Thursday, July 2, 2026

કાંટાળા કંકોડા ખાવાથી ચોમસાના રોગ ઘટે છે

કાંટા સાથે આહારમાં લઈ શકાય તેમ હોય તો તે છે ફક્ત "કંકોડા".કંકોડા ને કંટોલા પણ કહેવામાં આવે છે.  શક્તિ વર્ધક,કૃમિ- શ્વાસ-ઉધરસ-દુઃખાવો-પ્રમેહ અને હૃદયની પીડામાં હિતકર છે. કંકોડાનું શાક લસણ સાથે ખાવાથી વાયુ વધતો નથી. ચોમાસા દરમિયાન શરીરમાં નબળાઈ ખૂબજ આવતી હોય છે. કંકોડા ખૂબજ શક્તિ આપતી શાકભાજી છે.કંકોડામાં મીટ કરતા 50 ગણું પ્રોટીન આવેલું છે. ચોમાસા...

સંસ્કૃત ભાષાના સાત  પંડિતોનું સન્માન

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ આષાઢસ્ય પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતીમાં સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃતમાં વેદશાસ્ત્ર મેળવીને પારંગત થયેલા સંસ્કૃત ભાષાના સાત  પંડિતોનું સન્માન  કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર-  યોગિનીબેન વ્યાસ, યુવ...

ગુજરાતમાં 5 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યા

વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા પછી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે દેશના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેન્કીંગમાં ૮૭ બેસ્ટ પોલીસસ્ટેશનમાં ગુજરાત રાજ્યના ફક્ત ૫ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનને ૬૨ મોં ક્રમાંક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનનો સર્વે કરાવ્યો...

ઇ-સિગારેટ પર પ્રતિબંધ, 3 વર્ષની કેદ, 50000 દંડ

ગાંધીનગર : ગુજરાતમાં હવે ઇ-સિગારેટ ઉપર કાયદેસરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં નશાબંધી કાનૂન અને હુક્કાબાર પછી ઇ-સિગારેટ જેવા નશાના દુષણોને નાથવા કડક કાયદા ઘડવાની બાબતમાં ગુજરાતે પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે નશાબંધી અધિનિયમમાં સુધારો કર...

જિયોથી 100 ટકા ડિજિટલ સાક્ષરતા હાંસલ કરવાનું સ્વપ્ન

જિયોએ પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર યુઝર માટે ડિજિટલ જાણકારી આપવા માટેનો પ્રોગ્રામ “ડિજિટલ ઉડાન” શરૂ કર્યો ગુજરાતી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં ઓડિયો-વિઝ્યુલ તાલીમ આપવા સહિત વિવિધ મોડ્યુલ્સ ધરાવતો સૌથી મોટો, સૌપ્રથમ ડિજિટલ સાક્ષરતાં કાર્યક્રમ હાથ ધરવા ફેસબુક સાથે જિયો કાર્યરત મુંબઈ, 3 જુલાઈ, 2019: જિયોએ આજે ભારતમાં ડિજિટલ સાક્ષરતા અભિયાનની જાહેરાત...

અમદાવાદમાં ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન

અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી  અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા નિકળ્યા હતા. ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિરે પરત આવશે. સમગ્ર ગુજરાત માં અનેક શહેરો નગરો માં ભક્તિ ભાવ પૂર્વક ર...

ગુજરાતને મોદી સરકારે 5 વર્ષમાં 87 હજાર કરોડ આપ્યા

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે શહેરના દિનેશ હોલ ખાતે અપેક્ષા કરતા પણ ઓછા લોકોની હાજરીમાં સંબોધન કરવાની ફરજ પડી હતી.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વીતેલા પાંચ વર્ષમાં દેશ સુરક્ષિત બન્યો છે.અને આવનારા પાંચ વર્ષમાં દેશ એ વિશ્વની નંબર એકથી ત્રણની મહાસત્તા બને એ દિશામાં વડાપ્રધાન કામ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ,તેરમા નાણાપંચમાં ગુજરાતન...

ગુજરાતના નવા પ્રોજેક્ટ કેવા છે ? રૂપાણી અમલ કરશે ?

ગુજરાત સરકારે નવા પ્રોજેક્ટ જાહેર કર્યા છે. 2022 સુધી દરેક ઘરે નળ 2022 સુધીમાં ગુજરાતના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડાશે. નળથી જળ યોજના માટે 20,000 કરોડની ફાળવણી કરી. 4500 કરોડની માતબાર રકમની જોગવાઈ, ગત વર્ષ કરતા 36% વધુ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી.૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાન...

દેશમાં કુદરતી ગેસથી ચાલતાં 50 ટકા ઉદ્યોગો ગુજરાતના, ભાવમાં રાહત

ગુજરાતના નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગગૃહો કુદરતી ગેસનો વધુ ઉપયોગ કરે તે હેતુથી ગેસનો વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને પ્રતિ એસસીએમડી રૂ. ૨.૫૦ની રાહત આપવાનું જાહેર કરાયું છે. રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગૅસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવામાં આવી છે. જે અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ બધામાં ન...

અમદાવાદના યોગ ગુરૂ અધ્યાત્માનંદ યોગ વિશે શું કહે છે ?

દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘના સ્વામી અધ્યાત્માનંદજીએ જણાવ્યું કે મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે જો યોગનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો આપણામાં રહેલી તમસ પ્રકૃતિનો નાશ થશે અને રજસ પ્રકૃતિ સત્વમાં પરિવર્તિત થશે, તો આપણા વ્યક્તિગત જીવનમાં, સામજિક જીવનમાં કંઈક વિશિષ્ટ ક્ષમતા સંપન્ન કાર્ય કરી શકીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થને સિદ્ધ કરવા માટે...

યોગિનીબહેન વ્યાસને સંસ્કત ભાષામાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના પંડિતોનું સન્માન, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, યુવા ગૌરવ પુરસ્કાર, સંસ્કૃત બોલનાર કુટુંબનું સન્માન, સંસ્કૃત સેવા સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ૩જુલાઇ, ૨૦૧૯ને બુધવાર અષાઢસ્ય પ્રથ...

બેંકોમાં આવી રહી છે, નફા પ્રમાણે પગાર પદ્ધતિ

બેન્કની નફાકારકતાને આધારે કર્મચારીઓના પગાર નક્કી કરવાની નવી પગાર પધ્ધતિ તૈયાર કરવામાં આવી છે. ઇન્ડિયન બેન્ક એસોસિયેશન અને બેન્કના યુનિયનો નફાના 1 ટકાથી 10 ટકા સુધી પગાર વધારો કે ઘટાડો આપવાની નવી પગાર પદ્ધતિ અમલી બનાવવા તૈયાર થયા છે. અત્યારે બેન્કના નફાને ધ્યાનમાં લીધા વિના જ દરેકને એક સમાન વેતન તથા વેતન વધારો આપવામાં આવે છે. ફિક્સ્ડ પે અને વેરિયેબ...

નવા ઉદ્યોગમાં સફળ થવાના 8 પગલાં અમેરિકાના ફ્લોરિડાના રમેશ ભૂતાએ આપ્યા

સ્ટાર્ટ અપને સફળ બનાવવા પાંચ સૂત્રીય પદ્ધતિ અપનાવશો તો જીવનમાં કદીપણ નિરાશા નહિ મળે. ગ્લોબલ ટેક્નોલોજી નિષ્ણાત હિતેન ભુતાએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી - જીટીયુ -ના જીટીયુ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેન્ટરમાં યુવા ઉદ્યોગ સાહસિકોવિદ્યાર્થીઓને સફળતા માટે શીખ આપી હતી. સીજીએસ ઈન્ફોટેક કંપનીના સ્થાપક અને સીઈઓ હિતેન ભુતા અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મે...

જગન્નાથની રથયાત્રામાં મુસ્લિમ સમાજે ભાઈચારો વ્યક્ત કર્યો

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ મહારાજને 142મી રથયાત્રા પ્રસંગે અમદાવાદના મુસ્લિમ સમૂદાઈના લોકો મળ્યા હતા. જેમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ, કોંગ્રેસના મહામંત્રી ઈકબાલ શેખ વગેરેએ ફૂલહાર પહેરાવી શાંતિના પ્રતિકરૂપે ચાંદીની સીદી શૈયદની જાળીની મુખાકૃતિ અર્પણ કરી ભાઈચારો વ્...

ગુજરાતના ૨૨ નાના બંદરો પર ક્રુઝ શરૂં કરાશે

ગુજરાતના મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે સરકાર હવે ક્રુઝ સેવા શરુ કરવાનું વિચારી રહીછે. ગુજરાતના વિશાળ દરિયાકિનારા પર ૨૨ જેટલા બંદરો આવેલા છે. ગુજરાતના ૨૨ નાના બંદરોનો પબ્લિક પ્રાઇવેટ પાર્ટરશીપ મોડેલથી વિકસાવવામાં આવશે આ બંદરોનો વિકાસ થાય તો રાજ્યને  આર્થિક રીતે ફાયદો થાય તેથી સરકાર  ક્રુઝ સેવા શરુ કરવાનું વિચારી રહીછે. સોમનાથ, દેવભૂમિ દ્વારકા અ...