શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...
લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .
ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો .
ગ્રામ્ય જનો દ્વારા વાવેલા ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...
એક ફૂટ પાણી ક્યાં ભરાયું ? અહેવાલ આપો, નહેરા
એક ઈંચથી ઓછા વરસાદમાં કયાં એક ફૂટથી વધારે પાણી ભરાયુ?બે દિવસમાં રિપોર્ટ આપો,કમિશનર
અમદાવાદ - અમદાવાદ શહેરમાં પડેલા આ સીઝનના પાંચ ઈંચ વરસાદમાં અમદાવાદની કથળેલી પરિસ્થતિ જાયા બાદ મ્યુનિ.કમિશનરે અમદાવાદના કયા વોર્ડમાં એક ઈંચ વરસાદમાં એકફૂટથી પણ વધારે પાણી ભરાયા તેનો રિપોર્ટ બે દિવસમાં આપવા કડક આદેશ કર્યો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર,કમિશનર વિજય નહેર...
સામાન્ય બેઠકોના વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે
મેડિકલમાં ૪૭૯૦, ડેન્ટલમાં ૧૧૯૩, આયુર્વેદમાં ૧૧૮૨ અને હોમિયોપેથીમાં ૧૯૪૪ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરતાં ઓપન કેટગરીના વિદ્યાર્થીઓને બેઠકોમાં ભારે નૂકશાન થાય તેવી શકયતાં ઊભી થઈ છે. EWS લાગુ કરવામાં આવે તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓની નૂકશાન જાય તેમ હોવાછતાં આજે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. ...
રાઈડ અકસ્માતમાં 6ની ધરપકડ
કાંકરિયા એડવેન્ચર વર્લ્ડમાં ડીસ્કવર રાઈડ એક્સિડન્ટ કેસમાં મણીનગર પોલીસે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના માલિક પિતા-પુત્ર સહિત છ લોકોની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. રાઈડ તૂટી જવાથી બે લોકોના મોત તેમજ કેટલાય લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થઈ છે. પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી તૂટેલા પાર્ટસ કબ્જે કરી રાઈડના સં...
મેયર કહે છે, રાઈડ તૂટી તેની અમારી કોઈ જવાબદારી નથી
અમદાવાદના કાંકરીયા ખાતે રવિવારે રાઈડ તૂટી પડવાની બનેલી ગંભીર દુર્ઘટનામાં પણ શહેરના મેયર બિજલ પટેલે બે જવાબદારી ભર્યુ નિવેદન કરતા કહ્યુ કે, આ સમગ્ર ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની જવાબદારી બનતી નથી. આ અંગે કોઈ ચોકકસ નિતી નથી પણ આગામી સમયમાં અધિકારીઓ સાથે બેઠક કરીને નીતિ ઘડી નાંખવામાં આવશે. નૈતિક જવાબદારી સ્વિકારવાનું કૌ...
અડધી કોંગ્રેસ અમદાવાદમાં રહે છતાં અધુરી જીત
કોંગ્રેસનાં AICC ડેલિગેટ 63 સભ્યો પૈકીનાં 31 સભ્યો, કોંગ્રેસની એક્ઝિક્યુટિવ કમિટી 48 સભ્યો પૈકીનાં 11, વિશેષ આમંત્રિત 54 સભ્ય પૈકીનાં 12, કાયમી આમંત્રિત 41 સભ્ય પૈકીનાં 17 સભ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં રહે છે. ગુજરાત કોંગ્રેસનો પાયો ગ્રામ્ય વિસ્તાર છે પણ 50 ટકા હોદ્દેદારો અમદાવાદમાં રહે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 250 હોદ્દેદારો પક્ષનું સંગઠ...
માર્ગ અને મદાન વિભાગની બેદરકારીથી ઘટના બની
એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટની મજૂંરી બાદ જ એમ્યુઝ...
જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ
આખા ગુજરાતમાં રાજ્યના ખેડૂતોને નકલી અને બનાવટી દવાઓ પકડાવી દેવામાં આવે છે અને તેમને લૂંટવામાં આવે છે, 259 નમૂના ફેઇલ થયા છે
ગાંધીનગર- ગુજરાતના ખેડૂતો ખેતી પણ કેવી રીતે કરે, કેમ કે તેમને બિયારણ તો ઠીક પણ જંતુનાશક દવાઓ પણ ભેળસેળ વાળી મળી રહી છે. ખેડૂતો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો છંટકાવ કરી રહ્યાં છે તે અસલી નથી તેવું સરકારી આંકડા પરથી ...
વીજ પ્રધાન દલાલ પર હવે ભરોષો નઈ કે ?
2022 સુધીમાં 30,000 મેગાવોટ ગ્રીન એનર્જી પેદા કરાશે. સોલાર રૂફટોપ પોલિસીમાં બે લાખ પરિવારો જોડાશે, 2022 સુધીમાં આઠ લાખ પરિવારો તેમની અગાસી પર 2000 મેગાવોટ સોલાર વીજળી પેદા કરશે. ગુજરાત સરકાર આવો દાવો કરી રહી છે. પણ તેના પર લોકોને ભરોશો નથી. કારણ કે અગાઉ આવી અનેક વખત જાહેરાતો કરાઈ છે. પણ તે તમામમાં લોકો છેતરાયા છે. ગુજરાતના 3 મોટા શહેરો અને ગાંધીનગર...
નરેન્દ્ર મોદીને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?
Ashvin Patel Mahisagar
લેખક ગોધરા તોફાનો અને કચ્છની યુવતિ અંગે નરેન્દ્રર મોદી સામે આંગળી ચીંધનારા સંજીવ ભટ્ટને સજા કરવાની સાથે હવે કચ્છને પણ લોકો યાદ કરી રહ્યાં છે. નરેન્દ્ર દામોદર મોદી ને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?
(૧) કચ્છ ના લોકો ઉપર જયારે ભૂકંપ રૂપી કુદરતી આફત આવી અને કચ્છ ના લોકોને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી...
અમદાવાદ શહેરના ૨૬ વિસ્તારોમાં લોકો પ્રદુષિત પાણી પીવે છે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં બે માસની અંદર કોલેરા જેવા ચેપીરોગના કુલ ૧૬ જેટલા કેસ નોંધાયા છે.જુન માસમાં બાર કેસ અને આ માસમાં અત્યારસુધીમાં કુલ ચાર કેસ નોંધાવા પામ્યા છે.શહેરના સૈજપુર,વ†ાલ,દાણીલીમડા અને નિકોલ એમ કુલ ચાર વિસ્તારમાં એક-એક એમ ચાર કેસ કોલેરાનાન નોંધાવા પામ્યા છે.આ તરફ શહેરમાં ૨૬ વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પી રહ્યા છે.ઝાડા ઉલ્ટી,કમળા અને ...
ભાજપના નેતા દશરથ પટેલ સામે બિલ્ડીંગ કૌભાંડમાં કોઈ પગલાં ન લેવાયા
અમદાવાદ - શહેરના શિવરંજની પાસે વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલી શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દે એક વર્ષ થયું છતાં કોઈ પગલાં લેવાયા નથી. લડત સમિતિના સભ્યોએ કોમ્પલેક્ષમાં બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ જશુ પટેલ દ્વારા પાંચમાં માળે અને ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવેલા ગેરકાયદે બાં...
રાઈડમાં પછડાયેલા અપંગ દર્દીઓ કઈ રીતે જીવશે ?
15 જુલાઈ 2019, અમદાવાદ : એલજી હોસ્પિટલના આરએમઓ ડો.લક્ષ્મણ તાવિયાડના જણાવ્યા અનુસાર હાલ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. એક દર્દીને બે મહિનાનો ફ્રેક્ચરનો પાટો આવ્યા હતો પરંતુ તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. 28 દાખલ દર્દીઓ માંથી ત્રણ દર્દીઓ ગંભીર હાલત હોવાના કારણે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓ આજીવન માટે અપંગ રહેશે કે સમય જતા સા...
યોગ્ય જાળવણીના અભાવે રાઈડ દુર્ઘટના બની : મિકેનિકલ ઈજનેર
અમદાવાદ: અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે.
શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બ...

English