Monday, August 10, 2026

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ

નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી...

ડાંગ દરબાર , ડાંગના રાજા અને ડાંગની સંપૂર્ણ વિગતો અને ડાંગનો ઈતિહાસ

આ ડાંગના રાજા છે: એક ખેતી કરે છે તો બીજા જીપના ફેરા મારે છે! Divyabhaskar.com | Updated - Nov 19, 2016, 11:10 PM અંગ્રેજો સામે અડીખમ રહેલા રાજવીઓ દેશના નેતાઓ સામે ‘હારી’ રહ્યા છે Two King of Dang district Gujarat, Royal man doing farming +3બીજી સ્લાઈડ્સ જુઓ વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી ખેતી કરે સાપુતારા: દંડકારણ્યવન તરીકે ઓળખાતા...

આરોગ્ય વિભાગમાં કર્મચારી આઉટસોર્સિંગ એજન્સીઓ કામદારોના કરોડો રૂપિયા ચા...

આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ સોમવારે અમદાવાદ ની સીવીલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાત લીધી હતી. આ ટાણે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ ૫૦૦ થી ૭૦૦ કર્મચારીઓએ પોતાની મૂળભૂત માંગો ને લઇ અને હડતાલ કરી હતી. રાજ્યમાં આરોગ્ય વિભાગ સંચાલિત અમદાવાદ, બરોડા, રાજકોટ, ગાંધીનગર, સુરત ,ભાવનગર, જામનગર વગેરે જેવા શહેરોમાં આવેલી મેડિકલ કોલેજ સ...

જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે  ?

નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે.  ગયા અઠવાડિયે ...

3 ફુટે જમીનમાં મળતું પાણી હવે 300 ફુટ ઊંડે ઊતરી ગયું

અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછો થતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકા પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે. ભારત દેશની ૧૧...

નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફુટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ

નર્મદે-સર્વદે – દિલીપ પટેલ – ખાસ અહેવાલ નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીન...

બે વર્ષ થયા અંદાજપત્રને પણ તેમા અમલ કેટલો

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ Want create site? Find Free WordPress ...

900 લીટર દૂધ આપતી કાંકરેજી ગાય હવે 3200 લીટર દૂધ આપે છે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે.  કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી. ...

નર્મદા બંધના વિસ્થાપિતોના પુનઃવસન માટે જમીન સંપાદન અધુરૂં

ભરતસિંહ ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો લોકોને લુંટી સરકારી તિજોરી ભરવામાં થયો છે. સરકારે સંપાદિત કરેલી જમીનોના કારણે વિસ્થાપીતો – ખેડૂતો દર દર ભટકી રહ્યા છે. વિકાસના લાભાર્થીઓ વિસ્થાપિતોની શહાદત ભૂલી ગયા. નર્મદા ખીણમાં વસતા અસરગ્રસ્તો બરબાદ થયા અને તેના અનેક કિસ્સા બહાર આવ્યા. માત્ર અસરગ્રસ્તો જ નહી નર્મદાના લાભાર્થી ખેડૂતો પણ જમીન સંપાદનન...

કલ્પસર : યોજના એક વાયદા અનેક

કલ્પસર યોજનાનો પહેલો વિચાર એરિક વિલ્સન નામના યુ.એન.ડી.પી.ના નિષ્ણાતને આવ્યો. તેમને લાગ્યું કે ખંભાતનો અખાત ભરતી અને ઓટ જન્યવીજ ઉત્પાદન માટે ઉત્તમ છે. તેમણે યોજનાનું સ્થળ નક્કી કરી ઘોઘાથી હાંસોટ સુધી એક ૬૪ કી.મી. લાંબો બાંધી ૨૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મીઠા પાણીનો સંગ્રહ કરવાની કલ્પના કરી. આ સરોવરમાં ૧૭,૦૦૦ મિલિયન ઘન મીટર પાણી સમાય, પ્રોજેકટ મારફ...

સાબરકાંઠામાં કોંગ્રેસ પ્રમુખ ન બદલવાના નિર્મયથી ભડકો થશે

સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ નિર્...

ભાજપ સરકારોમાં હાઉસીંગ ફાયનાન્સ કોર્ફપોરેશને 22 વર્ષ પછી નફો

ગુજરાત સ્ટેટ કો-પરેટીવ હાઉસીંગ ફાયસાંસ કોર્ફપોરેશન લિમાં ૨૨ વર્ષ બાદ ઓડીટ વર્ગ માંથી ઓડીટ  મળેલો છે. તથા ૨૨ વર્ષ બાદ સતત ખોટ્ની જ્ગ્યાએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વર્ષમાં રૂ.૮ કરોડનો નફો નોંધાયો છે. આવર્ષે સભ્યમંડળીઓને ડિવિડન્ડ ફાળવી શકાયું છે. રાજ્યમાં આ કોર્પોરેશનની ૬૧૨૪ ગૃહમંડળીઓ હતી. ૨,૩૨,૮૩૬ લાભાર્થીઓને મકાનની સુવિધા આપવામાં આ કોર્પોરેશનનો ફાળો રહ્યો છ...

પુતળા સળગાવવાનું ગુજરાતમાં રાજકારણ

રોષ-આક્રોશ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં મહાકાય પુતળાઓનું દહન કરવાની પરંપરા ગુજરાતમાં રહી છે. પણ હવે રાજકીય પક્ષો અને સામાન્ય જનતા પોતાના હેતુ પાર પાડવા માટે સામા પક્ષના પુતળા દહન કરે  છે. પહેલા રાવણના પુતળા સળગતા હવે વિરોધીઓના પુતળા સળગી રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધું પુતળામાં સળગવાનો વિક્રમ અમિત શાહ પાસે આજે પ...

દાહોદને સમાર્ટ સિટી બનાવવું હોય તો લોકો શિસ્તમાં રહે

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડેલ ...

ધારાસભ્ય આશા પટેલ ભાજપ માટે આશાનું અમિત કિરણ

ઓપરેશન ઊંઝા – દિલીપ પટેલ – વિશ્લેષણ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપ્યું તેની પાછળના કારણો ઊંઝાથી દિલ્હી સુધી પથરાયેલા છે. આ કારણો અને ઓપરેશન મહત્વના છે. 1 – ભાજપની પાટણ અને મહેસાણા લોકસભા બેઠક નબળી હતી તે જીતવા માટે પક્ષાંતર કરાવ્યું છે. 2 – આશા પટેલના નજીકના રાજકીય નેતા દિનેશ પટેલને ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવા માટે ભાજ...