Friday, July 3, 2026

પાટીદારો પરના ખોટા ગુના પરત ખેંચવા સમિતિ બની

નરેશ પટેલ-હાર્દિક પટેલ વચ્ચે મંત્રણા, કથીરીયાની જેલમૂક્તિ માટે કમિટી બનશે, આંદોલન નરમ બન્યું છે, બંધ થયું નથી એવું હાર્દિક પટેલે જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનો સાથે ખોડલધામ ટ્રસ્ટના પ્રુમખ નરેશ પટેલ(ખોડલ) સાથે મીટીંગ કરી અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પાસના કન્વીનર અલ્પેશ કથી...

પત્રકાર નીલેશ સવાણીએ કહી દીધું, મોદીની દાદાગીરી વચ્ચે તેમની શરતથી ઈન્ટ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં એકપણ પત્રકાર પરિષદ કરી નથી. તેઓ પત્રકારોને પોતાના ખિસ્સાનું પર્સ સમજે છે. તેઓ મનગમતા ચાપલુસીયા અને મોદીના પગના તાળીયા ચાટતા અને ભ્રષ્ટાચારની લાળ ટપકાવતાં ટીવી અને અખબારોના પુંછડી પટપટાવતાં કેટલાક ભ્રષ્ટ માલીકો અને એવાજ તેના ઢોંગી પત્રકારો સ્પોન્સર ઈન્ટરવ્યુ લે છે. જેના કરોડો રૃપિયામાં શોદા થતાં હોય છે તે કોબ્રા...

અમદાવાદમાં જાહેરમાં થુંકશો તો ઈ મેમો ઘરે આવશે

જાહેર રસ્તા પર લગાવેલા CCTV દ્વારા ટ્રાફિકન ગુનાઓમાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હવે તેમાં અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પણ શહેરને ગંદુ રાખનારાઓ સામે દંડ ફટકારવાનું શરૂં કર્યું છે. કોઈ વાહન ચાલક જાહેર રસ્તા પર ગંદકી કરશે કે પાનની પીચકારી મારશે તો તેમને ઈ મેમો તેના ધરે આપવામાં આવશે. વાહહના નંબર પરથી આ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે અને તેના ઈ મ...

કચ્છથી આવેલા 350 માલધારીઓને ભરપુર મદદ કરી, હજું પણ મદદની જરૂર

31 માર્ચ 2019ના રોજ ડૉ. મયુર ત્રિવેદી મૈત્રેય રાજપ્રિયે અમદાવાદ નજીક નળસરોવરના કાંઠામાં પડાવ નાખીને કંતાનના ઝુંપડામાં રહેતા કચ્છના માલધારીની મુલાકાત લીધી હતી. તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. જેમાં સારો એવો ફાળો લોકોએ મોકલી આપ્યો હતો. 40થી 42 પરિવારોના 350 સભ્યોને મદદ મળી હતી. ભંડોળ અને પ્રયત્નો સીમિત હતા, પણ સમસ્યા ખુબ મોટી છે. હજુ નળસરોવર અને...

મેં એક નહીં એંસી બિલાડી પાળી તી, તે રંગેરૂપે બહું રૂપાળી હતી

રાજકોટમાં રહેતા આશાબેન બુચ છેલ્લાં 13 વર્ષથી બિલાડીના બચ્ચાઓને ઉછેરીને મોટા કરી રહ્યા છે. આશાબેનને 2005માં તેઓના ઘર પાસેથી મળેલા બચ્ચાંઓની સારસંભાળ રાખીને તેમને મોટા કર્યા હતા. ત્યારથી તેઓ બિલાડીના બચ્ચાંઓને પાળી રહ્યા છે. ઉછેર સંતાનની જેમ કરી રહ્યા છે. જ્યારે બિલાડી કોઈ પણ જગ્યા પર પોતાના બચ્ચાંને જન્મ આપે છે. ત્યારે બિલાડી તેના બચ્ચાંને આશાબેનના ...

નડિયાદ અને વિસનગરમાં ખાનગી તબીબી કોલેજને મંજૂરી, સરકાર રૂ.12 કરોડ આપશે...

ગુજરાતની બે તબીબી કોલેજને 300 બેઠકો સાથે મંજૂરી મળી છે. વીસનગરની એસ. કે. યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કોલેજની મંજૂરી  આપવામાં આવી છે. આ વર્ષે 150 સીટની તબીબી કોલેજની શરૂઆત થઈ જશે. નડીયાદમાં એન. બી. દેસાઈ તબીબી કોલેજને પણ 150 સીટની મંજૂરી મળી છે. બંને તબીબી કોલેજોમાં  500 પથારીની હોસ્પિટલ શરૂ થશે.  આની પ્રક્રિયા લગભગ એક વર્ષથી ચાલતી હતી...

ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર

ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ...

ગુજરાતમાં 3 કરોડ વાયરલેસ બ્રોન્ડબેંડ

વાયરલેસ બ્રોડબેન્ડના ગ્રાહકોની સંખ્યા ગુજરાતમાં 3 કરોડ આસપાસ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2019માં વધીને 53.2 કરોડ થઈ ગઈ છે. ફક્ત ફેબ્રુઆરીમાં જ 1.02 કરોડ લોકોએ આ સેવા અપનાવી છે. સંપૂર્ણ વાયરલેસ બ્રોડબેન્ડ માર્કેટમાં રિલાયન્સ જિયોની હિસ્સેદારી લગભગ 56 ટકા થઈ ગઈ છે. ઈકરાના એક હાલના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. ઈકરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાય...

અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ બનશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે 1.4 એકરમાં લક્ઝરી બ્રાન્ડ તાજ હોટેલ શરૂઆત 2020માં શરૂઆતમાં કરવામાં આવશે. સંકલ્પ ઇન સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ પાર્ટનરશિપ કરી છે.  અમદાવાદની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 રૂમ હશે, ઓલ-ડે-ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિ...

અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી

લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...

107વર્ષના હબીબકાકાએ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું

પાટણ લોકસભા બેઠકના વડગામ મત વિસ્તારમાં આવેલા મજાદર ગામના 107 વર્ષના મતદાર હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મતદાન કર્યું હતું. હબીબકાકા ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ઉંમરના કારણે શાભળવામાં થોડી તકલીફ પડે છે. પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે. તંદુરસ્ત જીવન જીવે છે. અખબાર વાંચવાનો ખુબ શોખ છે. રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે. 1...

જૈનનોની વસતી ઘટી, “હમ દો હમારે તીન” સૂત્ર સાથે ફેર ગણતરી શરૂ

પારસી કોમ પછી દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે. 44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જાય છે ત્યારે ફોર્મમાં જા...

મોદી મોજું ન હોવા છતાં 2014 કરતાં 2019માં વધુ મતદાન, શું હશે પરિણામ ?

રાતના 9 કલાકે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં 63.71% મતદાન થયું છે. જે 2014માં 63.66 ટકા કરતાં વધું છે. સૌથી વધું મતદાન વલસાડ બેઠક પર 74.09% મતદાન થયું છે. 2014માં મોદી મોજુ હતું પણ આ વખતે આવું કોઈ મોજુ ન હતું. તેમ છતાં 2014 કરતાં 0.05 ટકા વધું મતદાન થયું છે. આદિવાસી વિસ્તારોમાં સારું એવું મતદાન જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ...

116 વર્ષના વૃદ્ધએ મતદાન કર્યું

લોકસભા ચૂંટણી માટે જામનગરમાં 116 વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમના મતદાનના ઉત્સાહને જોતા બધાએ વાહવાહી કરી હતી. જામનગરના કાલાવાડમાં પરિવારજનો વ્હીલચેર પર બેસાડીને 116 વર્ષીય વૃદ્ધાને મતદાન કરાવવા માટે લાવ્યા હતા.

ઉમેદવારો સાથે પ્રચાર કરે છે

ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવાર એકબીજાની સામે એડીચોટીનું જોર લગાડી દેતા હોય છે. સામેવાળા ઉમેદવારને હરાવવા અને નીચો પાડવા શક્ય એ તમામ કરી છૂટતા હોય છે. એવા સમયે સામસામે લડતા બે ઉમેદવાર જો મતદાનના દિવસે એક જ ગાડીમાં સાથે ફરતા જોવા મળે તો શું સમજવું? રસપ્રદ ચિત્ર જોવા મળ્યું વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના બે અપક્ષ ઉમેદવાર જયે...