નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં
સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...
ગુજરાતની ચૂંટણીની જેમ ઓસ્ટ્રેલિયામાં અદાણી સામે ચૂંટણીમાં વિરોધ
ફોર્બ્સના 100 ભારતીય ધનવાનોની યાદીમાં ગૌતમ અદાણીએ 11 અબજ ડૉલર સાથે દસમું સ્થાન ધરાવે છે. દુનિયાના જાણીતા ગુજરાતી વ્યાપારી ગૌતમ અદાણીના ગ્રુપ સામે ગુજરાત, ભારત અને વિદેશમાં સતત વિરોધ થતો આવ્યો છે. આટલો વિરોધ અગાઉ ક્યારેય ગુજરાતના ઉદ્યોગપતિનો થયો નથી. મોદી અદાણી ભાઈ ભાઈના નારા સાથે વિપક્ષ કોંગ્રેસ પણ અનેક વખત વિરોધ દર્શાવી ચુકી છે. મોદી સરકાર અદાણીની...
સુરતમાં મકાન તુટી પડ્યું, રાજ્યમાં 50 હજાર જોખમી મકાનો
સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનું બિલ્ડીંગ જર્જરીત હાલમાં હતુ અને રાત્રે 1 વાગ્યે બિલ્ડીંગ નમી પડયુ બાદમાં વહેલી સવારે ધરાશાયી થઇ ગયું હતુ. જેથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. બિલ્ડીંગ નમવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. બચાવ કામગીરી ચાલુ કરી હતી. તમામ 11 પરિવારના 30 જેટલા ર...
વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે
દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અ...
ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં કેવા ર...
મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...
પીપાવાવમાં ચેરના વૃક્ષોના જંગલ કોણ સાફ કરી રહ્યું છે ?
2005 થી 2017 સુધીમાં દોઢ લાખ જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. 2016માં આ સ્થળે કંપની દ્રારા કામગીરી કરવાના કારણે 40 હજાર જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. પીપાવાવ, વિકટર ગામ ખાતે ઓમ સાઇ નેવીગેશન દ્વારા બનાવવામાં આવેલા પોર્ટ માટે મોટા પ્રમાણમાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું રાજુલા તાલુકાના દરિયા...
6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જી...
રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા મ...
ઉનાળો આવતાં રીંછના હુમલા વધી ગયા
ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના અમીરગઢ નજીકના જાસોર રીંછ અભયારણ્યમાં અમીરગઢ અને દાંતા તાલુકાના જંગલ વિસ્તારોમાં 120 નર-માદા રીંછ છે. વિશ્વમાં રીંછ સામાન્ય રીતે માંસાહારી પ્રાણી છે, પરંતુ ગુજરાતમાં તે પૂરું માંસાહારી નથી. બનાસકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વિહરતા રીંછ ઉધઈ, કીડી મકોડા અને જંગલી પેદાશો ખાય છે. જેસોર અભયારણ્યમાં 75 રીંછ છે. આ અભય...
ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનુ...
પુત્રએ ગેંગવોર શરૂ કર્યું તે શહેરના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડ...
પોરબંદર નજીકના ગેંગવોર માટે જાણીતા કુતીયાણામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયા છે. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનું કુતીયાણા શહેર ગેંગ વોરના પ્રતાપે કાયમ બદનામ થતું આવ્યું છે. કુતીયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો 23 હજાર મતની સરસાઈથી વિજય થયો હતો...
પોરબંદરમાં ફરી એક વખત રાજકીય ગેંગવોર શરૂં
ગેંગવોર માટે જાણીતા પોરબંદર અને કુતિયાણામાં ફરી એક વખત ફાયરિંગ થયું છે. કુતિયાણા નગર પાલિકાના એનસીપીના સભ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અસ્લમ ખોખરના પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના ઘાયલ 3 સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અસ્લમ ખોખરની કુતિયાણા બાયપાસ રોડ પર નોનવેઝની દુકાન આવેલી છે અને અહીં રાતના સમયે 3 ગાડીઓમાં 15 જેટ...
પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી
ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને...
પારુલ યુનિવર્સિટીએ કૃષિના અભ્યાસક્રમ ગેરકાયદે ચાલુ કરી દીધા
રાજ્યમાં આવેલ રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટીકલ્ચર) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં સરકારની જાણમાં શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડ...
તમામ ધર્મના સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવા વડી અદ...
મુજાહીદ નફીસ દગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને જ પ્રજાના વેરાના પૈસાથી લાભ આપવામાં આવતો હોવા સામે વાંધો ઉઠાવી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજીનો ચૂકાદામાં તમામ ધર્મના પવિત્ર સ્થાનોને લાભો આપવા આદેશ કર્યો છે. ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ તથ...
ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી
તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂ...

English