Saturday, August 8, 2026

સિંહ સાથે લડતા દીપડાનું મોત

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુમાં 4વર્ષના દીપડાનું સિંહ સાથે ઈનફાઈટમાં મોત થયું છે. 5 જાન્યુઆરી 2019માં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુ વિસ્‍તારમાં એક દીપકનો મૃતદેહ પડયો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્‍ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્‍યું હતું કે રાત્રી દરમિ...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુ સોલંકીનાં પુત્ર સુરેશના મકાનમાં...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુભાઈ સોલંકીનાં પુત્ર સુરેશના રહેણાંકના મકાનમાં દારૂની મહેફીલ માણતા લોકો પર પોલીસે 5 જાન્યુઆરી 2019માં દરોડો પાડયો પછી આજે પણ તેના તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જાફરાબાદ ટાઉન પોલીસ મથક દ્વારા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગુભાઈ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કે...

કનૈયો ઘોડો કાઠયાવાડી ઓલાદમાં દેશમાં પ્રથમ

સાળંગપુરના કનૈયા નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે.  મહારાષ્‍ટ્ર ટુરિઝમન વિભાગની મદદથી વિરાટ પાયા પર હરિફાઈ થાય છે. જેમાં સાંસ્‍કૃતિક ક...

3 વર્ષથી ત્રણ કામ માટે આડેધડ ખોદકામ

જિલ્‍લાકક્ષાનાં મુખ્‍ય શહેરમાં છેલ્‍લા 3 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી શરૂ છે. છેલ્‍લા એકાદ વર્ષથી ગેસ પાઈપલાઈન અને હવે વરસાદી પાણીનાં નિકાલ માટે જયાં ત્‍યાં આડેધડ નિયમ વિરૂઘ્‍ધ ખોદકામની કામગીરી થઈ રહી છે. તો ખાનગી મોબાઈલ કંપની કે પીજીવીસીએલ ઘ્‍વારા પણ વચ્‍ચે ખોદકા કરવામાં આવતાં શહેરનાં અંતરિયાળથી લઈને મુખ્‍ય માર્ગો પર ખોદકામ કરવામાં આવી રહૃાું છે. ...

નદીમાં નહાતી યુવતિઓને બ્લેક મેલ કરવા ફાર્મહાઉસમાં કેમેરા ગોઠવ્યા

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. આજુબાજુના ...

હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍ય...

બગસરા નગરપાલિકાની નવી કચેરી બનશે

બગસરા નગરપાલિકા દ્વારા ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂા.4પ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂા.67 લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરાનગરપાલિકાના બિલ્‍ડીંગનું પણ કૃષિ મંત્રી ફળદુના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રી ફળદુએ જણાવ્...

ડ્રગ્ઝ અધિકારી ગામાં આવ્યા તો દવાની દુકાનો બંધ થઈ ગઈ

જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્‍ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્‍ટોર ધડાધડ બંધ થઈ ગયા હતા. મેડિકલ સ્‍ટોરમાં  ગેરરીતિ ચાલે છે. ટીંબી ખાતે અમરેલી આરોગ્‍યનાં ડ્રગ્‍ઝઈન્‍સ્‍પેકટરે મેડીકલ સ્‍ટોરનાં ચેકીંગ માટે આવતા જ ટીંબી ગામનાં તમામ મેડીકલ સ્‍ટોર બંધ કરીને ઘરભેગા થઈ જતાં આમ જનતામાં લોકો વિમાસણમાં પડી ગયા છે. જયારે અમરેલીથી આવેલા ડ્રગ્‍ઝ ઈન્‍સ્‍પેકટરે ...

અમરેલીને વધું બે પોલીસ મથક આપો

રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. હવે અમરેલી શહેર અને તાલુકાના 7ર ગામો વચ્‍ચે વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર છે. શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય, અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત છે. અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હા...

ખેત તલાવડી કૌભાંડમાં બગસરામાં પગલાં ન લેવાયા

બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે. મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કરનાર જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે  ગંભીર આક્ષેપ છે. પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકા...

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૩૦મું જ્ઞાનસત્ર 11 જાન્યુઆરીએ

૧૧ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન સુરત મુકામે આ વર્ષનું જ્ઞાનસત્ર શ્રી સિતાંશુ યશ્ચન્દ્રના પ્રમુખ પદે મળશે. એક, પરિષદના બારમા પ્રમુખ (૧૯૩૬), રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦ની જયંતીના અવસરે આ જ્ઞાનસત્રની રચના ‘ગાંધીસઘન જ્ઞાનસત્ર’ રૂપે કરવામાં આવી છે. સત્રમાં વિશેષ ઉપસ્થિતિ ચાર આંતરરાષ્ટ્રિય સન્માન પ્રાપ્ત સંસ્કૃતિ ચિંતક લેખકોની હશે. વિખ્યાત સંસ્કૃતિ મીમ...

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં થયા છે. રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ ...

પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરનું નિર્માણ કરાશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી- ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટ શરૂં કરાયા છે. બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ...

વી એસ હોસ્પિટલમાં 655 પથારી ઘટાડી નંખાઈ

સરદાર પટેલ સાહેબની પ્રેરણા અને પરિશ્રમ તથા શેઠ વાડીલાલ સારાભાઈ પરિવારના રૂ.૪ લાખ તથા શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનોઈના રૂ.૧.૨૦ લાખના સને ૧૯૨૬ માં મળેલા દાનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૨૦ હજારમાં ખરીદેલ ૪૦ હજાર વાર જમીન ઉપર ઉભી થયેલ ૧૨૦ પથારીની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિેટલ તથા શેઠ ચિનોઈ પ્રસુતી હોસ્પિટલ જે આજે વટવૃક્ષ બનીને ૧૧૫૫ પથારીની હોસ્પિટલ...

હાઇબ્રીડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદ...

પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કર્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્ક બનશે. ...