Friday, July 3, 2026

સમાજ સુધારક દયાનંદની ભૂમિ પર, મસાલા કંપનીના ધર્મપાલ, હવે હું 100 વર્ષ ...

આર્યસમાજી અને ભારતભરમાં પ્રખ્યાત MDH ભોજન માસાલા કંપનીના 96 વર્ષના અધ્યક્ષ ધર્મપાલ દયાનંદ સ્મારક સ્થળે ટંકારા 10 એપ્રિલ 2019ના દિવસે આવ્યા હતા. ટંકારના ગ્રામજનો દ્વારા બેન્ડ વાજા સાથે કરાયેલું હતું. દૈનિક યજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપેલી હતી. ધર્મપાલજીએ જણાવ્યુ કે 5 વર્ષ નો થયો ત્યારથી મારી આંગળી આર્યસમાજે પકડી છે. સિલાયકોટ હતો. અખંડ ભારતના ભાગલા પડ્યા ...

ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2022નું કેમ વરંવાર કહે છે, ગુજરાતનું શું

કેન્દ્રીય ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પણ તેમાં ગુજરાતમાં શું કરવા માંગે છે. તે અંગે કોઈ ઉલ્લેખ નથી. -ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ કરવામાં આવશે. - કિશાન ક્રેડિત કાર્ડ – આ દ્વારા ૧ લાખની લોન સુધી વ્યાજ પાંચ વર્ષ માટે નહી. - ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે. -ખેડૂતો માટે પેન્સન યોજના લાવવામાં આવશે જેમાં ૬૦ વર્ષની ઉમરથી પે...

ગાંધીનગર લોકસભામાં અમિત શાહ કે ચાવડા સામે ફરિયાદ કરવી હોય તો ફોન કરો

રાજ્યમાં આગામી ૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂટણી પ્રક્રિયાની કામગીરીની દેખરેખ તથા નિયંત્રણ માટે ૬-ગાંધીનગર લોકસભા મતદાર વિભાગ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકની નિમણુક કરવામાં આવી છે. આ નિરીક્ષકને મદદરૂપ થવા લાયઝન અધિકારીઓની નિમણુક કરાઇ છે. વિધાનસભા મતદાર વિભાગ ગાંધીનગર, કલોલ, સાણંદ માટે નિરીક્ષક તરીકે રાજકુ...

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના સર્જનાત્મક કામ ઉપર પુસ્તકની રચના

સુરેશ જોષી દ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્...

કચ્છની કરિશ્માને ફિલ્મ માટે એવોર્ડ

આદિપુરની કરિશ્મા માનીને બેસ્ટ એક્ટ્રેસનો એવોડ એનાયત કરાયો અનેક ફિલ્મોમાં એડ એનકરીંગ કરી જાહેર કાર્યક્રમોને સફળ બનાવવાર સુપરહીટ ફિલ્મ “દુનિયા દિલ વારંન જી” માં મુખ્ય હિરોઇન તરીકે કામ કરી ચૂકેલી આદિપુર યુવતી અને અદાકાર કરિશ્મા માનીને ભાવનગરની સિંધુ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ ફિલ્મમાં સુંદર કામગીરી બદલ બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આદિપુર...

UPSCમાં સૌરાષ્ટ્રના અને સુરતમાં રહેતા કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક...

આજકાલ મોટા ભાગના યુવાઓનું સપનું હોય છે કે તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક પાવરફૂલ જોબ મેળવે અને દેશની સેવા કરવાનો તેમને મોકો મળે, જેમાં હવે ગુજરાતના ઉમેદવારો પણ બાજી મારી રહ્યાં છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) નું ફાઈનલ પરિણામ આવી ગયું છે અને તેમાં ગુજરાતનાં 18 ઉમેદવારો સફળ થયા છે, જેમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 94...

રાતના પોતાની કારમાં બિમારને હોસ્પિલટ પહોંચાડતા બીપીન હિરપરા

સુરતના વરાછા વિસ્તારના પુણાગામમાં રહેતા બીપીન હિરપરા નામના યુવાને 'માનવ સેવા એજ પ્રભુ સેવા' શરું કરી છે. પોતાની ઇકો કારમાં તે બિમાર વ્યકિતઓને લઈ જાય છે. તેમની પાસેથી કોઇપણ જાતનું ભાડું કે ખર્ચ તે લેતા નથી.  રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી તે તાકિદની સેવા આપે છે. શહેરમાં ગમેત્યાથી ફોન 98255 90640 કરે તો  ગાડી લઇને આપેલા સરનામે પહોંચી જાય છે. નજીકની...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, ગુજરાતના 40 લાખ ગરીબ પરિવારોને રૂ72 હજાર, ખે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવએ ગુજરાતનો ચૂંટણીનો ઢંઢેરો અમે નિભાવીશુંના નામથી જાહેર કરવામાં આવ્યો હતો. અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂ72 હજાર આપીશું. ગુજરાતના 40 લાખ BPL પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે...

મહંતે મુસ્લિમ યુવતીનું મામરું કર્યું

જુનાડીસાના મહાકાળી આશ્રમના મહંત અશોકગિરી મહારાજે વડગામ તાલુકાના માહી ગામની ધર્મની બહેનની દીકરીનો લગ્ન પ્રસંગ હોવાથી  મામેરું ભરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. વડગામ તાલુકાના માહી ગામે રહેતા ઇલીયાશભાઈ દાઉદભાઈ મરેડિયા (લડકા) ગાડી લે વેચનો ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. મહારાજને પરીવાર જેવો સંબધ બધાઈ જતા ઇલીયાશભાના પત્ની નસીમબેનને ધર્મની બેન બનાવેલ ...

અમદાવાદના 16 હજાર લોકોને આંખ ને પગ નથી પણ મતદાન કરવું છે 

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૪૫૦ વ્હીલ ચેર અને ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે. સૌથી વધું વિરમગામ ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જિલ્લો અને અમદાવાદ શહેર...

વધુ રોગપ્રતિકાર શક્તિ ધરાવતી મગની નવી જાત શોધી

ઉનાળો શરૂ થતાં જ મગનું વાવેતર થઈ રહ્યું છે. વડોદરાના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા નવા જ પ્રકારના મગની જાત શોધી છે કે જે ખેડૂતોમાં હાલ જે પ્રચલિત જાત છે તેમાં રોગ પ્રતિકાર શક્તિ વધુ તો છે પણ સાથે તેનો દાણો મોટો અને ચમકીલો છે. વળી તેનું ઉત્પાદન બીજી પ્રચલિત જાતો કરતાં 15થી 32 ટકા વધું આવે છે. ગુજરાત આણંદ મગ – 5 નામની આ નવી વેરાઈટીમાં ખૂબી એ છે કે તેનું વાવ...

શનિના વલયો કચ્છમાં દિવસે જોવા મળ્યા

વહેલી સવારે પૂર્વ દિશામાં અવકાશી ગ્રહોની પરેડ ચાલુ છે. જેમાં મંગળ સિવાયના નરી આંખે દેખાતા બધા ગ્રહો ગુરુ, શનિ, શુક્ર અને બુધ હાજરી પુરાવી રહ્યા છે. આ બધાની સાથે જ્યારે ચંદ્ર સામેલ થાય ત્યારે તે નઝારાને માણ્યા વગર ખગોળ શોખીનો કેમ રહી શકે? સ્ટારગેઝીંગ ઈન્ડિયા દ્રારા આવા નઝારાને ટેલિસ્કોપ દ્રારા અવલોકનનો કાર્યક્રમ સવારના 5.30 કલાકથી ભુજના લેકવ્યુ ખાત...

ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી

ગુજરાતના ધોળાવીરા અને લોથલ સહિતની ભારતમાં પાંગરેલી સિંધુ ખીણની કૃષિ સંસ્કૃતિમાં 4000 થી 4500 વર્ષ પહેલા ઘઉં અને જવની ખેતી વધારે પ્રમાણમા થતી હતી. આ સિવાયના પાકો પણ કદાચ લેવાતા હતા. ચોખાની બોલબાલા નહોતી. હરપ્પન સંસ્કૃતિના જે અવશેષો જોવા મળે છે, તે જોતા એવુ લાગે છે કે અહીંયા બાજરીની વિવિધ પ્રજાતિઓની ખેતી વધારે પ્રમાણમાં થતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિન...

કેરીની ગોટલી શ્રેષ્ઠ દવા

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.   કેરી ખાધા પછી - કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે... તો - માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકા...

પૂંછ વગરના વાનરના 1 કરોડ વર્ષ પહેલાના અસ્મિ કચ્છથી મળ્યા

થોડા સમય પહેલા જ કચ્છમાંથી પૂંછ઼ડી વગરના વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. ભુજના ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂના મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. ધોળાવિરા જેવી 4500 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિ કચ્છની છે. ભુજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી મહાકાય મગરના કરોડો વર્ષ જૂના 7 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ઇંડાના...