Thursday, August 13, 2026

ભ્રષ્ટાચારથી સરકારને એક જ કેસમાં રૂ.190 કરોડનું નુકસાન બાદ રાજ્યભરમાં ...

સમા-વેમાલી અને આલમગીરની જમીનોમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂ.190 કરોડનું આર્થિક નુકશાન વુડા અને ટી.પી.ઓ. કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું. વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(વુડા)ના બે અધિકારીઓ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા માટે રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વુડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની એક પછી એક...

રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ

બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ...

નામશેષ થતી ઉડતી ખિસકોલીના બચાવવા સરકાર તૈયાર નથી

અરૂણાચલપ્રદૃેશનાં જંગલોમાં 1981માં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખિસકોલીની એક પ્રજાતિ જોવા મળી હતી. 38 વર્ષ પછી વાઈલ્ડલાઈફ વિજ્ઞાનીઓ ગુમ થયેલી ઉડતી નામડાફા ઉડતી ખિસકોલીને નામડાફા નેશનલ પાર્કના મેસુઆ ફેરા જંગલોમાં શોધવા નિકળ્યા છે. નિશાચર ખિસકોલી માટે વિજ્ઞાનીઓ શોધખોળ કરી રહ્યાં છે પણ ગુજરાતમાં આવી જ એક ઉડતી ખિસકોલી લુપ્ત થવાને આરે છે, તેમ છતાં તે અંગ...

નોન આલ્કોહોલિક બિયર વેચતી દુકાનો બંધ કરી પણ વેચાણ વધ્યું

નર્મદામાં નોન આલ્કોહોલિક બિયર વેચતી 3 દુકાનો પર પોલીસે દરોડો પાડી બંધ કરાવી હતી. સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પુતળું કેવડિયા ખાતે બન્યા બાદ અહીં આલ્કોહોલનું પ્રમાણ વધ્યું છે. લોકો એવું માનવા લાગ્યા છે કે,  સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરશે. તેથી દરેક સ્થળે નોન આલ્કોહોલિક બિયર શોપ્સ ખુલી ગઇ છે. તેથી દરોડો પાડીને બિયારોના પણ સેમ્પલ લઇને લેબોર...

જ્યાં અયોધ્યાના રાજા રામ શબરીને ત્યાં જમવા ગયા ત્યાં ભૂગર્ભમાં ધડાકા ક...

ડાંગના સુબિર તાલુકાના પૂર્ણા નદીના કિનારા શબરી ધામ નજીક ધડાકો થયો હતો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પંપા સરોવર પાસે રહસ્યમય ધડાકો થવાની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નદીના પરિસરમાં ઘડાકાભેર પત્થરો ઉડ્યા હતા. વજનદાર પથ્થરો તૂટી ગયા હતા. જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. ધડાકો શેનો છે તેની તપાસ થ...

વડાપ્રધાનના શહેર વડનગરમાં 300 લોકો સાથે રૂ.7કરોડની છેતરપીંડી

એકના ડબલ કરવાનું કહી વડાપ્રધાનના શહેર વડનગર અને મહેસાણામાં 300 ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરિંપડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોની ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વાઈરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને જીતેન્દ્રએ થાપણદારોને ધમકી આપી છે જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે. મેં તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા ...

રૂપાણી બોલે છે પણ કરતાં નથી, ગુજરાતના લોકોને લૂંટનારાઓ ફરાર

વિવિધ મંડળીઓ, સંસ્થાઓ અને બેંકોમાં બચત યોજાનાઓના નામે ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો આપીને ગુજરાતમાંથી કરોડો રૂપિયા એકઠા કરીને સનસાઈન ગૃપની ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. 2017થી આ ટોળકી સક્રિય હોવા છતાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા દ્વારા કોઈ જ તકેદારી ન રાખવામાં આવતા લોકોની સાથે છેતરપીંડી થઈ છે. રોકાણકારોને છેતરતી ટોળકીઓની મિલકતો જપ્ત કર...

અમિત શાહ અને નિર્મલા સિતારામન પ્રધાનોની સમિતિઓમાં છવાયા, બીજા બાજુ પર

કેન્દ્ર સરકારે પ્રધાન મંડળીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. 8 મહત્વની સમિતિઓમાં અમિત શાહ તમામ સમિતિઓમાં છે અને નિર્મલા સિતારમન 7 સમિતિઓમાં મૂકવામાં આવ્યા છે. ભાજપના બીજા નેતાઓને બાજુ પર રાખી દેવાયા છે. જેમાં પ્રધાન મંડળની નિમણૂક કરવા માટેની સમિતિ, આવાસ માટેની પ્રધાનમંડળીય સમિતિ, આર્થિક બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ, સંસદીય બાબતો પર પ્રધાનમંડળીય સમિ...

વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ 4.6 ટકા છે. જે વધારીને 15 ટકા સુધી લઇ જવાશે. અમદાવાદનું ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે. એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમપા કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું છે. ગયા એપ્રિલમાં જાહેર કરેલું કે 1.50 લાખ વ...

અમદાવાદમાં 50 ઈ રીક્ષા શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરશે

વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતીજાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે. સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. ESL અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વચનનોની લહાણી કરી હત...

અનામત આંદોલનની સફળતા, 18 હજાર ગરીબ સવર્ણ વિદ્યાર્થી દીઠ રૂ.12 હજારની ફ...

બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ લાભાર્થી-વિદ્યાર્થીઓને રૂા. ૭૨ કરોડની સહાય ચૂકવાઇ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત ૧૮,૩૩૪ જેટલા લાભાર્થી-વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ થકી રૂા. ૭૨ કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં ભોજન સહાયની ૧૪,૬૫૧, ટ્યુશનની ૧,૪૩૦, કોચિંગ સહાયની ૫૦૪ અને સ્‍પર્...

ગુજરાતમાં હવાના પ્રદુણથી 2 લાખ લોકોના મોત થતાં ઉદ્યોગ માટે નવી નીતિ જા...

ગુજરાતમાં દરિયા કાંઠો અને જંગલોને બાદ કરતાં 90 ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે, જે ફેફસાના કેન્સર, અસ્થમા અને હ્રદયની બિમારી જેવી આરોગ્યની સમસ્યાઓ વધી છે. જેના માટે ગુજરાત સરકાર, ગુજરાતના ઉદ્યોગો, વાહન ચલાવતાં લોકો, રોડ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સત્તાવાળા જવાબદાર છે. તેથી સરકારને ફરજ પડી છે કે ઉદ્યોગ માટે નવી નીતિ લાવવી. ...

સાબરમતી તારા ગંદા પાણી, રૂપાણી પણ શુદ્ધ નહીં કરી શકે

અમદાવાદ શહેરની તમામ ગટરોમાંથી આવતા પાણીની ટર્શીયરી ટ્રીટમેન્ટ થયા પછી જ આ પાણી નદીમાં છોડવું જોઈએ. સાબરમતી નદીના શુદ્ધિકરણ પેટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વ્યય કર્યો છે. ખારીકટ કેનાલની તાજેતરની શુદ્ધિકરણ માટે ખર્ચેલ કરોડો રૂપિયા એનું તાજું જ ઉદાહરણ છે. શુદ્ધિકરણ કર્યાના બીજા જ દિવસથી કેમિકલયુક્ત પાણી વહેવાનું શરુ થઇ ગયું હતું. એ નાટક કર્યા બાદ હવે મ...

આ ચોમાસામાં નર્મદા બંધ પૂરો ભરાઈ જશે, તો પણ 53 હજાર વિસ્થાપિત લોકોને સ...

નર્મદા ખીણના વિકાસ અને પુનર્વસન પ્રધાન સુરેન્દ્રસિંહ બગલેના દાવામાં જણાવાયું છે કે મધ્ય પ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોને ફરીથી સ્થાપિત કરવા માટે તમામ 83 પુનર્વસન સ્થળોને 20 મી જૂન સુધી બધી સુવિધાઓ આપવામાં આપવાનું અશક્ય છે, નર્મદા બચાવો આંદોલન દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે. પુનર્વસન સ્થળો પર સુવિધાઓનો અભાવ એ તમામ અદાલતોના હુકમોનુ...

વાસણામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં સરકારની ૧૯૬૪ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેના પર ૨૪ જેટલા રહેણાકના દબાણો તેમજ પાંચ કોમર્શિયલ દબાણો હતા. આ દબાણો દુર કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા  પીટીશનના આધારે ગુજરાત હાઇકોર્ટે સમય મર્યાદામાં આ દબાણો દુર કરવા સુચના આપી હતી જે આજે દુર કરવામાં આવ્યા હતા. અંદાજીત ૨૧.૨૫ કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્ય...