Saturday, August 22, 2026

કોગ્રેસની સભા, રેલી અને વિધાનસબા ધેરાવમાં ઘર્ષણ, નેતાઓને પકડી લેવાયા

ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાયેલાં ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીની માગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલી યોજી હલ્લાબોલ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-૬ ખાતેની સત્યાગ્રહ છાવણીએ સવારે ૯ કલાકે રેલીને સંબોધન કરવામાં આવી ત્યારરબાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો, આગેવાનો અને ખે...

કોંગ્રેસમાં કેમ રાજીનામાં પડી રહ્યાં છે, આણંદમાં 4 રાજીનામાં

આણંદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે. છેલ્લી કેટલીક ટર્મથી રાજકીય ખેંચતાણને લઈને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ખાસ કરીને હોદ્દાની રૂએ મહત્વની ગણાતી કેટલીક સમિતિમાં ઉચ્ચ પદ હાંસલ કરવા કેટલાક સભ્યો દ્વારા યેનકેન પ્રકારના રાજકીય દાવ રમાઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસનો આ...

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય ? ખેડૂત અને બિનખેડૂત વર્ગને લડાવ...

સરકાર હવે સરકારી અર્થશાસ્‍ત્રીઓ (અનર્થશાસ્‍ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરૂઘ્‍ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે એમ ખેડૂત સંગઠનો કહે છે. હાર્દિક પટેલની માંગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેકટર વગેરે માટે લીધેલી...

કોંગ્રેસના રાજકોટના કોર્પોરેટરે ભાજપ પ્રમુખને આવકારવા બેનર લગાવ્યા, ભા...

રાજકોટ શહેરના વોર્ડ નં.૧3ના કોંગ્રેસના નગરસેવક ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આવકારતું જાહેર બેનર મૂકતાં હવે તે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવું સ્પષ્ટ થઈ ગયું છે. સફાઈ અભિયાન વેળાએ નિતીન રામાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણી સાથે જાહેરમાં જ કાનમાં મોં રાખીને વાતો કરી હતી. રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદથી કંટાળીને પક્ષથી વિમૂખ થઈ ગયા ...

ફોટો પડાવવા માટે કચરો ટ્રેક્ટરથી નીચે નાંખી સફાઈ કરી

સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટે ગુજરાતમાં ખરેખર સફાઈની લાગણી કરતાં માત્ર ફોટો પડાવવા માટે જ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવતી હોવાના અનેક બનાવો ભાજપની પોલ ખોલ જેવા બની ગયા છે. મહેસાણાના રાધનપુર સર્કલ પાસે એવું જ થયું હતું. જ્યાં રસ્તા સાફ થઈ ગયા હતા તેથી ટ્રેકટરમાં કચરો લાવીને રોડ પર નાંખવામાં આવ્યો હતો અને પછી ભાજપના નેતાઓએ ફોટો પડાવવા માટે હાથમાં ઊભો સાવરોણ...

કોંગ્રેસના વહાલા દવલા, હરાવનારને માફી આપી

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાં પક્ષાપક્ષી શરૂ થઈ છે. કોંગ્રેસના 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરીને મતદાન કરતાં તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાના થતાં હતા પરંતુ કોંગ્રેસ દ્વારા 22 બળવાખોર સામે પગલાં ભરવાના બદલે 12 સામે જ કાનૂની પગલાં ભરવા અને 10 સભ્યોને બચાવી દેવા માટે કોંગ્રેસમાં પક્ષાપક્ષીનું રાજકારણ શરૂ થયું છે. રાજકોટ જિલ...

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઉથલાવી દેવા ભાજપનું કાવતરું નિષ્ફળ

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ગોઠવાયેલ સોગઠા ઉંધા પડતાં ભાજપે જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ કરવાની તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં અંદરોઅંદર અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેનો ભાજપના નેતાઓએ લાભ લઇ નારાજ સભ્યોને પૈસાના જોરે બાંધકામ અને કારોબારી સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો. ...

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી

કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલએ બાર વર્ષ પહેલા રૂા.12.42  કરોડનો ટેકસ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલ્કતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે. દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07માં ર...

ભોજનમાં ભાજપનો ભ્રષ્ટાચાર

ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શાળાના ૩૦૦ જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં મહેસાણાની ભવાની ટ્રેડિંગ કંપનીને ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભોજનમાં ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદ પણ આરોપીઓને ભાજપના હોદ્દેદારોએ કરી ...

ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી અધિકારીને રજા પર ઉતારી દીધા

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા છે હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. હવે તેમાં એવી વિગતો બહાર આવી છે કે, ટીડીઓએ રજા મૂકતી વખતે એવું કારણ આપ્યું છે કે તેના જીવનું જોખમ છે, ...

સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના  

જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્‍વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ થયા છે. જમીન હડપ કરી...

પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી

રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે. પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો ખેરના લાકડાનો જથ્થો સીલ કરી દેવાયો હ...

હાર્દિકે એકાએક ઉપવાસ કેમ સમેટી લીધા? રહસ્ય શું ?

હાર્દિક પટેલે એકાએક પારણાં કરવાનું કેમ નક્કી કર્યું તેની વાત હરિયાણા અને દિલ્હીના નેતાઓ વચ્ચે છુપાયેલી છે. આમ તો હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન હુડા હાર્દિક પાસે આવવાના હતા. પણ હરીયાણાના સમલખા વિસ્તારના 57 વર્ષના સાંસદ ધરમસીંગ છોકર હાર્દિકની તબિયતના ખબર જાણવા માટે આવી આવ્યા હોવાથી કોંગ્રેસના એક નેતાને હાર્દિકના આ વર્તનથી તેની સામે વાંધો પડ્યો હતો. કા...

ભાજપને ભ્રષ્ટાચારના ભોરીંગનો ભરડો

પાકિસ્તાન સરહદ નજીકના વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ખૂલ્લીને બહાર આવ્યા છે, ત્યારે ભાજપમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ચોંકાવી દે તેવી બાબતો સામે આવી છે. લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નિકળી ગયા છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરે...

રૂપાણી સરકારનું પેટ્રોલનું રાજકારણ, પ્રજાના પેટમાં આગ લગાડે છે

ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નાણાં પ્રધાન નીતિન પટેલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવામાં આવશે નહીં, એવું ભાજપના યુવા મોરચાના અદિવેશનમાં જાહેરાત કરી દીધી હતી. પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટી શકે તેમ છે. ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો, તેથી હવે વેરો ઘટાડવામાં નહીં આવે એવું તેમનું સ્પષ્ટ કહેવું છે. પણ સતત 28 દિવસ સુધી ગુજરાતમ...