Thursday, August 13, 2026

ગાંધીધામ મગફળી કાંડ બાબતે કિશાન કોંગ્રેસના સરકારને સીધા સવાલ

ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ ભાઈ આંબલીયાના સવાલો... મુખ્યમંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે.. પોલીસ કેસ કરી દીધો છે... .... તો કોને સૂચના અપાઈ..?? , ક્યારે સૂચના અપાઈ..??, ક્યારે પોલીસ કેસ થયો..?, કયા પોલીસ સ્ટેશન કેસ થયો..?, કોની સામે ફરિયાદ નોંધાઇ...?, ફરિયાદી કૌન બન્યું...?, રાજ્ય સરકાર મગફળી કાંડમા જવાબદારીથી છટકી ના શકે.. રાજ્ય સરકાર હસ...

પાટીદાર યુવાનો જેલમાં ને ભાજપના નેતાઓ સમાજના મંચ પર, આકરી ટીકા

અમદાવાદ ખાતે 23 જૂન 2019માં સરદારધામ કેળવણી મંડળ દ્વારા યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. સત્રના પ્રારંભ સમારંભ અને સિવિલ સર્વિસ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં પાટીદાર સમાજના નેતાઓને મહત્વનું સ્થાન આપવાના બદલે ભાજપના રાજકારણીઓને બોલાવાતાં અને અન્ય કોઈ પક્ષના નેતાઓને ન બોલાવાતાં પાટીદાર સમાજમાં કેળવણી ધામની પક્ષપાતી નીતિનો અંદ...

મુખ્ય પ્રધાનનો દાવો ખોટો એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન કે જીપીએસ નથ...

એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની...

બોર કૂવામાં પડી જતાં બાળકોને બચાવતો રોબોટ ગુજરાતના ઈજનેરે વિકસાવ્યો

તસવીરો - દિલીપ જીરૂકા રાજુલાના ગરીબ ખેડૂત પુત્ર ઈજનેર દીકરા  મહેશ ઉકાભાઈ આહીરે  બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે. બોરવેલના તળિયા સુધી જઈ શકતાં રોબોટના બહારના સ્ક્રીન પર જોઈ શકાય એવા અંદર કેમેરા પણ છે. બાળકની હલન ચલન જોઈને બાળકને બહાર કાઢી શકાય છ...

100 કરોડની જમીન પર વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન બનશે 

વડોદરા શહેરનો પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં રૂા. ૮.૧૮ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે. ગૃહ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા ...

ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી...

દિલીપ પટેલ ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જ...

ગુજરાતની જેલોમાં કેદીઓ આત્મહત્યા કેમ કરી રહ્યાં છે ?

જે દિવસે ગૃહ રાજ્ય પ્રધાને મુલાકાત લીધી તે જ દિવસે કેદીએ આત્મહત્યા કરી ગુજરાતમાં વર્ષે 40થી 50 કેદીઓ મોતને ભેટે છે અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિસનગર તાલુકાના ઉદલપુર ગામના પત્નીની હત્યાના ગુનામાં કાયમી સજા ભોગવતાં 34 વર્ષના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોરએ કેન્ટિન પાસે વૃક્ષ પાછળ છુપાઈને ટ્રક આવતાં નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. રાણીપ પોલીસે...

સ્કૂલ વર્ધી વાનમાં સરકારે નીચી મુંડીએ શરતો સ્વિકારી બાળકોનું જીવન જોખમ...

છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન, રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે સરકારે બેઠક યોજી હતી. હવે 12ના બદલે 14 બાળકોને સ્કુલ વાનમાં ભરવાની માંગણી ભજપ સરકારી સ્વિકારવી પડી છે. આમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા, ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મ...

ગુટખા પર પ્રતિબંધ મૂકાતા ગુજરાતમાં ઈ સીગારેટ પિનારા વધ્યા

ગુજરાતમાં પાન મસાલા અને તમાકૂ પર પ્રતિબંધ મૂકાતા લોકોએ ઈ-સિગારેટનું સેવન અપનાવ્યું છે. તેથી સરકાર ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. ઈ-સિગારેટથી થનારા નુકસાનને ધ્યાનમાં લઈ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટીવ વિભાગ વહેલી તકે રાજ્ય સરકારને તેના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પણ બંધી લાવવાનો પ્રસ્તાવ મોકલશે. એકવાર રાજ્ય સરકારની સંમતિ મળ્યા બા...

પીજીમાં સફાઈ કરનારી યુવતી સાથે છેડતી કરનાર પકડાયો

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલી યુવતીની છેડતી સંદર્ભે 4 દિવસ પછી એફ.આઇ.આર. દાખલ કરાઇ છે. હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી. ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ અજાણી વ્યક્તિએ તેનો લાભ લઇને યુવતીની છેડતી...

400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, ...

ગાંધીનગર : ધારાસભ્યોને પેન્શન આપવાનો મુદ્દો ગુજરાતમાં હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની ૨૪મી સામાન્ય સભા ગાંધીનહરમાં મળી તેમાં ફરી એક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પેન્શન વધારાની સરકાર સમક્ષ માંગણી પડતર છે તેનો અમલ કરવામાં આવે. પણ સરકાર પેન્શન માટે વિલંબ કરી રહી છે. પ્રક્રિયા લંબાવવાના બદલે તેની જાહેરાત કરી ...

રાજ્યસભાની અમિત શાહના સ્થાને થનારી ચૂંટણી અંગે સુપ્રિમ કોર્ટમાં શું થય...

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી મામલે ચૂંટણી પંચે અલગ અલગ ચૂંટણી યોજવાનાં કરેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી ગુજરાત કોંગ્રેસની અરજીની બુધવારે 19 જૂન 2019ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણીના અલગ અલગ મતદાન મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણીપંચને નોટિસ - કોંગ્રેસની અરજી પર મોકલી નોટિસ - મંગળવારે વધુ સુ...

વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંત...

ફેસબુક પર ગે સંબંધો વિકસાવવા તે કંઈ ખોટું નથી : માનવેન્દ્રસિંહ ગોહેલ

સોશિયલ મિડિયા પર સજાતિય સબંધોની ઓળખ આપીને મિત્રતા કેળવવા માટે નવો ટ્રેન્ડ શરૂં થયો છે. જેમાં હજારો લોકો આ રીતે ઓળખાણ વધારીને શારીરિક અકુદરતી સંબંધો કેળવી રહ્યાં છે. જે અંગે નિષ્ણાંતો શું કરી રહ્યાં છે તે પત્રકાર સંજય દવેએ વિષય નિષ્ણાંતો સાથે વાત કરી ત્યારે તેઓ શું કહે છે જાણો. દુનિયામાં જાણીતા ગુજરાતના "ગે" માનવેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, "ગે" ન...

ગાયને બચાવવા સરપંચે સિંહને ધોકાથી ભગાડ્યો

અમરેલી જિલ્લામાં સાવજો ની સંખ્યા માં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે સાવજો ની રંજાડ પણ હાલ જિલ્લા ભરમાં વરતાઈ રહી છે સાવજો ગમે ત્યારે ગમે તે ગામ માં ઘુસી પાલતુ અને કિંમતી પશુ ઓ ના મારણ કરી રહ્યા છે ત્યારે ખામ્ભા તાલુકા ના બારમણ ગામે વહેલી સવાર ના ગામ માં જ આવેલ ગૌ શાળા ની પંદર ફૂટ ઊંચી દીવાલ ટપી ને  અંદર ઘુસ્યા હતા અને ગાયો ના ધણ વાંહે શિકાર...