સૌરભ દલાલે પ્રજાના 90 પ્રશ્નોના જવાબો કેમ ન આપ્યા ?
ગુજરાત વિધાનસભામાં ઊર્જામંત્રી સૌરભ દલાલે જણાવ્યું હતું કે - ગુજરાતમાં 1990માં નાણાકીય ખાધને 27.1 ટકા હતી જે ઘટાડીને 16.9 ટકા થઈ છે. ફિસ્કલ ડેફીસીએટ 3 ટકા હતું જે ઘટીને આજે 1.76 ટકા થયું છે. 2002માં રાજ્યનું દેવું 13.50 ટકા હતું તે ઘટીને આજે સરેરાશ 8.47 ટકા છે. અગાઉ રાજ્યની આવકની 21 ટકા રકમ વ્યાજ પેટે ખર્ચાતી હતી પરંતુ સરકારની નાણાકીય વ્યવ...
નરેન્દ્ર મોદી સરકારના 6 વર્ષમાં દેશ 10 વખત લાઇનમાં ઊભો રહ્યો
મે 2014 માં, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા. 2019 માં તેનો ફરી તાજ પહેરાવવામાં આવ્યો. તેમની સરકારને હવે છ વર્ષ પૂરા થવાના છે. દરમિયાન, જ્યારે લોકોને લાઇનમાં toભા રહેવાની ફરજ પડી હતી ત્યારે ઘણા બધા પ્રસંગોએ નોટબંધી સહિતના કાર્યક્રમો કર્યા હતા. તેની શરૂઆત નોટબંધીથી થઈ. તાજેતરનો કેસ યસ બેન્કમાંથી ઉપાડ પરના પ્રતિબંધ અને ગ્રાહકોમાં અસલામતીની ભાવના...
સાયબર ગુજરાતમાં કેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે ?
‘‘આશ્વસ્ત’’ પ્રોજેક્ટ , ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સીનીયર સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટર છે. ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ છે. જીલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન ઉભા કરશે...
રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભ...
અમદાવાદ, 6 માર્ચ 2020 allgujaratnews.in અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્...
2000 કરોડના પ્રોજેક્ટ પર ભાજપના નેતા ફડનવીશ ફસાઈ રહ્યાં છે – કેગ...
કેગના રિપોર્ટથી ઘેરાયેલા દેવેન્દ્ર ફડણવીસ, 2000 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ પર સવાલો ઉઠી રહ્યા છે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) એ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભૂતપૂર્વ સરકાર દ્વારા મંજૂર કરાયેલા કેટલાક પ્રોજેક્ટ્સ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગત સરકારના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક...
માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે. અમદાવાદ, 5 માર્ચ 2020 315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...
ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર
દિલીપ પટેલ ગાંધીનગર, 5 માર્ચ 2020 રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...
મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયન માટેની સીધા વિદેશી મૂડી રોકાણ નીતિને મંજૂરી ...
નવી દિલ્હી 04-03-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે એમ/એસ એર ઇન્ડિયા લિમિટેડના સંદર્ભમાં ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા 100% સીધા વિદેશી મૂડી રોકાણની પરવાનગી આપવા માટે વર્તમાન એફડીઆઈ નીતિમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકતા ધરાવતા એનઆરઆઈ દ્વારા ઓટોમેટીક રૂટ અંતર્ગત 100% સ...
ગુજરાતમાં દોઢ કરોડ ગરીબોની ગરીબી દૂર કરવા રૂ.18 હજાર અપાયા
ગાંધીનગર, 4 માર્ચ 2020 વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે -- ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧ કરોડ ૪૭ લાખ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે જે માટે અત્યાર સુધીમાં રૂા.૨૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને સરેરાશ રૂ.17,687 સરકારે આપ્યા છે. અંદાજપત્ર ૨૦૨...
ખેડૂતોને ત્રણ વર્ષમાં રૂ.૫૧૨૦.૦૯ કરોડ પાકવીમાના ચૂકવાયા
ખરીફ ૨૦૧૯માં આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવા ચૂકવાયા કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૫૧૨૦.૦૯ કરોડ ખેડૂતોને પાકવીમાના દાવાઓ પેટે ચૂકવી દેવાયા છે. એ જ રીતે ખરીફ-૨૦૧૯માં વિવિધ જોખમો હેઠળ આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાની ચૂકવણી કરી છે. ખરીફ-૨૦૧૬ ઋતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ભારત સરકારની...
રંગીલા ભાજપની પ્રસિદ્ધી માટે રૂ.94 કરોડનો ખોટો ખર્ચ, બિજલ પટેલ જવાબદાર...
પાંચ વર્ષ પ્રસિધ્ધીમાં રહેવા માટે મ્યુનિ. શાસકોએ રૂ.૧રપ કરોડનો ખર્ચ કર્યો!! ઉત્સવ-મહોત્સવો માટે રૂ.૯૪ કરોડ, સોશ્યલ મીડીયા પાછળ બે વર્ષમાં રૂ.રર લાખ તથા જાહેરાત માટે રૂ.૩ર કરોડનો ધુમાડો –પબ્લિસીટી વિભાગે ખર્ચ પુરાવા રજુ કરવા જરૂરી અમદાવાદ મહાનગર પાલિકાના વાર્ષિક અંદાજપત્રમાં મોટો હિસ્સો ભાજપના નેતાઓના પ્રચારમાં માટે ખર્ચ થઈ રહ્યો છે. જંગી ખર્ચ...
ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે
અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે. એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...
ચીને ભારતના અરૂણાચલનો 75 કિ.મી. સુધી કબજો લઈ લીધો
ઇટાનગર, દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરી કરી છે. ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં ૭૫ કિ.મી. સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીની સેનાએ ડ્રેગનનો ભાગ એવા શબ્દો પણ લખ્યા હતા. અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર ચીનની સેના ભારતીય સરહદમાં કેટલાય કિલોમીટ...
ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...

English