મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ગામમાં પ્રવેશી શકતા નથી
ગુજરાતનું એક આદર્શ ગામ છે જ્યાં કોઇ ઘર કે દુકાનને તાળાં મારવામાં નથી આવતાં. ગામે પોતાની સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી છે. પણ અહીં રાજકારણને કોઈ સ્થાન નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ નદીકના રાજસમઢિયાળ ગામમાં રાજકીય પાર્ટીઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ છે. ગામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્ય પ્રધાન કે બીજા કોઈ નેતાને પ્રવેશવા ...
ભાજપની કાર્યકરો સાથે સેક્સ કાંડ છતાં વાસણ આહિરનું રાજીનામું કેમ ન લેવા...
પુત્ર રણછોડ ભાઇ વી આહિરને પણ તેઓ રાજકારણમાં લાવવા માંગતાં હતા. હવે પોતાના રાજકારણ પર પૂર્ણ વિરામ મૂકાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ક્યારે તેમનું રાજીનામું લઈ લે છે તે જોવાનું છે. વાસણ આહિરનું સેક્સ કાંડ બહાર આવતાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર દબાણ વધી રહ્યું છે કે, વાસણ આહિરનું તુરંત રાજીનામું લઈ લેવામાં આવે. કારણ કે જે ઓડિયો ટેપ બહાર પાડી...
કોંગ્રેસના ઉમેદવારો ભાજપ કરતાં યુવાન
રાજ્યમાં 52 ઉમેદવારોમાં 70 વર્ષ કરતાં વધું ઊંમર ધરાવતાં કોંગ્રેસના 3 – ભાજપના 2 છે. 60 વર્ષની ઉંમર કરતાં વધું ઉંમર હોય એવા ભાજપના 8 અને કોંગ્રેસના 7 ઉમેદવાર છે. 50 વર્ષથી વધું ઉંમરના ભાજપના 12 અને કોંગ્રેસના 8 છે. 40 વર્ષથી વધું ઉંમર હોય એવા કોંગ્રેસના 5 અને ભાજપના 4 ઉમેદવાર છે. આમ કોંગ્રેસના ઉમેદવારો વધું યુવાન છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઝંપલા...
24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ
ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગય...
હાર્દિક અને જીજ્ઞેશની અસર, લોકસભામાં 38 ટકા ઉમેદવારો યુવાન
ગુજરાતના 26 લોક સભા વિસ્તારમાં ચૂંટણી લડનાર 371 ઉમેદવારોમાંથી 38% ઉમેદવારો 40 સુધીની ઉંમરના છે, જે દર્શાવે છે કે યુવા પેઢી રાજકારણ તરફ આકર્ષાય છે. જે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનો પ્રભાવ બતાવે છે. ઉંમરમાં 39 ટકા 41થી 60 વર્ષ વચ્ચેની ઉમર ધરાવે છે. 17 ટકા એવા છે કે જે 60 વર્ષની ઉપરની ઉંમર ધરાવે છે.
ઉમેદવાર ઉમેદવાર કિન્નર છે. 371 માંથી માત્ર ...
મોલ, હોટેલ 1 મેથી 24 કલાક ખુલ્લા રાખવાનો અમલ શરૂ, નાના શહેરોમાં 2 વાગ્...
1 મે 2019થી ગુજરાતમાં 7 લાખ જેટલી દુકાનો, મોલ્સ અને હોટલ્સ 24 કલાક ખુલ્લી રાખી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસટી મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલી દુકાનોને 24 કલાક ખુલ્લી રાખી શકાશે જ્યારે નગરપાલિકા, સ્ટેટ હાઈવે પર આવેલી દુકાનોને સવારના 6 વાગ્યાથી રાત્રીના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
રાજ્ય સરકારે 1 ...
મધ્યપ્રદેશના ગામ સાજનપુરની ચારેબાજું ગુજરાત છે
ગુજરાતની હદમાં આવેલા સાજનપુર ગામમાં 23 એપ્રિલ 2019માં લોકસભાની ચૂંટણીનું મતદાન નહીં થાય. તેની ચારેબાજુ ગુજરાતની જમીન છે. પણ આ ગામ છે મધ્ય પ્રદશમાં તેથી ત્યાં મધ્ય પ્રદેશમાં 19મીએ મતદાનના દિવસે મતદાન થશે. ભૌગોલિક રીતે સાજનપુર ગામ ભલે ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલું છે, સાજનપુર ગામની ચારે બાજુ ગુજરાતનાં ગામો આવેલા છે, પરંતુ સાજનપુરની સ્થતિ...
મોદીની ભ્રામક યોજનાઓ ગુજરાતમાં કામ ન કરી શકી, હવે શું – સુદકેવ પ...
સુકદેવ પટેલ
ભાજપ સાથે સહમત ન હોય (અને કોંગ્રેસને સ્વીકારતા ન હોય) તેવા મતદારો ૨૩મી મે'ના ચૂંટણી પરિણામો આવ્યા પછી ગુજરાતના રાજ(લોક)કારણમાં શું કરી શકે ??
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગામ યોજનામાં તેમના પોતાના જ દત્તક લીધેલા ગામ જયાપુર (વારાણસી)ની હાલત આ વીડિયોમાં જાણવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
ડોડીની ખેતી કરીને ખેડૂત અગલ કરી શકે
દેશી બિયારણ શોધીને પોતાના ખેતરમાં ઉગાડી આપતાં આણંદના વેટલાદ પાસેના શેખડી ગામના ખેડૂત 70 વર્ષના પરસોત્તમ શનાભાઈ પટેલ ડોડી ઉગાડે છે. જે આયુર્વેદમાં જીવંતીકા કહે છે. તેમના ખેતરમાં ડોડીના 15 વેલા ઉગાડેલાં છે. જેના પાન ઉતારીને અમદાવાદ વેપારીને આપે છે. બાલારામના જંગલમાંથી ડોડીના બી લાવેલાં આજે 15 વેલા છે અને આ ચોમાસામાં 500-600 રોપ તૈયાર કરી દીધા છે. અમ...
વિશ્વમાં 1 કરોડ ઘરમાં શાંતિ માટે ગાયત્રી યજ્ઞ કરાશે
2 જૂન 2019ના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક સાથે 1 કરોડ ઘરમાં ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ થશે. સમાજમાં સુખ શાંતિ લાવવા યજ્ઞ થશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ડૉક્ટર પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં આખા વિશ્વમાં એક સમયે એક સાથે એક કરોડથી વધુ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવશે. મોડાસા શહેર તથા આસપાસના ક્ષેત્રમાં થનારા ગાય...
અમદાવાદની નવી અદાલત સંકુલ મંદિર, મસ્જીદ,ચર્ચની વચ્ચે
સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન આજે ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત એસ.દવેએ કર્યુ હતું. જણાવ્યું કે,રામનવમી ચૈત્રી નવરાત્રીનાં આખરી દિવસ, બૈસાખી જેવાં પવિત્ર દિવસે આ નવા ન્યાયસંકુલનું ઉદ્ધધાટન થયું છે. આ ઉપરાંત આ કોર્ટ સંકુલ મંદિર,મસ્જીદ,ચર્ચની વચ્ચે આવેલું છે,જે સર્વધર્મ સમભાવની પ્રતિતિ કરાવે છે.
કા...
સૃષ્ટિના સર્જક રમેશ પટેલને ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ
ગાંધીજી સ્થાપિત નવજીવન પ્રકાશન મંદીર દ્વારા ગ્રામીણ વિકાસને વેગ મળે તે માટે “ગ્રામ ગર્જના” સામયિક દ્વારા ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ “સૃષ્ટિ” મેગેઝીનના તંત્રી રમેશભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.
રાજ્યપાલના હસ્તે શાલ ઓઢાડીને રૂ.11 હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
રમેશભાઇ પટેલ “સૃષ્ટિ” સામયિકમાં ગામડામાં ધબકતા જીવનને વાચા આપે છે. શહેરના લોકો ...
બીના વ્યાસ ઈ,કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બન્યા
આણંદના ડો.બીના વ્યાસ આંતરરાષ્ટ્રીય ઇનરવ્હીલ ક્લબના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા છે. 96 વર્ષ બાદ 104 દેશોમાંથી તેઓ મહિલા તરીકે ચૂંટાયા છે. સ્પોકન ઇંગ્લીશ વિષય પર પીએચડી કર્યુ છે. ઇંગ્લીશ તેમજ ફ્રેન્ચ ભાષા સાથે એમ.એ. કર્યુ છે. તેઓ વલ્લભવિદ્યાનગરના એચ.એમ.પટેલ ઇન્સ્ટિ.માં ફરજ બજાવી હતી. એનડીડીબીમાં દસ વર્ષ સુધી હતા. અત્યારે યુજીસીની સલાહકાર સમિતિમાં ...
મોબાઈલ ફોન એપની મદદથી વસતી ગણતરી કરાશે, ગોટાળાને અવકાશ, ડેટા બદલાઈ શકે...
2011ની વસતી ગણતરીના પુરા ડેટા હજું સેન્સસ ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યા નથી ત્યાં હવે 2021ની વસતી ગણતરી 10 વર્ષ પછી શરૂં થશે. ગયા વર્ષે ગુજરાતમમાં ઘણા અખતરા કરેલા તે વિફળ રહ્યાં હતા. ગુજરાતમાં દેશમાં સૌથી મોબાઈલ ફોન હોવાથી હવે વસતી ગણતરીનું કામ મોબાઈલ એપથી કરવાનું નક્કી કર્યું છે.
ટેકલોલોજીનો આ સારો ઉપયોગ છે. જે ડેટાનું એનાલીસીસ કરતાં અને ડેટા એન્ટ્રી...
સીલાઈ કરતી 1200 મહિલાઓએ મતદાન કરવા સંકલ્પ કર્યો
લોકસભાની સામાન્ય ચુંટણીઓ ગુજરાતમાં 23 એપ્રિલ 2019માં વધુ મતદાન થાય તે માટે “ સ્વીપ કાર્યક્રમ-2019” ચાલી રહ્યો છે. સાણંદ અને બાવળા તાલુકાની 1200 જેટલી મહિલાઓએ તૈયાર કપડામાં સીલાઈ કરવાની રોજીંદા કામમાંથી સમય કાઢીને “ મતદાન સંકલ્પ ” લીધો હતો. સાથે સાથે આ મહિલાઓએ “ મતદાન કરીશુ, અને કરાવીશુ પણ ” તેવો સંકલ્પ માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાવળા જી.આઈ...
ગુજરાતી
English