સૌરાષ્ટ્રની 7 બેઠકમાંથી કોંગ્રેસને 3 અને ભાજપને 2 મળશે
2014માં કોંગ્રેસ કરતા 23 ટકા વધુ મતો સાથે ભાજપે સાતે સાત બેઠક જીતી હતી. પરંતુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિષ્ફળ શાસનના કારણે 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપનું વિધાનસભામાં ધોવાણ થયું હતું. 2017માં ભાજપને 46.8 ટકા અને કોંગ્રેસને 46.3 ટકા મત મળ્યા હતા. તેથી વિધાનસભાના 49 ધારાસભ્યોમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા હતા. ભાજપે મ...
પરથી ભટોળ મજબૂત બન્યા બહુજન સમાજ પાક્ષ બનાસકાંઠામાંથી ખસી ગયો
બનાસકાંઠા લોકસભાના બહુજન સમાજ પાર્ટી-બીએસપીના તેજા નેથી રબારી નામના ઉમેદવાર છે. તેઓ ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ઉમેદવારી બાજુ પર મૂકીને પક્ષપલટો કરીને યુદ્ધમાં હથિયાર હેઠા મુકી દીધા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે તુરંત પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથી...
ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત – જીજ્ઞેશ
વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, 2019ની ચૂંટણી દેશમાં મનુવાદી અને ફાસીવાદી તાકાતો સામેની આ લડાઈ છે. ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત જેવા શબ્દો ઉચારતા તાલુકામાં વિવાદ ઉભો થયો હતો જ્યારે મીડિયાને આડે હાથ લઈ બિકાઉ કહ્યા હતા. આમ તેઓ ઉમેદવારના સમર્થનમાં વડગામની સભામાં મેવાણી ભાષાની મર્યાદા ચુક્યા હતા. પાટણ બેઠકના કોંગ્રેસના ઉમ...
ગલુડિયાની સારવાર કરતા પુત્રી-માતાને સ્વામિનારયણ મંદિરના પૂજારીએ માર્યા...
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિત 7 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રીએ તેમને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગલુડિયાઓ બીમાર હોવાના કારણે એક માતા અને પુત્રી ગલુડિયાની સારવાર કરવા માટે મંદિરના પરીસરમાં ગયા હતા. ત્યારે મંદિરના સિક્યોરિટીએ માતા-પુત...
ભાજપના મહામંત્રી કે સી પટેલને ભાગી જવું પડ્યું
ભાજપના મહામંત્રી કે સી પટેલની પાછળ ગામ લોકો દોડ્યા હતા અને તેથી તેમણે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કે સી પટેલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેઓ જ્યારથી આશા પટેલનું પક્ષાંતર કરાવીને કોંગ્રેસથી ભાજપમાં લાવ્યા છે ત્યારથી તેઓ રોષનો ભોગ બની રહ્યા છે. પાટણમાં ભાજપના હોદ્દેદારોએ ગામ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, નેતાઓના આગમન સાથે ...
નકલી જીરુંનો વધતો વેપાર ગુજરાતને ફટકો મારશે
મસાલા બજાર ઊંઝા નજીક રાજસ્થાનમાં એક વર્ષથી નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ છે. 5 ટકાના ભાવે નકલી માલ તે બનાવવામાં ફસ્તાદ છે. નકલી જીરૂ બનાવીને ગુજરાતના વેપારીઓને વેચતો હતો. ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરું બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. રાજસ્થાનના આબુરોડ ખાતે એકલિંગજી મંદિર પાછળ આવેલી તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખેતરમાં નકલી જીરુંની ફેકટર...
કૃષ્ણના લગ્ન જ્યાં દર વર્ષે થાય છે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના માધવપુર-ઘેડ ખાતે પ્રખ્યાત માધવપુરના મેળો 14મી એપ્રિલ, 2019 થી તા. 18મી એપ્રિલ, 2019 દરમિયાન 5 દિવસ માટે યોજવામાં આવ્યો છે. ચૈત્ર માસમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રુકામનીજીના વિવાહ થયા હતા. ભગવાનની ફુલેકા યાત્રા નિકળે છે. માધવરાયજીનો વરઘોડો નિકળી ચૉરી મંડપમાં પહોંચશે અને રાત્રે ભગવાન અને રુક્મણીજીના લગ્નની વિધિ ...
કમોસમી વરસાદ અને બરફે ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું નુકસાન કર્યું
ડીસામાં ત્રણ ઇંચ વ્યાસના 200 ગ્રામ વજનના કરા પડતાં વાહનો, મસાલા પાક, અને શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. રસ્તા પર બરફની ચાદર બની જતાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ટેટી, તળબુચ, જીરુંને ભારે નુકસાન થયાના કૃષિ વિભાગના અહેવાલો છે. ખેતરમાં તૈયાર થયેલી ટેટી ફૂટી ગઈ હતી. ટેટીમાં રૂ.350થી રૂ.450 કરોડનું નુકસાન થયું છે. ખેડૂતોને રૂ.1લાખથી ...
રૂપાલાની સભામાં પૈસા આપતાં પકડાયાલા સામે પોલીસ ફરિયાદ
પાટણ લોકસભા બેઠકના કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તાણા ગામે ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરી બાઈક સવારોને પૈસા વહેંચવા બાબતે તાલુકા પંચાયત પ્રતિનિધિ હંસપુરી ભેમપુરી ગૌસ્વામી સામે થરા પોલીસ મથકમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. 9 એપ્રિલ 2019માં ભાજપના નેતા અને કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા પછી તાલુકા પંચાયત ડેલીગે...
કચ્છમાં લાલ દાડમ મેળવવા મીનલર વોટરથી ખેતી ફળી
કચ્છના માંડવી તાલુકાના બિદડ ગામના ખેડૂત ભવાનજી ભાણજી પટેલે બળદ કોસથી સીંચાઈ શરૂ કરીને પછી મોટર અને હવે સબમર્સીબલ પંપ દ્વારા સીંચાઈ કરી હતી. તેમણે સીંદુરી જાતના દાડમનું વાવેતર કર્યું હતું. જેમાં ટપક સીંચાઈ કરતાં હતા. દાડમને શુધ્ધ પાણી મળી રહે તે માટે તેમણે ફિલ્ટર પ્લાંટ પણ નાંખ્યો છે. આધુનિક દવાનો પંપ પાણ જાતે બનાવ્યો છે. જેના દ્વારા ખેતીમાં તે જંતુ...
જીજ્ઞેશ મેવાણીનો જાદુ, તેના મતદારો પણ અપક્ષમય બની ગયા
બનાસકાંઠાના વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી સભામાં કે પ્રચારમાં મતદારો અપક્ષ બની ગયા છે. અહીં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ચૂંટાયા બાદ લોકો પણ હવે ભાજપ કે કોંગ્રેસની સાભા કે રેલીમાં જવાનો ઉત્સાહ ન બતાવીને પોતે અપક્ષ બની ગયા હોવાના સંકેતો આપી દીધા છે. ભાજપ – કોંગ્રેસ દ્વારા વડગામના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ લેતા નથી. તેઓ લોકોની નારાજગી...
મોરબીમાં ભાજપ સામે પૂર આવતાં ઉર્જા પ્રધાન દલાલ દોડ્યા
કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...
મોરબી ભાજપના વિરોધમાં જતાં ઊર્જા પ્રધાન સૌરભ દલાલ દોડી ગયા
કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...
ગુજરાતમાં દર વર્ષે એપ્રિલમાં બરફવર્ષા થવા લાગી, 200 ગ્રામ વજનના કરા પડ...
એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ કમોસમનો વરસાદ પડતાં ખેડૂતો પર ફરી આફત આવી છે. તેમાં ઉત્તર ગુજરાતના ડિસા અને આસપાસના વિસ્તારમાં 200 ગ્રમના વજનના કરા પડતાં મોટરકારના કાચ અને અનેક માણસોના માથા પર ઈજા કરી હતી.કરા સાથે વરસાદ પડતાં તલ, બાજરી, જીરુ, કેરી સહિતના પાકોને અસર થઈ હતી. કચ્છમાં પણ કરા પડ્યા હતા. ગુજરાતમાં દર વર્ષે એપ્રિલમાં હવે બરફ પડવા લાગ્યો...
નર્મદા દેવી દરિયાની ખાડી બની, ખારું પાણી ફરીવળ્યુ, ખેતી પાયમાલ
‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ તા. 12-4-2019ના રોજ ઈ-મેઈલ અને સ્પીડ પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિવિધ 14 મુખ્ય અધિકરીઓને નોટીસ મોકલી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એક સમિતી બનાવીને ઓછામાં ઓછા 10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે , તેનો અભ્યાસ કરી તુરંત અહેવાલ જાહેર કરીને પગલાં ભરવ...

English