Friday, August 7, 2026

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ચરણસિંહ

શ્રી ચરણસિંહ July 28, 1979 - January 14, 1980 | Janata Party શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1...

ટ્રમ્પનું વિશેષ હવાઈ દળ સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું  

24 ફેબ્રુઆરી, 2020 યુએસ પ્રમુખ ટ્રમ્પે આજથી ભારતની મુલાકાતે છે. નવી દિલ્હી : સમગ્ર દેશ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ભારત મુલાકાતની રાહમાં છે. ટ્રમ્પની એક પ્રતિનિધિ મંડળ અને તેમના પરિવાર અને વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ શનિવારે રાત્રે યુ.એસ. મેરીલેન્ડ રાજ્યના સૈન્ય મથકથી રવાના થયા. તેમનું વિશેષ હવાઈ દળ વન એર સોમવારે સવારે 8.30 વાગ્યે અમ...

અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ

દિલીપ પટેલ ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020 લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ માહોંમહેં લડી મરે એવા કાવાદાવા કરી રહ્યા...

યોગીનું સોનું અને મોદીનું કાળુસોનું, ગોબેલ્સ પ્રચારમાં સરખા

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે આ ખાણમાં 3000 ટન નહીં પરંતુ માત્ર 160 કિલોગ્રામ સોનું હોવાનું જાહેર કરતાં જે રીતે ગુજરાતમાં ભાજપની મોદી સરકારે ગુજરાતમાં અબજો રૂપિયાનું કૃડ ઓઈલ મળી આવ્યું હોવાની જાહેરાતો કરીને ચૂંટણી જીતી હતી. એવું જ હવે ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે કર્યું છે. યોગીના અધિકારીઓએ સોનું મળી આવ્યું હોવાનું જાહેર કર્યું એ જ રીત...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રીમતી ઇન્દિરા ગાંધી

શ્રીમતી ઇન્દિરા ગાંધી January 14, 1980 - October 31, 1984 | Congress (I) 19 નવેમ્બર 1917ના રોજ એક પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેમણે બેક્સ(ન્યૂઝીલેન્ડ)ની ઇકોલે નાવેલે, જીનેવાની ઇકોલે ઇન્ટરનેશનલ , પૂણે અને મુંબઇની પ્યુપીલ્સ ઓવન સ્કૂલ, બ્રિટનની બેડમિન્ટન સ્કૂલ અને શાંતિનિકેતન વિશ્વભારતી અને ઓક્સફો...

ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો

February 22, 2020 Gujarat Mirror બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા મિરર EXPOSE દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22 કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી રાજીવ ગાંધી

શ્રી રાજીવ ગાંધી October 31, 1984 - December 2, 1989 | Congress (I) શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના ...

રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાય...

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ  વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉ...

ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...

અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...

સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે. ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...

આદિવાસી આંદોલન સમેટી લીધું

મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ

શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ December 2, 1989 - November 10, 1990 | Janata Dal શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.પોતાની વિ...

એકલી રહેતી 20 લાખ મહિલાઓની 22 સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી

એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2020 ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ હતી. જે આજે ૨૦ થઈ ગયા છે. જે ગુજરાતની કુલ મહિલા સંખ્યા ના ૮થી12% છે. તેમના 22 પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકાર સામે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. છતાં ભાજપની સરકારો એકલી રહેતી મહિલાઓની કોઈ ...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...