જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા
નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર
રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન,
સરનામું માનસરોવર એપ્ટ., નરોડા,
અમદાવાદ – 382330, ગુજરાત.
મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ,
જિલ્લો: બનાસકાંઠા
ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર,
નરોડા, અમદાવા...
ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ
૧૫-૧૨-૨૦૨૧
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર
અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા
કોરોનામાં મૃત્ય...
કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે
કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો.
ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી.
&nbs...
12 અહેવાલો વાંચો, ગુજરાતમાં તમારી, પત્રકારો અને ધારાસભ્યો તથા મહિલાઓની...
ધારાસભ્યો, પત્રકારો, મહિલાઓ પર જાસૂસી થતી હોવા અંગેના અહેવાલો ઈન્ટરનેટ પર હવે ઓછા તેમ દેખાય છે. કોંગ્રેસ, ગોરધન ઝડફિયા, અર્જૂન મોઢવાડિયા, પરેશ ધાનાણીએ જે ફોન ટેપીંગની ફરિયાદો કરી હતી તે હવે નેટ પર શોધી મળતી નથી. કોણે ગુમ કરી છે ?
ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા
https://allgujaratnews.in/gj/gujarat-cybercrime-is-spying-...
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife
ગાંધીનગર, 13 જૂલાઈ, 2021
ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.
આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મોદી ગ...
ટોચના સમાચાર 5 જૂલાઈ 2021
કેબિનેટ સમાચાર
કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે
ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે,
નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે
સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે
યુપી અને બિહા...
મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આ...
https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...
દિલીપ પટેલ, અમદાવાદ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ?
પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ?
કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે.
સુરતના સામાજીક...
રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પ...
ગાંધીનગર, 17 જુન 2021
ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...
રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 જૂન 2021
ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 જેટલાં તો નહીં જ. મોદીની લોકપ્રિયતા ઘટી...
ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમા...
https://twitter.com/JitinPrasada/status/1402587790672490507
લખનઉ
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ...
મોદીમાં હિંમત હોય તો યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બિવીની સામે ચૂંટણી...
પુણ્ય પ્રસૂન વાજપેયીએ નરેન્દ્ર મોદીને પડકાર્યા
કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સતત ટીકા થઈ રહી છે અને આ ટીકા માત્ર સરકારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. રોગચાળા દરમિયાન ભાજપના નેતાઓ અને ભાજપ સરકારનું વલણ જે રીતે રહ્યું છે તે સતત ટીકાઓનો શિકાર બન્યું છે.
ભલે તે ઓક્સિજન સિલિન્ડરોની અછતનો મામલો હોય કે સમગ...
રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...
ગાંધીનગર, 10 મે 2021
ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...
પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 18 એપ્રિલ 2021
જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં અમુક જ્ઞાતિઓને ખદેડવાનું કામ પાટીલે કર્યું છે. માધવસિંહે જે રીતે અમુક જ્ઞાનીઓને પક્ષ બહાર અને સત્તા બહાર મૂક્યા હતા, એવું પાટીલે પોતાના તારણહાર મોદી અને શાહની યોજના મુજબ કર્યું છે. માધવસિંહે જે રીતે અમૂક જ્ઞાતિને સત્તા અને પક્ષના વર્તુળમાં લાવી લીધી હતી એવી જ્ઞાતિઓને ભાઉ...