કચ્છના રણમાં રહસ્યમય ભૂતનો પ્રકાશ દેખાય છે
અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી કે ભૂતોનો પ્રકાશ કચ્છના રણમાં ફાલાવા લાગ્યો છે. જે બન્ની અને ઘોરડો આસપાસમાં આ ગેબી પ્રકાશ હવે દેખાવા લાગ્યો છે. કચ્છી ભાષામાં ચીર બત્તી ને ભૂતનો પ્રકાશ કહે છે. ઘોરડોમાં સફેદ કે બ્રાઉન રણમાં જે લોકો જાય છે તેની આસપાસ જ આ પ્રકાશ દેખાય છે. જેને કચ્છી લોકો ચીર બત્તી એટ...
અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી
29 Oct 2018, અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો
કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ...
દેવભૂમિની ભૂમિ અપવિત્ર કોણે કરી ?
દેવભૂમિ દ્વારકામાં નયારા એનર્જીથી ફેલાતા પ્રદૂષણથી જમીન, પાણી, હવા, પશુ, અનાજ, આરોગ્યથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી કંપની સામે ધરણાં કરી લડતના મંડાણ 01 નવેમ્બર 2018થી કર્યા છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી થી ખરાબ થયેલ ખેડૂતોને દર વર્ષે વળતર આપો. દરેક ગામના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપો. કંપન...
19 ટકા અનામતનો લાભ મુસ્લિમોને મળશે
દેશની અંદર 30% બિન અનામત જ્ઞાતિઓ છે એટલે કે કુલ 39 કરોડ આ ૩૯ કરોડ પૈકી 14 કરોડ મુસ્લિમ છે (જે મુસ્લિમ જ્ઞાતિના પૈકીના કુલ વસ્તી19 કરોડ માંથી બિન અનામત જ્ઞાતિ માં આવે છે )હવે આ 14 કરોડ પૈકી ઘણા બધા એવા છે કે જેઓ પાસે શહેરમાં 100 વાર થી નીચે નું મકાન પ્લોટ અને ગામડામાં 200 વાર થી નીચેનો મકાન પ્લોટ છે હવે એ પૈકી દસ કરોડ તો એવા છે કે જેમની પાસે બીપીએલ ...
સોમનાથ મંદિરની આવક 40 કરોડ થઈ જશે
બાર જયોતિર્લિંગમાથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તીર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી સંખ્યામાં દાન કરતા મંદિરમાં કુલ 33 કરોડની આવક થઈ છે. જો કે હજુ આગાળના ત્રણ માસ બાકી છે. જો આ ત્રણ ...
બિનખેતી માટે જિલ્લા કક્ષાએ સત્તા
રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામેલ હોઈ, પ્રજાજનોને સ્થાનિકકક્ષાએ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે હેતુસર 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની
18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે ...
Gujarat has planned to invest Rs. 100,000-Cr in for renewable energy
Gujarat will take distinctive initiatives to fulfill the dream of achieving the target of producing 175 Giga Watts’s renewable energy by year 2022 as envisaged by Prime Minister Mr. Narendrabhai Modi, says
Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani in Gandhinagar, today.
The Chief Minister categorically stated that Gujarat will take frontal posi...
વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન માટે કુલપતિ નિયુક્ત કરાશેે
કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતનાં વડોદરામાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) માટે કુલપતિના પદની રચના કરવાની મંજૂરી આપી, મંત્રીમંડળે ભારતના સૌપ્રથમ રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય - રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (એનઆરટીઆઈ) માટે કુલપતિના પદનું નિર્માણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. કુલપતિ એ આ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી...
કરૂણા અભિયાનથી રાજ્યમાં ૨૦,૦૦૦ પક્ષીઓના જીવ બચાવાયા
ઘાયલ પક્ષી-પશુઓને તત્કાલ સહાય રેસ્કયુ – સારવાર માટે ટોલ ફી ૧૯૬ર નંબર કાર્યરત કરાયો છે. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનમાં પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે.
ઉત્તરાયણ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર...
કોંગ્રેસની જિલ્લા પંચાયતોમાં ફરી જૂથવાદ, ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં ...
ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન કોંગ્રેસમાં વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખના પદ પર યુવા નેતાઓની નિયુક્તિ બાદ પણ સંગઠનની ગાડી પાટે ચડતી નથી. હાલ રાજ્યની ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ પૂરાં થતાં હવે નવી ટીમ આવી રહી છે. આ નવી ટીમની પસંદગીની કવાયત કોંગ્રેસ સંગઠનમાં જોરમાં છે, પણ સાથે ફરી એક વાર જૂથવ...
હિમાલયની નદીઓનાં પાણી કચ્છ લાવી શકાય તેમ છે
પીવા માટે નર્મદાનાં પાણી કચ્છને મળવા લાગતાં તમામ સ્થાનિક સોર્સનું મહત્ત્વ ઘટી ગયું છે. તળાવો, બોર વગેરે સ્ત્રોતની જાળવણી કરવામાં બેદરકારી સેવાઈ રહી છે. નર્મદાનાં પાણી નિયમિત રીતે અનિયમિત મળે છે. ક્યારેક નહેરમાંથી પાણીની ચોરી થવી કે ક્યારેક પાઇપલાઇન તૂટી જવી જેવાં કારણોસર દિવસો સુધી નર્મદાનાં નીરનું વિતરણ બંધ થઈ જાય છે અને કચ્છના લોકો પાણી માટે ટળવળ...
નર્મદાની અધુરી યાત્રા
ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સાથે ...
દીપડાના મૃતદેહ પરથી નખ કાઢી લેતા ઝડપાયા
ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં 4 વર્ષો પહેલાં વન્યપ્રાણીનાં નખનો વેપલો કરનારા 14 ડિસેમ્બર 2018માં ઝડપાયા બાદ તેની આગળની તપાસ બીજા રાજ્યોમાં કરવામાં આવશે. સિંહ અથવા દિપડો મરી ગયો હોય અથવા અન્ય રીતે તેના નખ મેળવી મહુવા ગામે વેચવા જનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા. દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા, કનુભાઈ રામભાઈ વાળા દિપડા અથવા સિંહનાં 15 નખ મહુવા ગામ...
4 નગરસેવકોએ પ્રજાના નાણાનું નુકસાન કર્યું તેની સામે કોઈ પગલાં ન લેવાયા...
અમરેલી નગર પાલિકાને રૂ.10 હજારનું નુકશાન કરનારા 4 નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માંગ ઈકબાલ બીલખીયા, પતાંજલ કાબરીયા, સંદિપ ધાનાણી અને હંસાબેન જોષી વિરૂઘ્ધ રજુઆત કરી છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં લેવામા ંઆવ્યા નથી. અમરેલી પાલિકાનાં નગરસેવિકા જયશ્રીબેન ડાબસરાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પાલિકાને આર્થિક નુકશાન કરનાર 4 નગરસેવકોને હોદ...
નિવૃત્ત પોલીસ અધિકારી જે .એમ. ઠાકર પાસેથી હરણના શિંગડા અને ખોપડી મળી
રાજુલામાં રહેતાં નિવૃત્ત પોલીસ અધિકારી જે.એમ. ઠાકરને વન વિભાગે દંડ ફટકાર્યો રૂપિયા રપ હજારનો દંડ 31 ડિસેમ્મબર 2019માં વસુલ કર્યો હતો. તેમને ત્યાંથી હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્યા હતા. તે અંગે વન વિભાગ વૈજ્ઞાનિક તપાસ માટે નમુના મોકલેલા તે આવે પછી તપાસ આગળ વધશે. રાજુલા નજીક બે શંકાસ્પદ શખ્સો બાઈક પર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભા...

English