારે પાણી નહિવત્ત હતુ ત્યારે ટ્રેન મારફતે પણ પાણી પહોચાડવાનો ઇતિહાસ છે. એક સમયમાં રાજ્યમાં ૪૦૫૦ જેટલા ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવામાં આવતું જેને લોકો “ટેન્કર રાજ” કહેતા. અને એક બેડા પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું. સુરેન્દ્રનગર વિસ્તારમાં એક કુવામાંથી પાણી સિંચતા ...

સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવતી નોન ક્રિટિકલ આઈસોલેશન ...

આર.સી. ટેકનિકલ હોસ્ટેલ, સોલા ભાગવત હોસ્ટેલ સહિતની જગ્યાઓએ પણ જરૂરિયાતને આધારે આવી હોસ્પિટલો ઊભી કરાશે રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઇ ઉભી થનાર  પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે બે હજારથી વધુ દર્દીઓને સમાવી શકાય ત...

ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો – ઊર્જા મંત્રી સૌરભ પટેલ

નાગરિકોને વીજ વપરાશ માટે ઇલેક્ટ્રિસિટી ડયુટીનુંભારણ ન આવે તે માટે અમારી સરકારે ઇલેક્ટ્રિસિટી ડયુટીમાં ઘટાડો કર્યો છે.  દુકાનદારો/ વેપારીઓ/ કારીગરોને તથા વ્યવસાયની ઓફિસો ધરાવનારને રાહત આપવા માટે ર૫ ટકાના અત્યારના વીજકરમાં ઘટાડો કરી ર૦ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના ૩૦ લાખ જેટલા દુકાનારો/ વેપારીઓ/ કારીગરોને અને આવી ઓફિસ ધરાવનારાને મળશે.રૂા. ૩ર૦ ક...

૪૬૭ ગ્રામીણ મહિલાઓને ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર

૧૦૩ સ્વસહાય જૂથની ૪૬૭ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની કામગીરી શરૂ ........ ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર ગ્રામીણ મહિલાઓને મળ્યા .......... કોરોના મહામારીની લડતમાં રાજયના ૧૦૩ સ્વસહાય જૂથની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન આપી રહી છે. અત્યાર સુધી અંદાજીત રૂપિયા ત્રીસ લાખ...

ચીને કઈ રીતે કોરોના પર જીત મેળવી ? વાંચો દીલધડક સત્ય કથા

કોરોના વાયરસ વધતાં ચીને તેની નબળાઈ સમજી લીધી હતી. તેના પર કાબૂ રાખવાનું પણ શરૂ કરી દીધું. આ વૈશ્વિક રોગચાળાને અંકુશમાં લેવા અને ધીરે ધીરે આ ચેપને પહોંચી વળવા ચીને તમામ સ્તરે કામ કર્યું. ચુનાને વુહાનમાં ફેલાયેલા કોરોના વાયરસની તીવ્રતાનો અહેસાસ થતાં જ, તે વિસ્તારોને દેશના અન્ય રાજ્યોના સંપર્કથી સંપૂર્ણપણે બનાવી દીધા. વુહાનની બહાર આવવા અને શહેરમાં ...

કોરોનાથી વિભાનસભા સત્ર અચોક્કસ મુદત સુધી સ્થગિત

વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તતી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને  ધ્યાને લઇને ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સમક્ષ દરખાસ્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીની આ દરખાસ્તને સમર્થન આપીને ...

વિશ્વમાં સૌથી ખતરનાક ઈટલીથી ભાવનગરની પાઈલટ સ્વાતી વિમાનમાં 263 વિદ્યાર...

ભાવનગરમાં જન્મેલી અને બોટાદના રોહિશાળાની વતની સ્વાતી શંકરભાઈ રાવલ સોમવાર 23 માર્ચ 2020માં 265 ભારતીયોને લઈને પરત ફરી હતી. તે ભાવનગરના આર્કિટેક હિતેશભાઈ વ્યાસના મામાની દિકરી બહેન છે. ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એર ઇન્ડિય...

34 લાખ મુસાફરો સાથે ગુજરાત-પશ્ચિમ રેલવેની 1 હજાર ટ્રેન ન ચાલી, સિક્કી...

કોવિડ-19ના કારણે ભારતીય રેલવે દ્વારા તમામ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી નવી દિલ્હી, 22 માર્ચ, 2020 ભારતની ટ્રેક લંબાઈ 115,000 કિ.મી. છે. તે 23 મિલિયન મુસાફરોને લઈ જવા માટે 12,617 ટ્રેનો ચલાવે છે, જે Australiaસ્ટ્રેલિયાની આખી વસ્તીને ખસેડવા સમાન છે - 7,172 થી વધુ સ્ટેશનો ઉમેરીને. રેલ્વે દરરોજ 3 મિલિયન ટન (ટન) નૂર  7421 થી વધુ નૂર ટ્રેનો દોડે છે. જે...

કૃડના ભાવમાં કમાયેલા સવા લાખ કરોડ રપિયા કોરોનાની સારવારમાં આપી દો

એનઆઈટીઆઈ કમિશનના ભૂતપૂર્વ વાઇસ ચેરમેનએ કહ્યું - સરકાર તેલના પીડિત કોરોનાને 50 અબજ ડોલર આપી શકે છે વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરીયાએ ભારતને કોરોનાવાયરસ સાથેની લડત માટે મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ભારતે વિશ્વવ્યાપી ક્રૂડ ઓઇલના ભાવનો લાભ લેવો જોઈએ અને તેમાંથી ઉભા કરેલા ભંડોળનો ઉપયોગ કોરોનાવાયરસ સામેની લડતમાં થવો જોઈએ. પનાગ...

પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથાઓ આજે પણ એટલી જ કેમ વંચાય છે ?

  પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ ડૉ. હિમ્મત ભાલોડિયા , અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, કડોલી, તા. હિમ્મતનગર. જિ.સા.કાં. પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા ક...

ચાર ચિકિત્સા ઉપકરણ પાર્ક માટે રૂ.રૂ. 400 કરોડ રાજ્યોને અપાશે

મંત્રીમંડળે દેશમાં તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની યોજનાઓને મંજૂરી આપી હતી  - રૂ. 400 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાર ચિકિત્સા ઉપકરણ પાર્કમાં સંયુક્ત મૂળભૂત સુવિધાઓની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ચિકિત્સા ઉપકરણ પાર્કોને પ્રોત્સાહન આપવાન...

5 મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક કંપનીઓને 40 હજાર કરોડનો લાભ મોદીએ કરાવી આપ્ય...

મંત્રીમંડળે મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન પ્રોત્સાહન યોજના (PLI)ને મંજૂરી આપી હતી. આ યોજનામાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો અને મોબાઇલ ઉત્પાદન તેમજ એસેમ્બલી સહિત નિર્દિષ્ટ ...