Tuesday, August 11, 2026

સુરતની હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપની પ્રદુષણના કારણે તાળા મરાયા

સુરતના ઓલપાડમાં આવેલી હિન્દુસ્તાન સાઈનાઈડ કેમિકલ કંપનીને GPCB દ્વારા બંધ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા GPCB અધિકારીને કંપનીની આસપાસના ગામના લોકોએ જણાવ્યું હતું કે, આ કંપની દ્વારા કેમિકલના બગાડને કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ગામડાઓમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે GPCBએ આ કંપનીને નોટીસ પાઠવવામાં આવી હતી. આ નોટીસ બાદ પણ કંપની દ્વારા સાઈનાઇડના ઝેરી કચરાન...

રાજકોટ એરપોર્ટના 200 જમીન કૌભાંડમાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્ય...

ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે 52 દિવસથી ભાગતાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરની અદાલતમાં તેને રજુ કરવામાં આવ્યો છે. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં કરોડો રૂપિયાની 800 એકર સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના કૌભા...

શનિના વલયો કચ્છમાં દિવસે જોવા મળ્યા

વહેલી સવારે પૂર્વ દિશામાં અવકાશી ગ્રહોની પરેડ ચાલુ છે. જેમાં મંગળ સિવાયના નરી આંખે દેખાતા બધા ગ્રહો ગુરુ, શનિ, શુક્ર અને બુધ હાજરી પુરાવી રહ્યા છે. આ બધાની સાથે જ્યારે ચંદ્ર સામેલ થાય ત્યારે તે નઝારાને માણ્યા વગર ખગોળ શોખીનો કેમ રહી શકે? સ્ટારગેઝીંગ ઈન્ડિયા દ્રારા આવા નઝારાને ટેલિસ્કોપ દ્રારા અવલોકનનો કાર્યક્રમ સવારના 5.30 કલાકથી ભુજના લેકવ્યુ ખાત...

દેના ગુજરાત ગ્રામીણ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ભેળવી દેવાઈ, ...

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને દેના ગુજરાત ગ્રામીણ બેન્કના એકીકરણથી ગુજરાતના ૨૨ જિલ્લામાં બેંક કાર્યરત થશે નાણાં મંત્રાલય દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ની અધિસુચના દ્વારા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અને દેના ગુજરાત ગ્રામીણ બેન્કના એકીકરણને મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત નવી બેન્ક ૧ એપ્રિલ, ૨૦૧૯ થી બરોડા ગુજરાત ગ્રામીણ ...

માલ અને સેવા વેરામાં 88 કરોડની ખોટી ઈનપુટમાં કુશળ કંપનીનાં સંદીપ અગ્રવ...

સીજીએસટી અમદાવાદ દક્ષિણની કચેરી દ્વારા બનાવટી બિલો બનાવી જીએસટીની ખોટી ટેક્સ ક્રેડિટ માટે ચાલી રહેલા રેકેટનો પર્દાફાશ સેન્ટ્રલ જીએસટી અમદાવાદ સાઉથ કમિશનરેટની નિવારણાત્મક પાંખે બોગસ-બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં જીએસટીની ચૂકવણી નહીં કરીને ગેરલાયક ઇનપુટ ટેક્સ ક્રેડિટની મોટી રકમનો ગોટાળો બહાર આવ્યો છે. મેસર્સ કુશલ લિ...

મહેસાણા ડેરીના છૂટક દૂધ વિતરકો 10 ફેટના બદલે 6 ફેટ આપી લૂંટે છે

દૂધસાગર ડેરી મહેસાણાની 1300 દૂધ મંડળીઓ છે. દૂધ સાગર ડેરીએ અમુલ સાથે મર્જ કર્યું છે. તો બીજી બાજુ દૂધ મંડળીઓમાંથી ગ્રાહકોને જે છૂટક દૂધ વેચવામાં આવે છે એમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. છૂટક વેચવામાં આવતું દૂધ 10 ફેટ નું હોતું નથી. 6 કે 7 ફેટ સુધી જ હોય છે. પરંતુ એ દૂધને10 ફેટના ભાવે ગ્રાહકોને વેચવામાં આવે છે. કેટલાક દૂધ મંડળીના સંચાલકોને ગેરર...

દાનહમાં ડેલકર અપક્ષ ઊભા રહેતાં ચોપાંખીયો જંગ ભાજપને ભારે પડશે

ગુજરાતની સરહદે આવેલા દાદરા-નગર હવેલી (દાનહ)ની લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધી છ મુદતથી સાંસદ રહેલા મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ સાથે છેડો ફાડી મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ જંગ રોમાંચક બની રહેશે. કેન્દ્ર સાથે દાદરા નગર હવેલી હવેલીમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. બેઠક સામાન્ય હોવા છતાં અહીં આદિવાસી સમાજના જ ઉમે...

ભૂપેન્દ્ર ચુડાસમા અને પંચમહાલના ઉમેદવારની કાર બંધ પડતા છોભીલા પડી ગયા

પંચમહાલ લોકસભામાં ગોધરામાં રોડ-શો યોજી ફોર્મ ભરવા જતા ભાજપના આયાતી ઉમેદવાર રતનસિંહ રાઠોડની કાર રસ્તામાં જ ખોટવાતા તેઓ બપોરે 12-39નું વિજય મુર્હત સાચવી શક્યા નહોતા. ખુલ્લી જીપ બંધ પડતા એક તબક્કે ભાજપના કાર્યકરોએ તેને ધક્કા મારવા પડ્યા હતા. ધક્કા ગાડી ન ચાલતાં ભાજપમાંથી ઉમેદવાવારી ફોર્મ લઈને નિકળેલા રતનસિંહ રાઠોડે જીપમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું....

ડિસામાં 2 રૂપિયે કિલો બટાકા વેચાતાં ખોટની ખેતી કરતાં ખેડૂતો

બટાટા નગરી ડીસા માર્કેટમા બટાટાનાં ભાવમા 50 ટકાનૉ ઘટાડો થતા ખેડુતોની હાલત કફોડી બની છે. છૂટક ભાવમાં ઘટાડો નથી.  ખેડૂતનો માલ મફતનાં ભાવે વેચાઈ રહ્યો છે.  જેથી ખેડુતો સરકાર પાસે ફરી એકવાર સહાય માટે લાંબો હાથ કર્યો છે. બટાટા પકવતા ખેડુતોની હાલત શુ છે તેનાં પર ક્યારેય નરેન્દ્ર મોદી સહિત ભાજપના એક પણ નેાતઓએ ધ્યાન નથી આપ્યું. છેલ્લાં ચાર વર્ષથી બટાટામા મ...

બનાસકાંઠામાં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી

ભાજપે ચૌધરી સમાજને જ ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ હોવાની વાતોએ પક્ષની નેતાગીરીની ચિંતા વધારી દીધી છે. જોકે ભાજપની આવી સ્થિતિએ કોંગ્રેસને પણ રણનીતિ બદલવા માટે નવેસરથી વિચારવા મજબુર કરી દીધી છે. સામાજિક તાકાતને હથિયાર બનાવાઈ છે તો ક્યાંક તિજોરીની તાકાત આગળ કરાઈ રહી છે. રાજરમત પાછળ કોઈ પાવર કામ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. પૈસા...

મહેસાણામાં કોંગ્રેસે હુકમનો એક્કો ખોલ્યો, એ જે પટેલ ભાજપ સામે ટક્કર લે...

ભાજપની રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર શોધી શકી નથી ત્યારે  કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ. જે. પટેલની જાહેરાત કરી છે. જાહેરાત બાદ મોડી રાત્રે એ. જે. પટેલના ઘરે કોંગ્રેસના કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ.જે.પટેલ ક...

સિંહના 14 નહોર સાથે તુલસીશ્યામ પાસે એક વ્યક્તિ ઝડપાયો

14 ફેબ્રુઆરી 2019ના દિવસે તુલસીશ્યામ જંગર રેંજમાં નાનદીવેલા વિસ્‍તારમાંથી એક નર સિંહના  મૃતદેહ પરથી 14 સિંહ નખ (નહોર) કાઢી લેનાર 45 વર્ષના વશરામ સાર્દુલ ધાપાની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગના 11 લોકોની એક ખાસ તપાસ ટુકડી બનાવવામાં આવી હતી. એક કિ.મી. વીસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્‍તારમાં ચોકી ગોઠવવામાં આવી હ...

મોહન સાથે નીચી મુંડીએ સમાધાન કરી લેતા સોમાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહન કુંડારિયા સામે વાંકાનેરના ભાજપ નેતા જીતુ સોમાણી મેદાને પડી ગયા હતા. તેમણે ખુલ્લીને કુંડારીયાનો વિરોધ કર્યો હતો. ભાજપનું કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. આખરે જીતુ સોમાણીએ હાર સ્વિકારી છે અને મોહન ટુંડારીયા સાથે નતમસ્તકે સમાધાન કરી દેવાની ફરજ પડી છે. બંને જૂથ વચ્ચે વિધાનસભાની 2017ની ચુંટણી વખત...

મોરબીના 16 ટાઈલ્સ કારખાઓએ 89 કરોડના ખોટા બિલો બનાવી વેરા ચોરી કરી

મોરબીની 16 સિરામિક ટાઈલ્સ બનાવતી ફેક્ટરી દ્વારા માલ વેરો નહીં ભરતાં રૂ.17.76 કરોડની છેતરપીંડી, કાવતરું  અને સરકાર સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાની ફરિયાદ  સરકારી ખાતાએ કરી છે. જોકે પ્રજાને સુવિધા ન આપતાં મોરબી શહેરના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પ્રજાના પાસેથી વેરાના પૈસા ઉઘરાવીને ઉપર જે કલમો લગાવેલી છે તે જ કલમો તેમની સામે લગાવીને સરકાર ફરિયાદ કરી શકે ત...

થાળી વગાડી નરેન્દ્ર મોદીની યોજનામાં ભ્રષ્ટાચાર સામે અદાવાદના બોપલમાં આ...

અમદાવાદના બોપલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ યોજનામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓઆ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. મૂળ યોજના TP 241માં શરૂ કરવાના બદલે એકાએક સ્થળ બદલીને ટાઉન પ્લાનિંગ - TP 232 પર શરૂ કરી દેવામાં આવી છે. રાતો-રાત રાજકારણીઓની મિલી ભગતના કારણે આવું થયું છે. એ લોકોએ ખોટું કર્યું છે, પણ ખોટુ...