પાષાણયુગમાં ગુજરાતીઓ મિશ્ર જાતિના પંચરંગી હતા, 2000 વર્ષથી વિદેશી પ્રજ...
પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વસ્તી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતો હતો. તામ્રકાંસ્યયુગનો લોથલની સિંધુસંસ્કૃતિનો માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિતત્ત્વોનું સંમિશ્રણ રજૂ કરે છે. આ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતનો પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી...
ગુજરાતી કઈ જાતિ ? દીર્ઘકપાલ, આર્મેનોઇડ કે ઑસ્ટ્રોલોઇડ ?
ગુજરાતમાં સિંધુસંસ્કૃતિ અને જાતિઓ ઈ.સ. ૧૯૩પ અને ૧૯પ૩-પ૪નાં રંગપુરના ને ૧૯પ૪-પપનાં લોથલનાં ખોદકામો પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતો ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છ માર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને એઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હ...
ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે
ગુજરાતનો પ્રાગ્-ઐતિહાસિક માનવી પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ્-ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લાં સંશોધનોને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માનવું છે તો ત્યાંથી અને ...
ગરીબી મૂળ સમસ્યા, ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે
જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. તેથી પહેલું કામ ગરીબી દૂર કરવાનું કરવું જોઈએ. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. તેથી ત્યાં સુધી સરકાર ગરીબોને મફત ઘર નહીં આપે ત્યાં સુધી ગરીબી દૂર થઈ શકે તેમ નથી. 20 લાખ ઘર બનાવ...
મૂળ ગુજરાતી પ્રજા કોણ ? કોઈની પાસે જવાબ છે ?
ગુજરાતની જાતિઓના અભ્યાસની શરૂઆત ગુજરાતમાં માનવહસ્તી વિશેના મળતા જૂનમાં જૂના ઇતિહાસના સમયથી કરવામાં આવી તો અક સત્ય બહાર આવ્યું છે કે, પ્રાગ્-ઐતિહાસિક કાલ એટલે કે પાષાણયુગો, આદ્ય-ઐતિહાસિક કાલ એટલે કે તામ્રકાંસ્યયુગ અને પ્રાચીન ઐતિહાસિક કાલ એટલે લગભગ ઈ.પૂ. ૩રર થી ઈ.સ. ૧૩૦૪ સુધીનો કાલ-; આટલા લાંબા સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં આવીને વસેલી તેમજ ગુજરાતના મૂળ...
માનવ અધિકાર આયોગને વર્ષમાં પોલીસ સામે 5000 ફરિયાદો
જાહેર જનતા પોતાની કોઈપણ પ્રકારની તકલીફમાં પોલીસને સૌપ્રથમ યાદ કરે એ સ્વાભાવિક છે, પરંતુ તકલીફ જો પોલીસથી જ હોય તો સામાન્ય માણસ કોની પાસે જાય એ ગંભીર પ્રશ્ન છે. આવા સમયે સામાન્ય નાગરિક કોર્ટ અથવા માનવ અધિકાર આયોગનું શરણું લેતા હોય છે. પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથના મામલે કોર્ટે આજીવન કેદની સજા આપતા પોલીસબેડા માં સોપો પડી ગયો છે....
વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...
અમદાવાદ સ્માર્ટ સિટીના 66માંથી 26 કામ પૂરા થયા
અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અન્વયે 66 જેટલા કામો કરવાના છે જેમાં 24 કામો પૂરા થયા છે જ્યારે 42 બાકી કામો અનુસંધાને કેટલી સક્ષમ સત્તાઓ ની મંજૂરી થતા પ્રોજેક્ટ અનુસંધાને તાકીદે પૂર્ણ કરવાના છે જેની કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે લેખિતમા પૂછેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતના પ્રશ્ને શહેરી વિકાસ મ...
ખાદ્ય સામગ્રી ચકાસણી માટે ફૂડ રિસર્ચ લેબોરેટરી.
રાજ્ય ભરમાં અનેક વિસ્તારોમાં મધ્યાન ભોજન યોજના તથા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે અવાર-નવાર બહુ મોટો હોબાળો થતો હતો તેમજ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને સરકારે પણ યોગ્ય પગલાઓ લીધા હતા પરંતુ તેનાથી લોકોને સંતોષ ન હતો આખરે સરકારે ફૂડ રિસર્ચ લેબોરેટરી ઉભી કરતા લોકોમાં વિશ્વાસ પેદા થયો છે. આજે વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી ઝંખના પટેલ દ્વારા રાજ્ય સ...
15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી
અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શ...
ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબર પર, જોક કે વાસ્તવિકતા
ગુજરાતના શિક્ષણ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલાં દસ્તાવેજોમાં ગુજરાતને શિક્ષણમાં દેશનું શ્રેષ્ઠ રાજ્ય જાહેર કર્યું છે. આમ આ જોક નથી પણ સત્તાવાર વિગતો છે.
પર્ફોમન્સ ગ્રેડીંગ ઈન્ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્વના ઇન્ડીકેટરના લર્નિગ આઉટકમ્સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦ માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦મ...
ગાય નગરી ગાંધીનગર
ગુજરાતની રાજધાની ગાંધીનગર ને વાઈ ફાઈ સીટી અને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવેલ છે.વિકાસની દિશામાં હરણફાણ ભરી રહ્યુ છે તેવા પોકળ દાવાઓ સરકારશ્રી તરફથી કરવામાં આવી રહ્યા છે.પરંતુ હકીકત કાંઈ જુદીજ હોય તેવું માલુમ પડી રહ્યુ છે.રજધાનીનો રોડ,પાણી અને ગટર વ્યવસ્થા પહેલા પાટનગર યોજના R & B વિભાગ હસ્તક હતી હવે આ વ્યવસ્થામાંથી અમુક વ્યવસ્થા નગરપાલિક...
150 એન્ટિક રેર રેડિયો, ગ્રામો ફોન, તાવડી વાજુ, ચાવી વાળા ગ્રામો ફોન, ટ...
પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક સુલેમાન ભાઈ દલ રેડિયોનો ગજબ શોખ ધરાવે છે. 150 પ્રકારના જુનવાણી વાલ વાળા રેડિયો ચાલુ હાલતમાં સાચવીને રાખ્યા છે. સહિતના લગભગ દોઢસો ઉપરાંતના અને 100 વર્ષ જુના સાધનો છે. રેડિયોનું અસ્તિત્વ નથી. એફ એમ રેડિયો અને નેટ રેડિયોનો જમાનો છે ત્યારે એન્ટીક રેડિયો અહીં સચવાયા છે.
50 વર્ષ પહેલાં તેમને ઇલેક્ટ્રોનિકનો કોર્સ કરેલો હતો. ...
સરકારી ઈમારતોમાં પંખી દાણા ઝૂંબેશ શરૂ કરતાં આચાર્ય પરેશ
હિંમતનગર પોલીટેકનિક કોલેજના આચાર્ય પરેશ રાવલ કોલેજની જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક
આગવી ઝુંબેશ શરુ કરી છે. વર્ષ-૨૦૦૫માં પોલીટેકનિક કોલેજમાં ઉગાડેલ નર્મદાવનની કેટલીક ખાલી જગ્યાઓમાં
એક મણ બાજરી, જુવાર અને મકાઇનું વાવેતર કર્યું છે. પક્ષીઓના ઘટી ગયેલદાણ-પાણીને આ પ્રયાસ ધ્વારા પ્રકૃતિને કઇંક પાછુ આપી શકાય તેવી ભાવનાથી આ કામ કર્યું છે. ૧૦ ...
ગુજરાતમાં ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી – સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના
ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી ૭ સ્થળોએ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. જેમાં વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકાર...

English