Wednesday, August 26, 2026

મહિલા સરપંચના બદલે પતિ વહિટ કરશે તો હવે ફોદજદારી ગુનો

રાજ્યની 6 હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. જેમાંથી મોટાભાગની પંચાયતોમાં મહિલાઓના પતિ કે જેને સરપંચ પતિ કહે છે – તેઓ પોતાની પત્નીના નામે વહીવટ કરે છે. માત્ર સહી તેમના પત્ની સરપંચ કરે છે. આવું થતું હોવા છતાં પંચાયત વિભાગના પ્રધાન કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં 17 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ ...

કોંગ્રેસના અહેમદ પટેલે કોંગ્રેસના વિરોધી શંકરસિંહ સાથે કેમ બેઠક કરી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કોર ગ્રુપ સમિતિ, ચૂંટણી ઠંઠેરો અને પ્રચાર સમિતિના સભ્યોની જાહેરાત કરી છે. કોર કમિટીમાં 9, ચૂંટણી ઢંઢેરા કમિટીમાં 19 અને પબ્લિસિટી કમિટીમાં 13 સભ્યો છે. તે અગાઉ કોંગ્રેસના ખજાનચી તરીકે અહેમદ પટેલ-બાબુને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિઓની જાહેરાત સાથે જ અહેમદ પટેલ ફરી કોંગ્રેસના મહત્વના પદ પર આવી ગયા છે. તેઓ અગાઉ સોનિય...

ભાજપને સંવિધાન કરતાં સંઘ વહાલો છે – કોંગ્રેસ

ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેમ બેબાકળા થઇ નિવેદન કરી રહ્યા છે ? હાર્દીક પાસે જનસમર્થન નથી રહ્યું એવું ભાજપ સરકારે કહે છે પણ રૂપાણી સરકારના પગેથી પાણી ઉતરી ગયુ છે. ગ...

અમદાવાદના ભાજપના ધારાસભ્યએ કાયદો ખિસ્સામાં મૂકી દીધો

કાયદો અને વ્યવસ્થા રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપ જાડેજાના અમદાવાદ અસારવા વિસ્તારના ઘરની નજીક જ ભાજપના ધારાસભ્યની કચેરીનો સેડ દબાણમાં તોડી પાડવામાં આવ્યો હતો. પણ ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે પોતાની કચેરીનો સેડ ફરી નવેસરથી ગેરકાયદે બનાવી દીધો છે. જે અગાઉ હતો તેના કરતાં મોટો અને મજબૂત બનાવી દીધો છે. બહાર ભાજપનું બોર્ડ લડાવી દીધું છે. જેના ઉપર ...

મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણ...

વડાપ્રધાન મોદીએ લોકોને મદાન આપતી વખતે વલસા઼માં કહ્યું હતું કે સરકાર જે યોજના બનાવે છે તેના 100 રૂપિયામાંથી 100 લોકો સુધી પહોંચે છે. પણ ગુજરાતના લોકો તેની સાથે સહમત થતાં નથી. અમદાવાદ નારણપુરામાં બનેલાં હાઉસીંગ બોર્ડના મકાનો અને રાજકોટ તથા સુરતમાં બનેલાં મકાનોમાં ભાજપના મળતીયાઓએ રૂ.200 કરોડનું કૌભાંડ કર્યું છે. આ નાણાં પ્રજા માટે વપરાવા જોઈતા હતા પણ ...

ભાજપનું ભરૂચ ભાંગવાની ભાંગજળ

પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા અને હવે તેમને ભરૂચની ટિકિટ ભાજપ ન આપે એવી ગણતરી મૂકવામાં આવતાં કોંગ્રેસ ગેલમાં છે...

ગોંડલમાં વકરતી ભાજપની રાજકીય દાદાગીરી

ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપત જાડેજાના પૌત્રોએ હવામાં ગેસ સિલિન્ડર પિસ્ટલમાંથી ફાયરીંગ કરતાં હોવાનો વિડિયો જાણી બુજીને વાયરલ કર્યો છે. રીબડા પાસે જન્મ દિનની મીજબાનીમાં કાર લઈને નિકળેલા યુવાનો કારના છાપરું ખોલી બંદુક જેવા હથિયારથી ફાયર કરતાં હોવાનો વિડિયો મિત્રો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બીજો વિડિયો પણ વાયરલ કરાયો હતો. રાજદીપ જાડેજાનો જન્મ દિવસ હતો...

ગાંધીજીના નામે ભાજપ સરકારનો પ્રચાર કે મહાત્માનો પ્રેમ

ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાન...

બાજપાઈએ જાહેર કરેલાં 10 લાખ ગ્રામ પંચાયતને 16 વર્ષથી હજુ નથી મળ્યા

અટલબિહારી બાજપાઈ દ્વારા 2002 ના એપ્રિલ માસમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ યોજવામાં આવેલ જેમાં પોતાના ગામમાં ઉત્તમ કાર્યો જેવાકે સ્કૂલ,કોલેજ,દવાખાના,રોડ-રસ્તા,ગટર-પાણી,વીજળી અને પાકા મકાનો,તંદુરસ્ત બાળકો અને તંદુરસ્ત ઢોર સાથે ઉત્તમ ખેતી જેવી તમામ સુવિધા અને જરૂરિયાતો પ્રત્યે સભાન અને સજાગ રહીને કરાયેલા કાર્યોને લઈને અન્ય ગામડાઓ ને પ્રોત્સાહિત કરવાના હે...

અટલના મોતને મોદી અને અમિત શાહે વટાવી ખાધું

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં મૃત્યુ બાદ વિવાદ શરૂં થયો છે. અટલ બિહારીના ભત્રીજી કરુણા શુક્લાએ નરેન્દ્ર મોદીની આકરી નીંદા કરીને કહ્યું છે કે મોદી અને અમિત શાહે અટલ માટે કંઈ કર્યું નથી. માત્ર 15 ઓગસ્ટે જ તેમનો તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. મોદી અને અમિત શાહ એટલા માટે અટલને હવે યાદ કરી રહ્યા છે કારણ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અટલની નિષ્ઠા,...

વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર ...

કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગુજરાતની મુલાકાત સમયે પ્રેમપત્ર લખ્યો

વડાપ્રધાન મોદી ગુજરાતની 23 ઓગસ્ટ 2018માં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણી...

બાજપેયીના અસ્થિ વિસર્જીત સ્થળનું નામ અટલ ઘાટ

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા ખાડિયાના ગોલવાડ થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. જનમેદનીએ ભારે હૈયે ગુલાબની પાંદડીઓની વર્ષા વચ્ચે અટલજીને અશ્રૃભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંતો- મહંતોની હાજરીમાં અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જિત કર્યાં હતા. અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં જે ઘાટ પર અટલજીના અસ્થિ વિસર્જન કરવામા...

પાકિસ્તાની મુસ્લિમોની સરકારી 1200 વીધા જમીન બાબુ બોખીરીયાને આપી દેવાઈ

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે. ગ...

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેર...

કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બનાસકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી કૌભાંડી જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પણ આ વિસ્તાર પર પ્રભાવ ધરાવતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અહીં આંદોલનમાં હાજરી આપી આગેવા...