નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીને જામીન મળી ગયા
અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધિકાઓ તત્વાપ્રિયા અને પ્રાણપ્રિયાને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે બંને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા, સપ્તાહમાં બે વખત પોલીસમથકમાં હાજરી આપવા, કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવા નહી સહિતની શરતો સાથે જામીન ...
સરકારે ગાંધીનગરમાં રૂ.28 કરોડનો વેરો ભર્યો નથી
૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી. જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુ...
અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા
રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...
ભરૂચમાં ઘોડી પર મગરનો હુમલો
ફૂલવાડી ગામની ખાડી કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે મગરે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂતની ઘોડી પર દિરયાની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા ઘોડીની હાલત ગંભીર છે. હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પા...
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ
સિદ્ધિ : ગુજરાત એસ.ટી. ૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2020 ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હ...
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...
કોંગ્રેસના પ્રમુખોની ઉપર 3 કાર્યકારી પ્રમુખો હશે, અહેમદ પટેલ પર લોકો હ...
ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરવા ૬ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ શરૂ કરી છે. 15 ફેબ્રુઆરી 2020 બાદ અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂં...
સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત
બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વ...
બાળ ગુનેગારો સાથે ખરાબ વર્તન – મહેસાણા બાળ ઓબ્ઝર્વેશનથી કુલ 16 બ...
રાજ્યમાં આવેલ 10 સ્વૈચ્છિક ધોરણે ચાલતા ઓબ્ઝર્વેશન હોમના સંચાલન માટે સ્વૈચ્છિક ધોરણે બાળ સંરક્ષણ મંડળ અને સરકારના હોમ સામે પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદનો પર્યાય બન્યું છે. મહેસાણાના રાધનપુર ચોકડી પાસે આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમના સંચાલક અને ગાર્ડને પુર્વતૈયારી કરી હુમલો કરી રૂમમાં પુરી 9 બાળકો 4 ફેબ્રુઆરી 2020માં ફરાર થવાની ઘટનાની ...
એસટીની કોન્ડુસ્કર ટ્રાવેલ્સની વોલ્વો બસમાં જોખમી મુસાફરી છતાં કોઈ પગલા...
સામાન્ય એસ ટીની બસમાં મુસાફરી કરવી સલામત નથી. પણ હવે એસટીએ ઊંચા ભાડેથી લીધેલી ખાનગી વોલ્વો બસ પણ સલામત નથી. ડ્રાઈવરનો મેન ફ્રંટ વિન્ડોસ્ક્રીન ગ્લાસ લેમીનેટેડ હોવા જોઈએ, તેના બદલે ટફન ગ્લાસથી જોખમ ભરી મુસાફરી ખાનગી કંપનીઓ બસ ચલાવતી હોવાનું ગંભીર ગેરરિતી તપાસમાં બહાર આવી છે. આવી કોન્ડુસ્કર ટ્રાવેલ્સની 21 બસમાં ખમી જણાઈ આવી હતી. 4 ફેબ્રુઆરી 2020ના ...
ભાજપના ભ્રષ્ટ નેતાઓ ગુજરાતની દૂધની ડેરીઓ ખતમ કરી રહ્યાં છે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2020
દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે, ગુજરાત પહેલા કર્ણાટક અને તમિલનાડુ આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે...
70 કિલો સોનું પકડાયું, 4 હજાર કિલો સોનાની દાણચોરી ?
કસ્ટમ્સે 70 કિલો સોનું જપ્ત કર્યું છે 4 ફેબ્રુઆરી, 2020 અમદાવાદ, સોનાની દાણચોરીના કેસમાં કિંગપીનને અન્ય 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોફેપોસા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાંથી 70 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જ્યારે મુસાફરોની વધુ સારી તકેદારી માટે...
19 ગામોને ગાંધીનગર શહેરમાં ભેળવવા સામે વિરોધ
કોંગ્રેસે બહાર નીકળ્યા, જીએમસીમાં ભાજપ બહુમતી સાથે ગામડાના વિલીનીકરણને પસાર કરશે ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2020 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન - ગામપા એ નાગરિક અધિકારક્ષેત્ર હેઠળના 19 ગામોને મર્જ કરવાના ઠરાવને સોમવારે મત આપવા માટે મૂક્યો ત્યારે ભારે દલીલ થઈ હતી. કાર્યક્ષેત્ર હેઠળ પહેલાથી જ ગામડાઓની સેવા કરવામાં નિષ્ફળ ગયું હોવાના આધારે આ ઠરા...
વિશ્વ કેન્સર દિવસ – ગુજરાતમાં એક વર્ષમાં કોમન કેન્સરમાં 1600 ટકા...
કોમન કેન્સરમાં વધારો
ગુજરાતમાં સામાન્ય કેન્સરના મોટાભાગના કેસો 2018 માં નોંધાયા છે
મોઢાના પોલાણના કેન્સરમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. લ્યુકેમિયામાં ત્રીજા સ્થાને અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2020 નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019 ના આંકડા મુજબ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ - સામાન્ય કેન્સરના સૌથી વધુ કેસો નોંધાયેલા રાજ...
પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ...

English