જાવેદ રાજાની આગામી કોફી ટેબલ બુક “મુસ્લિમ’સ ઓફ ગુજરાત̶...
આંતરરાષ્ટ્રીય મોરચે રાજ્યને ગૌરવ અપાવનારા ગુજરાતની 250 મુસ્લિમ હસ્તીઓ, ગુજરાતમાં મુસ્લિમોના જીવનને દર્શાવતી 200 ફોટોગ્રાફ્સ - જાવેદ રાજાની આગામી કોફી ટેબલ બુક "મુસ્લિમ'સ ઓફ ગુજરાત" નો ભાગ છે.
કોણે વિચાર્યું હતું કે બરોડાની જામા મસ્જજીસના કમ્પાઉન્ડમાં રમતા બે બાળકો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? શું મસ્જિદના મોઆઝાન (જેને પ્રા...
આમીર અમદાવાદની દિકરી માટે સિક્રેટ સુપરસ્ટાર, છેલ્લા સાત વર્ષથી કરે છે ...
અમદાવાદ,તા.17
હેમીંગ્ટન જેમ્સ
લોકો ભલે તેમને ફિલ્મ સ્ટાર કે હીરો તેમને સ્ક્રીન પર જોઈને કહેતા હોય, મારા માટે તેઓ સાચા હીરો છે કારણ કે એક પિતાએ જે ફરજો અદા કરવાની હોય તે ફરજ તે અદા કરે છે. બલકે મારા માટે તેઓ એક પિતા સમાન જ છે, આ શબ્દો છે 16 વર્ષની કામ્યાના જેના અભ્યાસનો તમામ ખર્ચ બોલીવૂડ અભિનેતા આમીર ખાન ઉપાડે છે. કામ્યા સત્તાધાર વિસ્તારમાં આવ...
સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો
હિમતનગર, તા.૧૮
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...
મહેસાણાની તસ્નિમ મીરે દુબઇમાં જુનિયર આં.રા. બેડમિન્ટનમાં બે ગોલ્ડમેડલ ...
મહેસાણા, તા.૧૮
મહેસાણાની બેડમિન્ટન સ્ટાર 14 વર્ષિય તસ્નિમ મીરે તાજેતરમાં દુબઇ ખાતે રમાયેલી જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝની સિંગલ્સ અને ડબલ્સ એમ બંને ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સાથે તસ્નિમની ઓક્ટોબરમાં રશિયામાં રમાનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અંડર-19 ભારતીય ટીમની કપ્તાન તરીકે પસંદગી થઇ છે. દુબઇથી સોમવાર...
કુંભાસણની છાત્રાએ રાજ્ય કક્ષાની જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
પાલનપુર, તા.૧૭
પાલનપુરના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ અગાઉ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાની જુડો કરાટેની મેચમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.
કુંભાસણ ગામની ધ્વની પટેલ ધાણધાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા રાજેશકુમાર પટેલ ધાણધાની ...
કચ્છનો પ્રસિધ્ધ યક્ષદાદાના મેળાનો થયો પ્રારંભઃ હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા...
ભુજ, તા.15
કચ્છના નખત્રાણા તાલુકાના મોટાયક્ષના સૃથાનકે મીનીતરણેતર સમા ચારદિવસીય લોકમેળાને ખુલ્લા મુકાયો હતો. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં આ દિવસો દરમિયાન કચ્છ અને બહારના લાખો લોકો મેળો મહાલવા ઉમટશે. સાંયરા લાખાડી ડુંગળની તળેટીમાં આવેલી ભીખુઋષીના મંદિરે ધ્વજા રોહણ અને પ્રસાદ બાદ મોટાયક્ષના દાદાના મંદિરે શોભાયાત્રા બાદ શણગાર કરવામાં આવ્ય...
બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે
પાલનપુર, તા.૧૬ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...
સમીના કોડધા નજીકનો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો
હારિજ, તા.૧૬
સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ડેમને ઊંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે.
વન વિભાગના ફોરેસ્ટર વિજયસિ...
એક જ સ્થળે 17,595 દર્દીને સારવાર આપી ગિનિસ બુકમાં મેળવ્યું સ્થાન
ભાવનગરઃ એસએનડીટી મહિલા કોલેજ ખાતે એક ખાનગી સંસ્થાએ આરોગ્ય વિભાગ અને ભાવનગર મનપાને સાથે રાખી આરોગ્ય સેવા કરી ગિનિસ બુકમાં પોતાનું સ્થાન અંકિત કરી લીધું છે. આરોગ્ય સેવાઅર્થે મહિલા કોલેજ ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17,595 દર્દીને સારવાર આપવામાં આવી હતી, જે એકસાથે અને એક જ સ્થળે સારવાર માટેનો વિશ્વવિક્રમ છે.
...
રાજકોટવાસીઓને હવે રોજ મળશે મુંબઈની હવાઈસેવા
રાજકોટ,
રાજકોટની હવાઈસેવાની માગને ગઈને એર ઈન્ડિયાએ 16 સપ્ટેમ્બરથી રોજ સાંજની મુંબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરી છે, જે અગાઉ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ પૂરતી સીમિત હતી. રોજ મુંબઈની હવાઈસેવાના પરિણામે હીરા સહિત અન્ય ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે, અને તેમના સમય અને નાણાંની બચત થશે.
કેટલાક વેપારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મુંબઈ જવું પડે છે, જેમને હવ...
માણાવદરના વેકરી ગામના ખેડૂતોએ આપબળે ભર્યું વર્ષોથી ખાલી તળાવ
જૂનાગઢઃ માણાવદરના નાના એવા વેકરી ગામે સરકાર પર કોઈ આશા ન રાખી આપબળે સિંચાઈનાં પાણીની વ્યવસ્થા માટે ઊભી કરેલી વ્યવસ્થા દુનિયા માટે એક મિસાલ સ્થાપિત કરે એવી છે.
રાજ્યના ખેડૂતની કોઠાસૂઝ પણ કોઈ મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિકથી ઓછી નથી, જેનું માણાવદરના વેકરીના ગ્રામ્યજનોએ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવા ખેડૂતોએ એકઠા મળીને વેકરી પાસેના આશરે 10 એકર જમીનમાં...
કલમી ફળાઉ, ફુલ-છોડના રોપા રાહત દરે આપવામાં આવે છે
દેશી કરમદાના રોપ માત્ર રૂ.૨૦માં રવિવારે નવરંગ દ્વારા ખરખોડી, કલમી ફળાઉ, ફુલ-છોડના રોપા રાહત દરે :
કઠોળ ફણગાવવાના ડબ્બાઃ મહુડાના રોપઃ લિમડાના સાબુ, વિવિધ સૂપ-નેચરલ સરબતના પાવડર મળશે રાજકોટ તા.૧૪ નવરંગ નેચર કલબ - રાજકોટ દ્વારા કેશર કલમી આંબા, નાળીયેર , ખરખોડી, બદામ , જાસુદ, દાડમના રોપા રાહત દરે વિતરણ દેશી મુખવાસ વિવિધ જાતના લોખંડના વાસણો મળશે, વ...
કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ
ગઢ, તા.13
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે.
પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...
રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ
રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...
સ્વચ્છ ભારતનો સંદેશો લઈને આવેલ સાયકલ રેલીનું શામળાજી શ્યામલ વનમાં સ્વા...
શામળાજી, તા.૧૨
સમગ્ર ભારતમાં જ્યારે સ્વચ્છતા અંગેનો લોક જુવાળ છે, ત્યારે NCC વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સાઇકલ રેલી દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, આ સ્વચ્છતા સાઈકલ રેલી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાત એન.સી.સી દ્વારા બેટન લઇ આ સંદેશો ગુજરાતના તમામ જિલ્લામાં પ્રસાર કરતા આ રેલી શામળાજી મુકામે આવી પહોંચી ...
ગુજરાતી
English