Tuesday, August 11, 2026

અનામત આંદોલનની સફળતા, 18 હજાર ગરીબ સવર્ણ વિદ્યાર્થી દીઠ રૂ.12 હજારની ફ...

બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ લાભાર્થી-વિદ્યાર્થીઓને રૂા. ૭૨ કરોડની સહાય ચૂકવાઇ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ જેટલા લાભાર્થી-વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ થકી રૂા. ૭૨ કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં ભોજન સહાયની ૧૪,૬૫૧, ટ્યુશનની ૧,૪૩૦, કોચિંગ સહાયની ૫૦૪ અને સ્‍પર્...

ગુજરાતમાં હવાના પ્રદુણથી 2 લાખ લોકોના મોત થતાં ઉદ્યોગ માટે નવી નીતિ જા...

ગુજરાતમાં દરિયા કાંઠો અને જંગલોને બાદ કરતાં 90 ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે, જે ફેફસાના કેન્સર, અસ્થમા અને હ્રદયની બિમારી જેવી આરોગ્યની સમસ્યાઓ વધી છે. જેના માટે ગુજરાત સરકાર, ગુજરાતના ઉદ્યોગો, વાહન ચલાવતાં લોકો, રોડ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સત્તાવાળા જવાબદાર છે. તેથી સરકારને ફરજ પડી છે કે ઉદ્યોગ માટે નવી નીતિ લાવવી. ...

ઘરેઘરે કોલસો વેચનારા સવિતાબેને સિરામિકમાં નામના મેળવી

અમદાવાદના સવિતાબેન કોલસાવાળા વર્ષો અગાઉ ગુજરાન ચલાવવા ઘેર ઘેર કોલસા વેચતાં હતા. આજે તેઓ સંઘર્ષ કરીને અબજોપતિ મહિલા બની ગયા છે. સિરામિકની દુનિયામાં તેમની કંપનીનું નામ ઘણું વધુ આગળ પડતું છે. સવિતાબેન કોલસાવાળા અમદાવાદની એક ગરીબ ચાલીમાં રહેતાં હતા. તેમનાં પતિ એક બસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડકટર હતા. પરંતુ એટલી આવક પુરતી નહોતી કે ઘરનું ગુજરાન ચાલે. પ...

કુતરાની હોસ્પિટલમાં નખ અને વાળ ટ્રીમ થાય પણ હવે બ્લડ પણ અપાય છે

રાજકોટના ગોંડલના શરીફભાઈની મીરા નામની જર્મન શેફર્ડ પ્રજાતિની માદા કુતરી 12 દિવસથી કમળાની બીમારીથી પીડાઇ રહી હતી. જેની સારવાર પશુ તબિબ જયદીપએ પીપળીયા કરી હતી. હિમોગ્લોબીન 5 ટકા થઈ ગયુ હતું. ગોંડલના જયદીપ જાડેજા પાસે જિમ્મી નામનો નર કુતરો જિમ્મી હતો જેનું બ્લડ ગ્રુપ મીરા સાથે મેચ થતા બ્લડ ટ્રાન્સયુઝન કરવામાં આવ્યું હતું. જેમાં મીરાને નવજીવન મળ્યું હત...

ટ્યુશન ક્લાસીસની ફાયરની મંજૂરી માટે રાજ્યભરમાં લાઈનો લાગી

રાજ્યભરમાં દરોડા પાડીને સરકારે 9395 બિલ્ડીંગ અને મિલકતોને શો-કોઝ નોટીસ આપી છે. રાજ્યના મહાનગરોમાં ટ્યુશન ક્લાસને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેના સીલ ખોલવામાં આવશે નહીં. રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની બનેલી 713 ટીમોએ રાજ્યના આઠ મહાનગરોમાં એક લાખ વર્ગો બંધ થઈ ગયા છે તેની મંજૂરી માટે લાઈનો...

અમદાવાદના જડેશ્વરમાં 5 હજાર ટન પ્રાણવાયુ પેદા કરતું સાંસ્કૃત્તિક વન ઊભ...

રાજ્યમાં વન મહોત્સવોમાં 18 સાંસ્કૃતિક વનો બન્યા છે. રાજ્યનો આગામી 70મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે.  જડેશ્વરમાં 8.55  હેકટર - 21 એકરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન બનશે. જે પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર કરાશે. એક એકરમાં રોપાયેલા વૃક્ષો 250 ટન ...

જોખમી ઝડપે ચાલતાં વાહનોને પકડવા સ્પીડ ગન ઊંચા ભાવે ખરીદી

ઓવર સ્પિડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અકસ્માતોના ડેટા બતાવે છે કે, જીવલેણ માર્ગ અકસ્માતો માટે વાહનોની ઓવર સ્પીડ મુખ્ય કારણ છે. તેથી તેના ઉપર અંકુશ રાખવા માટે અને દંડવા માટે રૂ.3.90 કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત 39 સ્પીડ ગન...

લઘુમતિ કોમની શાળાઓએ આર.ટી.ઈ. હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ

નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજયુકેશનલ ઈન્‍સ્‍ટીટયુટ એકટ હેઠળ સક્ષમ સત્તાધિકારીને લઘુમતિ શૈક્ષણિક સંસ્‍થા હોવાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી નથી અથવા જેઓની અરજી નકારવામાં આવી છે તેવી તમામ લઘુમતિ શૈક્ષણિક સંસ્‍થાઓએ આર.ટી.ઈ. એકટ હેઠળ ફાળવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, તેવો નામદાર સુપ્રિમ કોર્ટે આજે આદેશ આપ્‍યો છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી ...

સિદ્ધપુરમાં સરસ્વતી નદી 60 હજાર પહેલા વહેતી હતી -વ્યાસ

સિદ્ધપુર પુણ્યસલીલા સરસ્વતીને કિનારે વસેલું છે. આ સિદ્ધપુર પાસેનો સરસ્વતી નદીનો પ્રવાહ આશરે ૬૦,૦૦૦ વરસોનો ઇતિહાસ સાચવીને બેઠો છે. ૩૦,૦૦૦ વરસથી આ પ્રવાહ અહીં વહી રહ્યો છે એવું આ વિષય સંદર્ભે સરસ્વતી શોધ અભિયાન સાથે જોડાયેલા ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક શ્રી પ્રભુલાલભાઈ ઠક્કરનું તારણ છે. તેઓશ્રીએ પોતાના આ સંશોધનના નિચોડ સમી નોંધ સિદ્ધપુર ઉપર પ્રગટ થનાર પુસ...

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલાની પુનઃ પરિક્ષા લેવાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્‍ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ની એપ્રિલ ર૦૧૯માં લેવાયેલ પરીક્...

હાર્દિક પટેલની સફળતા, અનામત આંદોલનના કારણે કોલેજોમાં 83 હજાર બેઠક રૂપા...

હાર્દિક પટેલે  પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજર...

સુરતની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓ માટે ફાયર સેફ્ટીનું માર્ગદર્શન અ...

સુરતમાં ટ્યુશન વર્ગમાં આગના કારણે 22 વિદ્યાર્થીઓને મોત બાદ અમદાવાદમાં આવી આગ લાગે તો શું કરવું જોઈએ તે અંગે શાળાઓ માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા 30 મે 2019ના દિવસે અમદાવાદના ટાઉન હોલ ખાતે બપોરે 2થી 6નાં સમયમાં ફાયર સેફટીનું માર્ગદર્શન આપવા માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફાયર સેફટીનું મા...

10 કરોડ વર્ષ પહેલાના દુનિયાના એક માત્ર ડાયનોસૌર ‘નર્મદાના રાજા&#...

અમદાવાદથી લગભગ 90 કીલોમીટર દૂર આવેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રૈયોલીના 52 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલા ડાયનાસોર અને ફોસીલ પાર્ક થોડા દિવસોમાં ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે. શું હશે સંગ્રહાલયમાં  ?  અહીં ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવાયું છે. જેમાં...

કથાકાર રમેશ ઓઝા પણ રાજકીય પક્ષને સમર્થન કરે છે ?

ભાગવત કથાકાર  'ભાઈશ્રી' અને 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્ર...

1 કરોડ મહિલાઓ સુધી રજસ્વલા નેપકીન પહોંચાડાયા

ઋતુચક્રમાં દર મહિને આવતી મહિલાઓને માસિક દરમિયાન સ્વચ્છતાં રહે તે માટે 10 કરોડ સેનેટરી નેપકીન 33 લાખથી 1 કરોડ સુધી મહિલાઓ સુધી પહોંચાકવા બદલ કેન્દ્રીય પ્રધાનનું સન્માન કરાયું હતું. ભાજરતમાં 55 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે એનજીઓ, ડોક્ટર, શાળા અને દાતા એમ ચાર સંસ્થાઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમ વિચારવામાં આવી રહ્યો છે. વિશ્વ માસિ...