ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...
ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...
કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...
અમદાવાદ, 6 નવેમ્બર 2020
ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...
ખેડૂત ભાંજીભાઈ માથુકિયાએ પોતાની શોધની પેટન્ટ લેવાના બદલે કોપી કરવા છૂટ...
Farmer Bhanjibhai Mathukia allowed copying instead of patenting his invention
ગુજરાતના એક ઇનોવેટર કિસાન સામેથી કહે છે કે “મારો આઇડિયા કોપી કરો અને દેશના તમામ લોકો સુધી પહોંચાડો...” ધન્ય છે, ભાંજીભાઇ માથુકિયા ને કે જેઓ ક્યારેય સ્કૂલમાં ગયા નથી છતાં તેમની પાસે આઇઆઇએમ, આઇઆઇટી અને એન્જિનિયરીંગ કોલેજના સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટ માટે મદદ માગવા માટે જાય છે....
ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ચાર જ દિવસમાં ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવ...
વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ.
હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ ...
ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...
વર-કન્યાના ફોટા સાથેની ટપાલ ટીકીટ લગ્ન કંકોત્રી પર છપાવી લગાવી શકશો
જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020
આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવ...
રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે.
1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે.
ગુજરાત ...
ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે
રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.
નારિયેળીનો રસ ચૂસી કાળી ફૂગ પેદા કરીને ગુજરાતના બગીચાઓને ખતમ કરી રહેલી...
ગાંધીનગર, 8 ઓગસ્ટ 2020
એક વૃક્ષ પર સૌથી વધું નારિયેળ પેદા કરતાં ગુજરાતમાં કાળી ફૂગ પેદા કરતી સામાન્ય માખી કરતાં 3 ગમી મોટી સફેદ માખી ત્રાટકીને બગીચાઓ ખતમ કરી રહી છે. જેના પર કપડા ધોવાનો ભૂકો પાણીમાં નાંખી છાંટવાથી માખી ભાગે છે. નારિયેળ ફળ માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, કોરોનામાં તેનો વપરાશ વધ્યો છે. ત્યારે રોગ પ્રત...
પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો માંડ્યો, નવા નકશામાં કાશ્મીર-લદ્દાખનો સમ...
ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે.
https://twitter.com...
લોકપ્રિય ઢોલક વાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ આપવા સામાજિક માધ્યમમા...
Launches campaign on social media from Junagadh to give Padma Shri award to Popular drummer Haji Ramkdun
ગાંધીનગર, 20 જૂલાઈ 2020
મીર હાજી કાસમ – હાજી રમકડું એક એવા કલાકાર કે જેમણે ગુજરાતનું ઢોલક વાદન સમગ્ર વિશ્વ સમક્ષ લઈ ગયા છે. તે જ્યારે ઢોલ વગાડે ત્યારે જોનારા થંભી જાય છે. ઢોલના સંગતમાં આટલી તાકાત હાજીએ ભરી આપી છે. બીજો હાજી ન થાય. હાજીની થ...
ચાઈનીસ એપ ટીકટોક વિડિયોથી પતિ-પત્ની વચ્ચે થઈ રહ્યાં છે ઝડડા, જુનાગઢમાં...
જૂનાગઢ, 23 જૂન 2020
જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ.
જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢ...
140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ
ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી
ગાંધીનગર, 11 મે 2020
સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...
તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પા...
ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે.
વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 20...