Tuesday, March 10, 2026

મોદીમાં હિંમત હોય તો યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બિવીની સામે ચૂંટણી...

પુણ્ય પ્રસૂન વાજપેયીએ નરેન્દ્ર મોદીને પડકાર્યા કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની સતત ટીકા થઈ રહી છે અને આ ટીકા માત્ર સરકારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. રોગચાળા દરમિયાન ભાજપના નેતાઓ અને ભાજપ સરકારનું વલણ જે રીતે રહ્યું છે તે સતત ટીકાઓનો શિકાર બન્યું છે. ભલે તે ઓક્સિજન સિલિન્ડરોની અછતનો મામલો હોય કે સમગ...

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજ...

ગાંધીનગર, 14 મે 2021 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી. 10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી રાજ...

જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શરૂ કર...

ગાંધીનગર, 13 મે 2021 જે કામ જાન્યુઆરી પહેલા પૂરું કરી દેવું જોઈતું હતું તે કામ હવે સંવેદનહીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કર્યું છે. રાજ્યમાં ઓક્સિઝન ન હોવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જો દરેક તાલુકા મળીને 250 અને શહેરોમાં 125 મળીને 375 પ્રાણવાયુ બનાવતી પ્લાંટ બનાવવાની જરૂર હતી. ત્યારે રૂપાણી સરકાર મુઢ બનીને ઊંઘતી હતી. હવે એકાએક 348 આ...

રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સર...

ગાંધીનગર, 10 મે 2021 ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી કરીને આ પરિ...

કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી. કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે. માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...

બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે...

ઓક્સિઝન પર રૂપાણી સરકાર ગાંધીનગર, 24 એપ્રિલ 2021 જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપ...

અમિત શાહના મતદારો વીઆઈપી અને બીજા 25 સંસદીય મતદારો સેકન્ડ સીટીઝન છે ?

અમદાવાદ લોકસભાના લોકોને 20 કરોડના દવાખાનાના સાધનો તો રાજ્યની 25 લોકસભા બેઠકના લોકોને કેમ નહીં ? ગાંધીનગર, 24 એપ્રિલ 2021 અમદાવાદમાં સાંસદ અમિત શાહે રૂપિયા 10 કરોડના બે સુમાર સાધનો લાવી આપ્યા છે. બાકીના 25 સંસદિય વિસ્તારના ભાજપના સંસદ સભ્યો રૂપિયા 10 કરોડના સાધનો પણ લાવી શક્યા નથી. તેથી 25 લોકસભા વિસ્તારના લોકો કહે છે કે માત્ર અમદાવાદને જ કેમ ...

પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 18 એપ્રિલ 2021 જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં અમુક જ્ઞાતિઓને ખદેડવાનું કામ પાટીલે કર્યું છે. માધવસિંહે જે રીતે અમુક જ્ઞાનીઓને પક્ષ બહાર અને સત્તા બહાર મૂક્યા હતા, એવું પાટીલે પોતાના તારણહાર  મોદી અને શાહની યોજના મુજબ કર્યું છે.  માધવસિંહે જે રીતે અમૂક જ્ઞાતિને સત્તા અને પક્ષના વર્તુળમાં લાવી લીધી હતી એવી જ્ઞાતિઓને ભાઉ...

પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા ક...

Patil's track-1: why to start #We_Support_CRPAATIL social media campaign in its defense દિલીપ પટેલ ગાંધીનગર, 17 એપ્રિલ 2021 #We_Support_CRPAATIL વી સપોર્ટ સીઆર પાટીલ કેમ્પેઈન સુરતમાં ચાલુ કરવું પડ્યું છે. કેમ આવું કરવું પડ્યું તે સીધી વાત છે. પાટીલની શાખ ક્યારેય ન હતી. તેમાં વેક્સીનમાં 4500 સરકારી સ્થાનો પર ભાજપના 2 લાખ કાર્યકરોને ઘુસી જવા...

GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 ...

ગાંધીનગર, 17 એપ્રિલ 2021 અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈન...

ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...

અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...

ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી. માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...

ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજ...

ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રત...

જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...

મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દ...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 મોદીએ વિમાન સેવાનુ નેટવર્ક વધે તે માટે મોટા ઉપાડે ‘ઉડાન યોજના’ શરૂ કરી હતી તે બંધ થવા લાગી છે. 1 વર્ષથી ગુજરાતમાં શરૂ કરાયેલી 19માંથી 4 ફ્લાઇટ સર્વિસ બંધ કરવામાં આવી છે. મોદી અને રૂપાણીની હવાઈ વાતોને મોટો ફટકો પડ્યો છે. 2001થી છેલ્લા 20 વર્ષથી વિમાન સેવા આખા ગુજરાતના શહેરો અને પ્રવાસન સ્થળો માટે વિમાનો શરૂ કરવાની દર વર્ષે 6...