Wednesday, August 12, 2026

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 50 ફૂટ ઊંચું સરદારનું બાવલું

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર લઈ રહેલા સરદારધામ ખાતે ૫૦ ફૂટ ઉંચી અને ૧૭૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી બ્રોન્ઝ મેટલની સરદાર પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જે આજે નોઈડાથી વિશેષ વાહન દ્વારા અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. આ પ્રતિમા વિશ્વવિખ્યાત શિલ્પકાર પદ્મ વિભૂષણ રામ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જેમના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ સહિત વિશ્વમાં સ...

અમદાવાદના ભાઈ-બહેને વર્ષો સુધી સોનાના હાર ચોર્યા

અમદાવાદ - આંતરરાજ્ય ચોર ભાઈ બેન મળીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતી અને જવેલર્સોના શો રૂમમાંથી ઘણા વર્ષોથી ચોરી કરતા ભાઈ-બહેનને ઝડપી લેતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જવેલર્સોની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ હાજર કર્મચારી તથા વહેપારીને દાગીન...

હેલ્લારો’ની ૧૩ કલાકારોને ખાસ જ્યૂરી એવોર્ડ અપાયા

૬૬મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ ...

તીડના ટોળા ગાંધીનગર તરફ ધસી રહ્યાં છે

ગુજરાતમાં તીડનું આક્રમણ બહુ ખતરજનક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શક...

ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવ...

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું ...

સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો

https://youtu.be/hNp0SeCGSKE સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...

ભાજપના નેતા પબુની ધમકી છતાં રૂપાણીએ કોઈ પગલાં ન ભર્યા

દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી.  સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ...

ભાજપના સાંસદ પૂનમ જે ગટરમાં પડી ગયા, તે કૌભાંડ શું છે ?

allgujaratnews.in ગાંધીનગર : જામનગર મહાનગર પાલિકાના ભાજપના શાસક નેતાઓ કૌભાંડને ઢાંકી રહ્યાં છે. બેંકે ગટર યોજના માટે રૂ.150 કરોડની લોન તે કૌભાંડ બની ગયું હતું. માહિતી અધિકાર ચળવળકાર કલ્પેશ આશાણીએ પુરાવા એકઠા કરી કૌભાંડ કરનારા સામે પગલાં ભરવા માંગણી કરી હતી. દરિયો પ્રદૂષિત ન થાય તે માટે આઇસીઝેડએમ (ઇન્ટરગ્રેડેટ કોસ્ટલ એન્ડ મેનેજમેન્ટ) હેઠળ લોન આપી હત...

ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ અને પ્રયત્ન માટે પુરસ્કાર આપવાની જાહેરાત

એક વિશેષ પ્રકારનું સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટેનો દશ વર્ષ બાદ સૂર્યગ્રહણ  શ્રેષ્ઠ મોકો. સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવા કરાઈ અપીલ જોઈ શકાશે સૂર્યગ્રહણ આવતી ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ, ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૦૮:૦૪ થી ૧૦:૪૬ વાગ્યા દરમ્યાન કુલ ૦૨ કલાક ૪૨ મ...

ભારતના નાગરિક ન રહેવા માટે ગુજરાતમાં 14 લોકોએ મંજૂરી માંગી

ગીર સોમનાથ જિલ્લાના આકોલાળી ગામના હિન્દુ ધર્મના જ દલિત પરિવારના વર્ષ 2012માં તેમના પુત્રને લાલજી સરવૈયાને કે જેની ઉમર 27 વર્ષ હતી તેને આરોપીઓએ જીવતો સળગાવી દીધો હતો અને તે પરિવારે ઉના તાલૂકાના દેલવાડા ગામે હીજરત કરેલ હતી. આ પછી આ આકોલાલી ગામના દલિત પરિવારનું સંપૂર્ણ પુન:વસન કાયદાની જોગવાઇઓ મુજબ કરવામાં આવેલ નથી અને આ બનાવ વર્ષ 2012માં બન્યો હતો. બન...

ખુશ્બૂનો હત્યારો આઇટીઆઇમાં અભ્યાસ કરતો જય વ્યાસ

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં તળાવમાંથી ખુશ્બૂની લાશ મળી હતી, એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા વગરની ખુશ્બૂની લાશ તાડપત્રીમાં લપેટીને તલાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, તેના હાથપગ કેબલ વડે બાંધેલા હતા, શરીરના ભાગે ઇજાઓ હતી, એક લાકડા સાથે તાડપત્રી બાંધીને તેની લાશ તળાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, આ કેસમા...

શાહઆલમના તોફાનોમાં કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ આરોપી

શેહજાદખાન પઠાણનો ફોટો અમદાવાદ: શાહઆલમની હિંસા એક આયોજન પૂર્વનું ષડયંત્ર હતુ, તેના માસ્ટર માઇન્ડ છે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ અને વોર્ડ પ્રમુખ સલીમ ખાન, આ શખ્સોએ જ શાહ આલમની શાંતિ છીનવી લીધી, મુનીફ અન્સારી સહિતના કહેવાતા આ ત્રણ નેતાઓએ નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીની મંજૂરી માંગી હતી, પરંતુ અજંપાભરી સ્થિતી જોતા પોલીસમાંથી મંજ...

SP નિર્લિપ્ત રોયને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ

રાજકોટની લેડી ડોન તરીકે જાણીતી અને ક્રાઇમની દુનિયામાં જેના માથે અનેક ગુના છે તેવી સોનુ ડાંગર પોલીસ સકંજામાં આવી ગઇ છે, રાજસ્થાનની ઉદેપુરની એક હોટલમાં છુપાઇને બેઠી સોનુને ગુજરાત પોલીસે ઝડપી લીધી છે, થોડા દિવસ પહેલા તેને એક વીડિયો બનાવીને અમરેલી SP નિર્લિપ્ત રોય અને PSI જલ્પા ડોડિયાને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં તેની સામે ધમકી આપવાનો અને સરકારી ક...

રૂપાણીના રાજકીય આરોપ, શાહઆલમની હિંસા પાછળ કોંગ્રેસ

અમદાવાદ: નાગરિકતા બિલના નામે શાહઆલમમાં પોલીસને લોહી લુહાણ કરી નાખવામાં આવી, અસામાજિત તત્વોએ પુરા વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, પોલીસર્મીઓ સહિત 25 લોકો ઘાયલ થયા છે, ત્યારે આ હિંસાની પાછળ કોંગ્રેસ હોવાનો સનસનીખેજ આરોપ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે, અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા વિજય રૂપાણી કહ્યું કે ગુજરાતમાં હાલમાં શાંતિ છે, પરંતુ આ ષડય...

શાહઆલમ હિંસા, વીડિયો પોસ્ટ કરનારો મુફિસ અહેમદ અનિસ ઝડપાયો

અમદાવાદ: નાગરિકતા કાયદાના વિરોધની આડમાં શાહઆલમમાં લોકોને ભડકાવીને હિંસા કરવાનું એક ષડયંત્ર રચાયું હતુ, જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે, હવે આ કેસમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારો આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો તેના ...