Friday, May 29, 2026
BJP

2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો

દિલીપ પટેલ ગાંધીનગર, 4 માર્ચ 2021 વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે. 2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...

અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ

Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition ગાંધીનગર, 2 માર્ચ 2021 અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...

નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat ગાંધીનગર, 2 માર્ચ 2021 આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
RUPALA MODI

કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
CONGRESS BJP

ભાગબટાઈ – ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ

Bhagbatai - BJP-Congress twin brother in Gujarat ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 આમ આદમી પક્ષ અને ઔવૈશીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસ અને ભાજપને બે જોડકા ભાઈ ગણાવ્યા હતા. તેમની વાતને સમર્થન આપે એવી સેંકડો ઘટનાઓ બની ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાઈ બની જાય છે. ગુજરાતના રાજકારણમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પક્ષોનું યુદ્ધ હોય છે. પરંતુ જિ...
amit shah

કોંગ્રેસ, ભાજપ મળેલા છે, અમે 15 દિવસમાં જીત મેળવી – AIMIM અસાદુદ...

Congress, BJP have met, we have won in 15 days - AIMIM Asaduddin Owaisi ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ 7 બેઠક પર જીત મેળવી છે. ત્યારે અમદાવાદમાથી AIMIMની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઇ ગઈ છે. ત્યારે AIMIMની જીતને લઇને અસાદુદ્દીન ઔવેસીએ નિવેદન આપ્યું હતું. AIMIMના પ્રમુ...
BHARAT SOLANKI

કોંગ્રેસની કારમી હાર માટે આ ડઝન નેતા જવાબદાર, સેનાપતિ ભરત સોલંકી છે, 1...

Dozens of leaders responsible for Congress's crushing defeat, leader is Bharat Solanki, read 17 reports દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસના કારમાં પરાજય પાછળ કોણ જવાબદાર છે તે અંગે પક્ષના નેતા સારી રીતે જાણે છે. છતાં તેમની પાસે કોઈ ઉપાય નથી. કોંગ્રેસની મજબૂરી તેમાં દેખાય છે. પ્રજા પરિવર્તન કરવા માં...
PATIL 15 AUGUST2

અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે. આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...

રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખે હારથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના 14 નેત...

Rajkot Congress city president resigns after defeat, when will 14 Congress leaders leave? રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણીમાં  ભાજપના ઉમેદવારની સામે હારી જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. હવે પ્રદેશના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટે...
rambhai maruti

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ

Porbandar's gangster's trusted PA will become BJP MP ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...

પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...

એ ટીમ ભાજપ છે, તેની બી ટીમ 6 પક્ષો છે, જેમાં કોંગ્રેસ પણ બી ટીમ છે

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે. કોંગ્રેસની કોઈ બી ટીમ નથી, કારણ કે ગુજરાતના લોકો કહે છે કે ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ...

વડાપ્રધાન મોદીના ખાસ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને મારી નાંખવાની ...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પત્રકારોની સાથે વાતચીત કરતા સામયે મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને માણસને કહીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી. કેમેરા સામે મીડિયાકર્મીને ધમકી આપતા તેઓ વિવાદમાં આવ્યા છે. પ્રશ્ન સીધો પૂછને નહીં તો અહીં તને બતાવી દઈશ. માણસોને કહીને ઠોકાવી દઈ...
amit shah

ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા. ગુજર...

AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...