ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય
ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...
કેરીના રસનું બોટલ પેક તૈયાર કરતી આદિવાસી મહિલાઓ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં 1.65 લાખ હેક્ટરમાં આંબા પરથી 12 લાખ ટન કેરી પાકે છે જેમાં સૌથી વધું કેરી પકવતો વિસ્તાર વલસાડ-નવસારી છે. વલસાડમાં 36 હજાર હેક્ટરમાં 2.42 લાખ મેટ્રીક ટન અને નવસારીમાં 33 હજાર હેક્ટરના આંબામાં 3 લાખ મેટ્રીકટન કેરી પેદા થાય છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે.
અહીં કેરીનું વિપુલ ઉત્પાદન થતું હોવાથી કેરીના ઓછ...
બુલેટ ટ્રેન માટે સુરતના 14, નવસારીના 8 અને વલસાડના 2 ગામનું જમીન સંપાદ...
અમદાવાદ, 8 ફેબ્રઉઆરી 2020
સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે મળેલી કલેકટર કોન્ફરન્સમાં બુલેટ ટ્રેનના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બુલેટ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થઈ રહી છે તે તમામ જીલ્લામાંથી જમીન સંપાદનનું કામ કેટલે સુધી પહોંચ્યું અને ખેડૂતોને કેટલું ચુકવણું કરવામાં આવ્યું તે બાબતને લઇ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ...
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020
સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...
34 ફૂટ ઊંચી શ્રીમદ રાજચંદ્રની પ્રતિમાને રૂપાણીની પુષ્પાંજલિ
શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્રજીની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ 2017માં થયું હતુ.
વિજયભાઇ રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્ય પ્રતિમાને ધરમપુરમાં પુષ્પાજંલિ અર્પી હતી.
આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્...
નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ
વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી.
કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતર...
સંકટ મોચન યોજના અણધારી આવી પડેલી આફતમાં મદદ
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા સંકટ મોચન યોજના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫મી ઓગષ્ટ ૧૯૯૫થી અમલમાં આવેલી સંકટ મોચન યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના કુદરતી કે અકસ્માતે મૃત્યુથી તેના કુટુંબીજનો પર આવી પડતી અણધારી આફત સમયે તે કુટુંબના સભ્યોને રૂા....
સોમાલિયન ચાંચિયાઓ કેમ ગુજરાતી લોકો પર હુમલા કરે છે ?
કુવૈતના દરિયામાં ફરી એક વખત ગુજરાતી માછીમારોને નિશાન બનાવાયા છે. માછીમારી કરી રહેલા બીલિમોરાના ખાપરવાડાના દલસુખ ટંડેલ પર ચાંચિયાઓએ આડેધર ફાયરિંગ કર્યું હતું. તેમને 3 ગોળી વાગતા તેમનું સારવાર દરમ્યાન 11 મે 2019માં મોત થયું હતુ. ચાંચિયાઓએ દલસુખભાઈની બોટમાંથી 80 કુવૈતી રોકડા દિનાર, માછલીઓ અને કોમ્પ્યૂટરની લૂંટ ચલાવી હતી. કેરળની એનજીઓ અને ભારતીય દૂતાવા...
વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી
લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...
વલસાડ ભાજપને હનીટ્રેપ નડી રહી છે
વલસાડ લોકસભાનાં ભાજપાનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ મતદારોના વિરોધનો સામનો કરી રહ્યાં છે. તેમના ભાઈ તેમની સામે તો છે જ પણ લોકોએ પણ કે સી પટેલ સામે મોરચો માંડી દીધો છે. ભાજપના ગુજરાતના નેતાઓએ અહીં સ્થિતી સુધારવા પ્રયાસ કર્યા પણ તેમની કારી ફાવી નથી.
8 એપ્રિલ 2019માં ચીખલી તાલુકાનાં ખાંભડા ગામે સભાને સંબોધે એ પહેલા જ કેટલાક આદિવાસીઓએ ડો.કે.સી.પટેલનો વિરોધ...
વલસાડમાં આદિવાસી ભાઈ સામે નાનો ભાઈ, કોંગ્રેસને આશિર્વાદ આપ્યા
વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ - કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવિરો લોકોને આપી હ...
જંગલમાંથી 1.30 લાખ આદિવાસી કુટંબોને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધા...
ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આદિવાસી વિસ્તારમા ંદોડી ગયા હતા. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 વનવાસી લાભાર્થીઓને 1570 એકર જમીનના હક્કપત્રો આપ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના 872, કપરાડા તાલુકાના 657 તેમજ ઉમરગામ તાલુકાના 60 લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા. આવા કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રો આપવાના ...
વલસાડ લોકસભા બેઠક જીતે તે સીકંદર
ગુજરાતની 26 બેઠકો પૈકી વલસાડ બેઠકનું દેશના રાજકારણમાં આગવું મહત્વ છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારીનો વાંસદા વિસ્તારનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકાર બનવતી તમામ પાર્ટી એ વલસાડ બેઠક અચૂક જીતવી પડે છે. જે વલસાડ જીતે તે સીકંદર બને છે.
રાજકારણમાં અંધશ્રદ્ધા ભરપુર છે. પણ વલસાડમાં તો તથ્યો અને રેકર્ડ કહે છે કે, ...
ટીબીમાં હવે રૂ.500ની સહાય મળશે
અરવલ્લી જિલ્લામાં ટીબીનો ફેલાવો અટકે તે માટે , જેને બે અઠવાડિયાની ઉધરસ , સાંજ પડે તાવ , રાત્રે પરસેવો , ભુખ ના લાગે , વજન ઘટે , છાતીમાં દુ ઃ ખાવો , ગળફામાં લોહી આવવું તો ટીબી હોઇ શકે . ટીબીના નિદાન સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ટીબીની સારવાર મેળવી શકશે . ટીબીના દરેક દર્દીને ભારત સરકાર બેન્ક એકાઉન્ટ હશે તો દર્દીને સારવાર ચાલુ રહેશે ...
ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી...
ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્...