અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું
ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક ...
ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે
ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...
અદાણીએ દિલ્હીમાં એક હજાર કરોડનો બંગલો રૂ.400 કરોડમાં ખરીદ્યો
અદાણી જૂથને ફક્ત 400 કરોડમાં 1000 કરોડના લ્યુટિઅન્સ ઝોનનો બંગલો મળ્યો લીધો છે. આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ઇનસોલ્વન્સી કાર્યવાહી બાદ અદાણી ગ્રૂપે એક સદી કરતા પણ વધુ જૂનો આ બે માળનો બંગલો હસ્તગત કર્યો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ ટૂંક સમયમાં નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર લક્ઝુરિયસ બંગલાના નવા માલિક બનશે. ...
કયા દેશમાં ગુજરાતની મગફળી નિકાસ થાય છે
મગફળી ઘણા અન્ય સ્થાનિક નામો જેમ કે મગફળી, ગ્રાઉન્ડ બદામ, ગૂબર વટાણા, વાંદરા બદામ, પિગ્મી બદામ અને ડુક્કર બદામ દ્વારા ઓળખાય છે. ભારત વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ભારતીય મગફળી વિવિધ જાતોમાં ઉપલબ્ધ છે: બોલ્ડ અથવા રનર, જાવા અથવા સ્પેનિશ અને રેડ નેટલ. ભારતમાં ઉત્પન્ન થતી મુખ્ય મગફળીની જાતો કદીરી -2, કદીરી -3, બીજી -1, બીજી -2, કુબેર, જીએયુ...
ઈયળ બટાટામાં રૂ.100 કરોડોનું નુકસાન કરે છે
બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળનો વર્ષોથી ત્રાસ ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 બટાટાના છોડના થડ કાપી ખાઈને બટાટાની અંદર જઈને મોટા પ્રમાણમાં ઈટળો નુકસાન કરી રહી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈટળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે. રાજ્યમાં 34 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા ...
ટીશ્યુ કલ્ચર શેરડી
ધરમપુરના આંબાતલાટ ગામના યુવા આદિવાસી ખેડૂત દીપક વાહુતની. જેણે ટીસ્યુ કલચર શેરડી રોપાની નર્સરી કરી છે. ધરમપુરના એનાર્ડે ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર ચેતનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ જીએસએફસી બરોડા તેમજ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડની પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે દીપકે આધુનિક ટીસ્યુ કલચર નર્સરી થકી લાખો રોપાનું ઉત્પાદન કર્યું છે. દીપકે ગયા...
કચ્છમાં મોટો સૂર્ય ઊર્જા પ્લાન્ટ નાંખવાનું શરૂં થયું
ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) - NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એ...
રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાય...
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉ...
મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદી અને માલની તંગીથી બંધ થવાની તૈયારી
20 Feb, 2020 સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે...
ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...
અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...
અમેરિકાના ટ્રમ્પની મુલાકાત પહેલા નિવાસીઓ વિરોધ
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2020 સરનીયા વાસના રહેવાસીઓએ પણ તેમને હાંકી કા .વાના વિરોધમાં વિરોધ વ્યક્ત કર્યો હતો, મોટેરામાં નારાજ થયા છે કે તેઓને તેમના વિસ્તારની સૌથી મોટી પાર્ટીમાં આમંત્રણ નથી અપાયું. શહેરના સરણીયા વાસ વિસ્તારના રોષે ભરાયેલા રહેવાસીઓએ ગુરુવારે તેમની શાંતિની સામે અને દિવાલો બાંધી દેવાની નોટિસ ફટકારી હોવાનો વિરોધ કર્યો હતો. લોકોનું ...
ટાટાનો કચ્છનો પ્રોજેક્ટ નિષ્ફળ
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ટાટા મુન્દ્રા કેસમાં વિશ્વ બેંકના ખાનગી હાથ, આંતરરાષ્ટ્રીય નાણાંકીય નિગમ (આઈએફસી) ની તરફેણમાં યુએસ ફેડરલ કોર્ટના ચુકાદા પર માછીમારોનું પ્રતિનિધિત્વ કરતા નાગરિક અધિકાર સંગઠનો માચીમાર અધિકાર સંઘર્ષ સંગઠન (એમએએસએસ) ની સખત પ્રતિક્રિયા છે. એડવોકેસી જૂથ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટિટેબિલીટી (સીએફએ) એ કહ્યું છે કે આઇએફસી, તેની દલીલોમા...
781 વ્હેલ શાર્ક ગુજરાતના માછીમારોએ બચાવી
વ્હેલ શાર્ક માછલીને ચરણ કુમાર, જે વ્યવસાયે મરીનબાયોલોજીસ્ટ(સમુદ્ર જીવ વિજ્ઞાની) છે, તેમણે અત્યાર સુધીમાં કુલ ૮ વ્હેલશાર્કને જીપીએસટેગલગાવ્યા છે. માછીમારોની જાળમાં ફસાયેલા ૫ જેટલા બેબી વ્હેલશાર્કનેરેસ્ક્યૂ કરીને સમુદ્રમાં છોડી છે.
હમ્પબેકવ્હેલબાલીનવ્હેલ વિશ્વની મોટી પ્રજાતિઓ પૈકીની એક છે. લાંબી પાંખો, વિશાળ છાતી અનેઅણિયાળી માથું વહેલના શરીરને એક વિ...
આદિવાસી આંદોલન સમેટી લીધું
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...
10 વર્ષ પછી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે ઘઉંની નવી જાત શોધી જે દેશમાં અ...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી...

English