Saturday, August 15, 2026

વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો  

ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી. કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...

જુનાગઢમાં ભાજપનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ભાજપા દ્વારા ૨૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ જુનાગઢ ખાતે સવારે ૧૧ કલાકે ગુજરાતની જનતાના વંદન-અભિનંદન માટે જનતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા.  વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ જિલ્લા તાલ...

૪ વર્ષ માં પંચાયતમાં ૨૩૦૬૬ નોકરી મળી, તેનાથી વધું નિવૃત્ત થયા

આ સરકારે વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૩ સુધીમાં ખાલી પડનાર અને ખાલી પડેલ જગ્યાઓ ધ્યાને લઇને ભરતી કરવા અંગે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી કેલેન્ડર અંતર્ગત છેલ્લા ૪ વર્ષ માં પંચાયત સેવા વર્ગ-૩ માં નીચે મુજબ ના સંવર્ગમાં કુલ ૨૩૦૬૬ જગ્યાઓ ભરવામાં આવેલ છે. સરકારે ભરતી તો કરી છે પણ તેનાથી નિવૃત્ત વધારે થયા છે. જે લગભગ 29 હજાર જેવા થાય છે. ...

જેતપુરમાં પ્રદુષણ કરે ઉદ્યોગો અને રૂ.2275 કરોડ પ્રજાના વપરાશે

અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગીક શુધ્ધિકરણ કરાયેલ ગંદાપાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipelineમાટે રૂ.૨૨૭૫ કરોડની સંકલિત યોજના બનાવવામાં આવેલી છે. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ અને વિશાળ યોજના છે. અન્ય રાજયોમાં આ પ્રકારની યોજના હાથ ધરાયેલ નથી. આ યોજનામાં સરકારશ્રી દ્વારાપી.પી.પી. ધોરણે સહાય આપવામાં આવશે. "ના ભૂતો ના ભવિષ્યતિ"એવી આ યોજ...

મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરો – શેખ, હાર્દિક પટે...

રાજ્‍યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી, જેથી હજયાત્રાએ જતા યાત્રીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્‍યવસ્‍થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્‌યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્‍લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી, જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧૫ મુદ્દાના અમલીકરણ...

લઘુમતી મુખ્ય પ્રધાન છતાં લઘુમતી સમાજની માટે માથાદીઠ રોજ ૨૫ પૈસાનું ખર્...

ગુજરાતમાં લઘુમતીઓની વસ્‍તી ૧૦%થી વધુ છે પરંતુ તેમના વિકાસ માટે બજેટ સ્‍પીચમાં એક શબ્‍દ પણ નાણામંત્રી દ્વારા ઉચ્‍ચારવામાં આવ્‍યો નથી, એ બતાવે છે કે ભાજપ સરકારને લઘુમતીઓના કલ્‍યાણમાં કોઈ રસ નથી. વાત વિશ્વાસની થાય છે પરંતુ વિશ્વાસ ક્‍યાંથી પડે ? તેમ અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.  રાજ્‍યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું ...

પાકિસ્તાનની ગોળીથી સહિદ થયેલા વડોદરાના મહંમદ આરીફ સફી અલી પઠાણને વિધાન...

વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો. જમ્મુના અખનુર બોર્ડર પર ફરજ પર હતો. પાકિસ્તાન તરફથી ભારે ફાઈરિંગ થયુ હતુ જેમાં આરિફને ગોળી વાગતા તે શહીદ થયો હતો. આરીફ પઠાણ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહે છે. વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, દરિયાપુર મતવિસ્‍તા...

3૧ જિલ્લામાં ૪.૭૨ કરોડ ચોમી જમીનના દબાણો વર્ષો દૂર ન થયા 

ગૌચર, ખેતી,  ધાર્મિક સહિત જમીનો પર દબાણ અમદાવાદ : ગુજરાત રાજયના ૩૧ જિલ્લાઓમાં 4.73 કરોડ ચો.મી જમીન પર ગેરકાયદે દબાણો  વર્ષોથી બોલતા હોવા છતાં તેને દૂર કરવામાં કલેક્ટરો સરેઆમ નિષ્ફળ રહ્યા છે. અમદાવાદમાં ૧,૩૩,૫૯૭૨ ચો.મી  જમીન પર ગેરકાયદે દબાણો નોંધાયા છે. સમગ્ર રાજયમાં જે જમીનો પર આ અનઅધિકૃત દબાણો અને બાંધકામો નોંધાયા છે, તેમાં ગૌચર, ખેતી, ધાર્...

અમદાવાદ કલેક્ટર દબાણો દૂર કરવામાં નિષ્ફળ, માત્ર 24 સામે પગલાં

અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં જમીન અંગેની 65 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતાં ખોટી રીતે જમીન પચાવી પાડવાની ઘટનાઓ પ્રાથમિક  તપાસમાં બહાર આવતા 24 સામે પ્રાથમિક તપાસ અહેવાલ - એફ.આઇ.આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ સૂચના આપી છે. 65 ગુનામાંથી 61નો નિકાલ કરવામાં આવ્યો હતો અને 4 કેસોમાં સમાધાન થયું હતું. અમદાવાદમાં ૧૩૩૫૯૭૨ ...

3000 કરોડ ખર્ચ છતાં હજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રૂ.૩૭ કરોડ ખર્ચ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા  રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે. ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્...

૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...

મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે

કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગ...

ગુજરાતની વડી અદાલતનો આદેશ મોલ માલિકોના ખિસ્સામાં

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા પાર્કિંગનાં ચાર્જ ન ઉઘરાવવા મામલે મહત્વનો ચૂકાદો આપ્યો હોવા છતાં શહેરનાં કેટલાંક મોલ મલ્ટીપ્લેક્સ દ્વારા આજે પણ આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આટલું ઓછું હોય એમ અમપા અને પોલીસ દ્વારા આવા મોલ મલ્ટીપ્લેક્સ સામે પગલાં ભરવાનો કોર્ટનો આદેશ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા પણ ...

ગુજરાતમાં કારખાના ધારા ભંગના પેડીંગ કેસોનો નિકાલ કરવા 42 વર્ષ જોઇશે

ગુજરાતમાં કારખાના ધારા ભંગના પડતર કેસોની સંખ્યા એટલી બઘી મોટી થઇ છે કે તમામ પેડીંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને 42 વર્ષ જોઇએ, કારણ કે કેસ નિકાલની ગતિ એટલી બઘી ધીમી છે કે તેનો સમયસર નિકાલ થઇ શકતો નથી. દર વર્ષે કારખાના ધારા ભંગના કેસોમાં ઉમેરો થતો જાય છે અને પડતર કેસો પર ધ્યાન અપાતું નથી. 2015માં કારખાના ધારાના નિયમોના ભંગના ૪૩૭૫૭ પડતર કેસો ...

ગાંધીનગરમાં કોંગ્રેસનું પતન

ગાંધીનગરના લોકો કોંગ્રેસને ચાહે છે. પણ કોંગ્રેસને લોકોની લાગણીની સહેજ પણ પડી નથી. લોકોએ બે વખત કોંગ્રેસને સંપૂર્ણ બહુમતીથી પ્રજાએ જીતાડી પણ કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદોના કારણે સત્તા ગુમાવી અને શરમજનક હદે પક્ષાંતર પણ કર્યું અને મેયર બન્યા. ફરી એક વખત કોંગ્રેસે ગાંધીનગરના પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક કે જે કોંગ્રેસની હતી તે ગુમાવી દીધી છે. જેની ...