Tuesday, August 11, 2026

ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...

ભાજપના 3 નેતાઓની સંડોવણી હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લા...

ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું કરીને પોતે ઈચ્છે તે રીતે તેનો સદઉપયોગ અને ગેરઉપયોગ કરતું આવ્યું છે. ઓન લાઈ...

રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ માટે સૌજન્યતા દાખવી, અમિત શાહે તોછડાઈ

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બન્ને મળ્યા ત્યારે ફૂલોની આપલે કરી હતી. શુભેચ્છા પાઠવી હતી. પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહે આવી કોઈ સૌજન્યતા કે નમ્રતા દાખવી ન હતી. તેઓ ખુરશી પર પગ ચઢાવીને બેઠા રહ્યાં હતા અને એવી જ તસવિરો તેમણે જ...

પાણીના મુદ્દે રાજકારણ કરતી ગુજરાત સરકાર

મુખ્ય પ્રધાન મંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણી ગુજરાતને ન આપવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને નર્મદા વિકાસ મંત્રી બુધેલના નિવેદનોને અત્યંત કમનસીબ, માહિતીના અભાવવાળા અને રાજકીય બદઇરાદાથી પ્રેરિત ગણાવ્યાં છે. કોંગ્રેસ પક્ષ લોકસભાની ચૂંટણીઓમાં તેમની હારને પચાવી શકતો નથી એટલે હવે આવા હતાશાભર્યાં નિવેદનોથી દરેક વસ્તુને રાજકીય રીતે મૂલવવાનો પ્રયા...

રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...

નર્મદામાં ભાજપનું રાજકારણ – મધ્ય પ્રદેશ બેજવાબદાર

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રી બધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ.  નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દ...

18 હજાર કરોડ કમાવી આપતું પશ્ચિમ રેલવે, છતાં મોદીનો અન્યાય

અમદાવાદ - મુંબઇ વચ્ચે ૧૮૬૦ – ૬૪માં રેલવે લાઇન બની હતી. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન  અમદાવાદ છે. ઉતરાણ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ગુજરાતમાં પ્રથમ રેલવે શરૂ થઈ હતી. રોજના મુસાફરો (લાખમાં) સબર્બન: 34.74, નોન સબર્બન: 9.21, કુલ : 43.95 મુસાફરો મુસાફરી કરે છે. આવક (કરોડ રૂપીયામાં) - વર્ષ 2018-19માં આવકમાં મુસાફરોની ટિકિટ રૂ.5030.04, કોચિંગ રૂ...

નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ

નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...

નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?

56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મ...

લોકોની પર્સનલ માહિતી ભેગી કરે છે ભાજપ.

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યો ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું...

શામળાજી ચેક પોસ્ટ ચરસી નાકુ બની ગયું

ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી  ચરસનો જથ્થો ઝડપી પાડી ૨  કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી....

ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે

ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે.  ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે. 2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...

રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી

20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...

હા હું નિષ્ફળ રહ્યો છું, પૂર્વ સાંસદ હરીન પાઠકની નિખાલસ કબુલાત

અમદાવાદના લોકપ્રિય નેતા હરિન પાઠક કહે છે કે, અમદાવાદને અનેક ફાયદાઓ અપાવ્યા છે. એરપોર્ટ, રેલવેની જમીન, રેલવે ડિવિઝન, ટ્રેનો, આર્મી કેમ્પસમાં જમીન જેવા કેન્દ્ર સાથેના 210થી વધું અમદાવાદના પ્રશ્નો ઉકેલી આપ્યા છે. ડી આર એમની કચેરી અસરારવામાં લાવ્યો છું, ડીવીઝનની કચેરીઓ અસારવા પછી લઈ જવામાં આવેલો છું. ડિવિઝન મેં બનાવ્યું છે, ઝોન ન આપ્યું. સરસપુરમાં રેલવ...

લાલકૃષ્ણ અડવાણી, બાજપેઈ, અમિત શાહ સહિત અમદાવાદના સાંસદો નિષ્ફળ

અમદાવાદના સાંસદો લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી બાજપેઈ, હરિન પાઠક, કિરીટ સોલંકી, પરેશ રાવલ અમદાવાદથી ચૂંટાયા હોવા છતાં તેઓ 30 વર્ષથી નિષ્ફળ રહ્યાં છે. નીતિષ કુમારે વાત કરી હતી. અટલ બિહારી બાજપેઈના વખતમાં સાબરમતી સ્ટેશન બનાવવાની ખાતરી આપી હતી. જેનું પાલન થયું નથી. ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદના સાંસદ છે. તેઓ ધારે તો ગુજરાતન...