ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા આવનજાવન સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે.
આ SOP દ્વારા ફસાયેલા કામદારો નીચે જણાવ્યા અનુસાર ટ્રેનોમાં મુસાફરી કરી શકશે:
MHA સાથે વિ...
કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન
Date: 18.5.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ
અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 56,316 છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 36,824 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,715 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યારે દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 38.29% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક ...
અરવલ્લીના ૩૪૦ ગામોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોને ઉકાળા વિતરણ
સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તાર...
નવસારી જિલ્લામાં લોકડાઉનમાં ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબ...
આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ દરદી માટે ૧૧૦૦ નંબરની હેલ્પ...
પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમ...
નિષ્ફળ રૂપાણી સામે પગલાં ભરવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરાઈ
કોરોનાની મહામારીમાં ગુજરાતના 6.50 કરોડ નાગરિકોને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્યક્ષેત્રે નિષ્ફળ રૂપાણી સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ પગલાં લેવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે માંગણી કરી છે.
અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન આપેલ છે, જેનો...
ખતરો – સુરક્ષાના સાધનો વગર, ગુજરાતમાં રોજ એક લાખ દર્દીઓને તપાસતા...
ગાંધીનગર, 17 મે 2020
ગુજરાતમાં 4 હજાર આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં 10 હજાર સ્ટાફ અને તબિબોને કોરોનામાં સ્વરક્ષા માટે હાથ મોજા કે કીટ આપવામાં આવી ન હોવાથી આ સ્ટાફ પોતાના ખર્ચે ખરીદીને લોકોનું કામ કરી રહી છે. તેમને સરકારે સ્વરક્ષા માટે સાધનો આપવાની અત્યંત જરૂર હોવા છતાં આપ્યા નથી. આવી ગંભીર બેદરકારી અંગે તબિબોએ સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં ક...
અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન
અમદાવાદ, 17 મે 2020
કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...
ગુજરાત પોલીસ રોજ 6 હજાર વાહનો પકડી લે છે
કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્...
કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન
નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...
પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...
ગાંધીનગર, 17 મે 2020
અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...
રૂપાણી સત્તા છોડશે ત્યારે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ થઈ જશે
ગાંધીનગર, 16 મે 2020
ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે ...
VIDEO – રિંકલને 500 કિમી દૂર કોરોનાની નાકાબંધી છતાં રાજસ્થાનતી ઉ...
https://youtu.be/1mfClw9vKPk
સલ્લા ગામની છોકરી સાથે પ્રજાપતિ ના છોકરા એ 4 મહિના પહેલા લગ્ન કરેલા છે હાઇકોર્ટ માં હાજર થઈ તેઓ રાજસ્થાન બાડમેર માં રહેતા હતા. ગઈ કાલે સવારે 6 વાગે છોકરી ને તેના પરિવાર જનો ઉપાડી ગયા છે. છોકરી પ્રેગ્નેટ છે તેની જોડે માર મારીને રાખેલ છે. કોણ કોણ આરોપી ઓ છે આ વીડિયોમાં છે.
તેમજ ઉપાડી જવાનો વીડિયો પણ છે.
બનાસકાંઠાથી...
સાબરમતી જેલથી 500 કેદીઓએ પોતાના ઘરે ઈ મુલાકાત કરી
ગુજરાતની જેલોમાંથી કેદીઓને કોરોનાના કારણે છોડવાના હતા. તે ન થયું પણ હવે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિડિયો કોલથી પોતાના ઘરે બાળકો, પતિ, પત્ની કે માતા-પિતા સાથે વાત કરતાં થઈ ગયા છે. તેમના ઘરના લોકો ઈ મુલાકાતથી સંતોષ વ્યક્ત કરે છે.
જેલમાં રહેલા આરોપી તથા કેદી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ કોરોના વાયરસના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં ...
કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?
તા.૦૮.૦૫.૨૦૨૦
ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...
ગુજરાતી
English
