Tuesday, June 24, 2025

5 હજાર મજૂરો દાહોદ પહોંચ્યા, બીજા પહોંચશે

દાહોદ જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ  જશવંત ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની 150 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોએથી 5000 જેટલા ...

ગુજરાત બંધમાં દુકાન ચાલુ રખાતાં કોને શીલ મરાયા ?

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો કડક અમલ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલી રામેશ્વર નમકીન ના વેપારીએ દ્વારા લોકડાઉન નો ભંગ કરી દુકાન ચાલુ રાખવામાં આવી હતી જેની જાણ દાહોદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ...

રેસ્ક્યુ કરી રહેલાં વન કર્મી ઉપર દીપડાનો હુમલો

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે દીપડાનું રેસ્ક્યૂ કરવા જતા એક વન કર્મી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો કરી જંગલ તરફ ભાગ્યો હતો. તે અગાઉ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.  ખેડૂત બળવંતભાઈ મોતીભાઈ પટેલ ને ગંભીર ઇજાઓ ખેડૂત ને હુમલો કર્યો હતો. દીપડો નાળામાં ઘૂસ્યો દીપડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. બારીયા રેન્જન...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...

દાહોદ જિલ્લામાં નિરક્ષર મહિલાઓ પાટી પેન લઈને ભણી રહી છે

દાહોદ, 07 માર્ચ 2020 જિલ્લા નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલા સાક્ષરતા પ્રોજેકટ અંતર્ગત જિલ્લાના 4 તાલુકાની 4000 નિરક્ષર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું છે. ધાનપુર, લીમખેડા, ગરબાડા અને ઝાલોદ તાલુકાના 10-10 ગામોની 100 મહિલાઓને ત્રણ મહિના સુધી 1 થી 3 ધોરણ સુધીનો અભ્યાસક્રમ શીખવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સ્ત્રી સાક્ષરત...

3 લાખ સેનેટરી નેપકીન બનાવતું જયલક્ષ્મી સખી મંડળ

જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટ...

સુરતીબેને ખુબસુરત ફુલોની ખેતી કરી

દાહોદ જિલ્લાની મહિલા ખેડૂતો ઉદ્યમી અને પ્રતિભાશાળી છે. સાતેક વર્ષ પહેલા સુરતીબેન ફકત ઘઉં, મકાઇ, જુવાર જેવા પાકોની જ ખેતી કરીને વર્ષની આવક રૂ.૧૫ થી ૨૦ હજાર હતી. રહેવા માટે માટીથી બનાવેલું કાચું મકાન હતું. ટી.વી., ફ્રીઝ તો ઠીક ઘરમાં પંખો પણ નહોતો. પતિ સેવાભાઇ સાથે ખેતી કામ કરતા હતા. બાળકોને નિયમિત શાળાએ મોકલી શકતા નહોતા. કોઇને ફોન કરવો હોય તો પણ ૧૫ ક...

ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન ઝાલોદ તાલુકામાં  ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...

4500 ખેડૂતોએ આધુનિક તાલિમ લીધી

દાહોદ જિલ્લામાં ૨.૨૪ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે. જેમાંથી અંદાજે ૯૯ ટકા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. આત્મા પ્રોજેકટના સહયોગથી  બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા, બાગાયતી ખેતી સાથે પશુપાલનને લગતી તાલીમ આપવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન ૧૬૪ ખેડૂતોને રાજય બહાર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહારાષ્ટ્રના જલગાંવ અને રાહુરી ખાતે સજ...

વાપરેલું પ્લાસ્ટીક આપો અને ભરપેટ નાસ્તો કરો, શરૂં થયું પ્લાસ્ટીક કાફે

દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે એક કિલો પ્લાસ્ટિક આપો એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. દાહોદ 16 ફેબ્રુઆરી 2020 દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેન...

આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં

ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ. હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...

શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા 55 દેશનું ચલણ મેળવી અનોખો પ્રયોગ

દાહોદ - શિક્ષકોએ 58 જેટલા ઇનોવેટર સાથે કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ, ગણિત, સામાજિક વિજ્ઞાનના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશના ચલણી નાણું - સિક્કા વિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતા. અગિયાર હજાર બાળકોએ તેની માહિતી મેળવી હતી. ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પ...

દાહોદના પોલીસ સોમાભાઇએ મલેશિયામાં એથ્લેટિક્સમાં ચાર બ્રોંઝ મેડલ મેળવ્ય...

અમદાવાદ, 27 ડિસેમ્બર 2019 મલેશિયામાં યોજાયેલી એશિયા માસ્ટર એથ્લેટિકમાં દાહોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ સોમાભાઇ હઠીલા વિજેતા બન્યા છે. દાહોદ આવ્યા સ્વાગત કરાયું હતું.  કરાવી રહ્યા છે. તેમણે એથ્લેટિક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં ૫૩ મેડલ પ્રાપ્ત કર્યા છે. દાહોદના મિલ્ખાસિંઘ તરીકે લોકો હવે ઓળખવા લાગ્યા છે. અઢી દાયકા પ...

બિમાર દીપડાને સારવાર માટે પાંજરે પૂરી પકડ્યો

દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને જાણ કરતા વનવિભાગ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વનવિભાગની પૂરી ટીમ દ્વારા નાથુદે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જ...

ઘડીયાળના કાંટા ઊંધા ફરવાના રહસ્યના આ રહ્યાં 13 કારણો

સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આદિવાસીઓની ઘડિયાળો ડાબી તરફ ફરે છે. દેશના આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. તેના આંકડાઓ તો ઊંધા છે. કાંટા ઊંધી દિશામાં ચાલે છે. ૧-૨-૩ થી ૧૨...