Tuesday, August 4, 2026

સંગઠન અને સરકારમાં મોદી

By deciding to send Rashtriya Swayamsevak Sangh pracharak Narendra Modi to politics in the BJP, the Sangh had started implementing the hidden agenda of building a Hindu Rashtra.
મોદીની યોજના નિષ્ફળ છે.

ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.

હાર્દિક પટેલ કોના ગુરુ છે ?

हार्दिक पटेल किसके गुरु हैं? Whose mentor is Hardik Patel? હાર્દિક પટેલ કોના ગુરુ છે ? અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2022 આજે શિક્ષક દિવસ છે, નવી પેઢીના રાજકીય નેતામાં હાર્દિક પટેલ ઘણા યુવાનોને મર્ગદર્શન આપે છે. તેમાં અનામત આંદોલન વખતના મિત્રોને તો હાર્દિકને સારા સંબંધો છે અને મિત્ર ભાવે સલાહ આપે છે. રાજકાણમાં આજે જેનો સૂર્ય તપી રહ્યો છે એવા ત્રણ મિત્...

પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો 

Former CM Suresh Mehta quits BJP, fought against Modi पूर्व सीएम सुरेश मेहता ने छोड़ी बीजेपी, लड़े मोदी के खिलाफ પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો દર્શન દેસાઈ 31 ઓગસ્ટ 2022 ભાજપને 1990માં જનતાદળ સાથે મિશ્ર સરકાર બની હતી. 1990માં ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી. 1995માં સત્તા મળી ત...

મોદીની ખાદી સત્તાની ગાદી

ખાદી સત્તાની ગાદી ગાંધીની ખાદીથી ગાદી પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર અમદાવાદ, 31 ઓગસ્ટ 2022 સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો  અને ગાંધી વિચારની વાતો કરીને ગયા. સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે...

શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?

Shankarsinh Vaghela: How did one time aide of Narendra Modi lose the bet he won because of him? शंकरसिंह वाघेला: नरेंद्र मोदी के एक समय के सहयोगी उनकी वजह से जीते गए दांव को कैसे हार गए? दर्शन देसाई શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા? દર્શન દેસાઈ અમદાવાદ, 30 ઓગસ્ટ 2022 શંકરસિંહ વાઘેલાએ ફરી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી નામે ...

હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?

દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022 ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा? Wankaner - BJP politics from Morbi to Delhi Why did the Wankaner municipality government have to be suspand? ગાં...
amit shah

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 

કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ केंद्रीय गृह मंत्री और अमित शाह Union Home Minister Amit Shah 28 ગૃહ પ્રધાનનો કોણ સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...

2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...

2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી 2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation 20 જુલાઈ 2022, અમદાવાદ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...

ત્રાસવાદી ભાજપના નેતાઓ

https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/ નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...
મોદીની યોજના નિષ્ફળ છે.

ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી

ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી 21 એપ્રિલ 2019 ઍન્કાઉન્ટર 2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા. આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...

હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા ...

8 મે 2022, અમદાવાદ (દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું પણ મોદીએ કંઈ ન કર્યું

Modi did not do fro the saline land in Gujarat થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના જન્મદિવસે દર વર્ષે 5 ડિસેમ્બરે "વિશ્વ માટી દિવસ" ઉજવવામાં આવે છે.  વિના વિશ્વમાં ખાદ્ય સુરક્ષા ન હોઈ શકે, પરંતુ જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી શક્ય નથી. વિજ્ઞાને આજે જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ બનાવી દીધી છે, પરંતુ માટી અને પાણી બનાવવામાં તે હજુ સફળ નથી થયુ...

પાણી ભાંભરુ થતાં રાસાયણીક ખાતરનો વપરાશ વધ્યો પણ ઉત્પાદન ઘટે છે 

रासायनिक उर्वरकों की खपत बढ़ी है लेकिन उत्पादन घट गया है Consumption of chemical fertilizers has increased but production has decreased in Gujarat દિલીપ પટેલ, 8 એપ્રિલ 2022 જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે ...