અધિકારીઓ મુંબઈમાં નોકરી કરવા માંગે છે જે પણ કારણભૂત
મુંબઈ ખાતે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેના વડા મથક આવેલા છે. રેલવેના મોટાભાગના અધિકારીઓ મુંબઈમાં પોતાની નોકરી પૂરી કરી નાખે છે. આવા અધિકારીઓ મુંબઈથી પશ્ચિમ રેલવેના વડા મથકને અમદાવાદ ખસેડવામાં તે ઇચ્છતા નથી. 300 કરોડના બંગલામાં અધિકારીઓ રહે છે તેમને તે બંગલા છોડવા નથી. અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાએ જણાવ્યુ હતું કે, પશ્ચિમ રે...
નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ
નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...
લોકોની પર્સનલ માહિતી ભેગી કરે છે ભાજપ.
ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યો
ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું...
શામળાજી ચેક પોસ્ટ ચરસી નાકુ બની ગયું
ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી....
ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે
ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે. ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે. 2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...
રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી
20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...
હા હું નિષ્ફળ રહ્યો છું, પૂર્વ સાંસદ હરીન પાઠકની નિખાલસ કબુલાત
અમદાવાદના લોકપ્રિય નેતા હરિન પાઠક કહે છે કે, અમદાવાદને અનેક ફાયદાઓ અપાવ્યા છે. એરપોર્ટ, રેલવેની જમીન, રેલવે ડિવિઝન, ટ્રેનો, આર્મી કેમ્પસમાં જમીન જેવા કેન્દ્ર સાથેના 210થી વધું અમદાવાદના પ્રશ્નો ઉકેલી આપ્યા છે. ડી આર એમની કચેરી અસરારવામાં લાવ્યો છું, ડીવીઝનની કચેરીઓ અસારવા પછી લઈ જવામાં આવેલો છું. ડિવિઝન મેં બનાવ્યું છે, ઝોન ન આપ્યું. સરસપુરમાં રેલવ...
લાલકૃષ્ણ અડવાણી, બાજપેઈ, અમિત શાહ સહિત અમદાવાદના સાંસદો નિષ્ફળ
અમદાવાદના સાંસદો લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી બાજપેઈ, હરિન પાઠક, કિરીટ સોલંકી, પરેશ રાવલ અમદાવાદથી ચૂંટાયા હોવા છતાં તેઓ 30 વર્ષથી નિષ્ફળ રહ્યાં છે. નીતિષ કુમારે વાત કરી હતી. અટલ બિહારી બાજપેઈના વખતમાં સાબરમતી સ્ટેશન બનાવવાની ખાતરી આપી હતી. જેનું પાલન થયું નથી. ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદના સાંસદ છે. તેઓ ધારે તો ગુજરાતન...
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી રૂપાણી સરકાર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલિન યુ.પી.એ. સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છીએ. નિર્ણય આવે એ મ...
રેલવેના 6 ડિવિઝનમાંથી 4 ગુજરાતના છતાં ભાજપનો અન્યાય
અમદાવાદને રેલવે ડિવિઝન બનાવવાની માંગણી વર્ષ 2003માં સંતોષાય, જ્યારે ગુજરાતનાં ભાવનગર રેલવે ડિવિઝન અને વડોદરા ડિવિઝનના ભાગલા પાડીને અમદાવાદ અને રાજકોટ રેલવે ડિવિઝનની રચના નવેમ્બર-2003માં કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના છ ડિવિઝન હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ છ ડિવિઝનમાં કુલ 6519.36 કિમીનો રેલવે રૂટ છે....
ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યા...
ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળ...
નપાણીયા રૂપાણી પશ્ચિમ રેલવેનું વડું મથક લાવી શકતા નથી
સંપુર્ણ બહુમતિ વાળી નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હોવાથી ગુજરાતને રેલવેનું વડુ મથક મળી શકે તેમ હોવા છતાં રૂપાણી સરકાર પોતાના નેતાને દબાણ કરી શકતા નથી. કેન્દ્રમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા, પંચાયત રાજ કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને લોકસભાના 26 સાંસદો ભાજપના છે. આવી સ્પષ્ટ બહુમતી અગાઉ ક્યારેય ...
રેલવેના મથક માટે ઉકેલ શું ? મોદી કેમ મૌન
ભાજપ દ્વારા ગુજરાતમાં 2 ઓગસ્ટ 2010માં મહેસાણાનાં ભાજપના સાંસદ જયશ્રી પટેલે વડાપ્રધાન મનમોહનિંસહને લેખિત રજુઆત કરી હતી. પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવાની વર્ષોની પડતર માંગણી સ્વીકારવા માટે કહ્યું હતું. પણ હવે આ સાંસદ ભૂલી ગયા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. 303 બેઠક છે, ભાજપના વિશ્વ નેતા છે. એક નેતા હવે વિશ્વ નેતા બનવાન...
ગુજરાતમાં જીઓ ની મોનોપોલી
વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...

English