Friday, August 7, 2026

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ચંદ્રશેખર

શ્રી ચંદ્રશેખર November 10, 1990 - June 21, 1991 | Janata Dal (S) શ્રી ચંદ્રશેખરનો જન્મ 1 જુલાઇ, 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની ઇબ્રાહિમપટ્ટી ગામમાં થયો હતો. તેમણે 1977થી 1988 દરમિયાન જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ ચંદ્રશેખરને રાજકારણનું આકર્ષણ રહ્યું હતું અને તેઓ એક ક્રાંતિકારી વિચારણા ધરાવતા તેજાબી આદર્શવ...

સરોગેસી, ગર્ભપાત બાદ પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયકને મંજૂરી

મંત્રીમંડળે સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી મહિલાઓના પ્રજોત્પતિ અધિકારોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020 મંત્રીમંડળે દેશની મહિલાઓના કલ્યાણ માટે ઐતિહાસિક વિધેયક – સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી હતી. સંસદમાં સરોગેસી નિયમન વિધેયક 2020 રજૂ કર્યા પછી અને પ્રેરિત ગર્ભ...

કૃષિ પાક વિમો મરજીયાત કરાયો

પાક વીમા યોજનાઓના અમલીકરણમાં હાલના પડકારોને હલ કરવા માટે સુધારેલી “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)” ને પ્રધાન મંડળની મંજૂરી નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020 કેન્દ્રીય મંત્રીમંડળે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના(PMFBY)’ અને ‘પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)’ને વડા ...

બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉ...

70માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે ભારતમાં ફિલ્માંકનને પ્રોત્સાહિત કરવા ભારતીય પ્રતિનિધિમંડળ બર્લિનાલે 2020માં ભાગ લેશે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથેના સહયોગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર ‘70મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ’માં ભાગ લઇ રહી છે...

ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો

ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...

51 ટકા ગુજરાતમાં રોકાણ સાથે દેશમાં IEMમાં રૂ.૩.44 લાખ કરોડ રોકાણ 

બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણું વધારે IEM ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં – ઓનલાઇન એપ્રુવલ્સ - નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યુ મૂડીરોકાણો માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં ગુ...

300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે

રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે ૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપ...

એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી

૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાક માટે સિંચાઇ ઉપલબ્ધ જાન્યુઆરી-૨૦૨૦ માં સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધાનું તારણ રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા યોજનાના...

અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...

ગુજરાતની સાસંદની એક બેઠક ભાજપને ગુમાવવી પડશે

ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચ 2020એ થશે. 2014માં ભાજપ પાસે 121 ધારાસભ્યો હતા. અને 3 બેઠકો આવી હતી. હવે તે સંખ્યા ઘટીને 102 થઈ છે. એક બેઠક કોંગ્રેસને વધું મળશે. ભાજપ એક બેઠક ગુમાવશે. જે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો બતાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની લોકપ્રિયતા ઘટાડી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી ...

ભારત સાથે ઔદ્યિગોક કરાર નહીં થાય – ટ્રપ્મપ

અમેરિકાથી ભારત આવવા રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત જવા માટે હું ખૂબ જ ઉત્સુક છુ અને મોદીને હું વધુ પસંદ કરૂ છું પરંતુ ભારતે અમારી વાત માની નથી.  મુલાકાત દરમિયાન કોઈ ઔદ્યોગિક કરાર કરવામાં આવશે નહી. મુલાકાત બાદ અમેરિકા પહોંચી આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીએ અમદાવાદ આવી પહોંચશે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધી...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી પી.વી. નરસિંહા રાવ

શ્રી પી.વી. નરસિંહા રાવ June 21, 1991- May 16, 1996 | Congress (I) શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા. ખેડ...

40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...

અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે છેલ્લાં ૩ વર્ષમાં ગર...

પ્રજાને આર્ષવામાં નિષ્ફળ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને ફરી ટીકીટ અપાશે...

સોમવારે ચૂંટણી પંચે અપર ગૃહની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી હતી ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની તારીખ 26 માર્ચને જાહેર કરી હતી. ચૂંટણી માટે ટિકિટ મેળવવા માટે મેદાનમાં ઉતરનારા ઉમેદવારોએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની લોબીંગ અને બેઠક શરૂ કરી દીધી છે. આ ખાતરી કરવા માટે છે કે તેઓ પેનલ માટે પ્રથમ વિચારણા કરવામાં આવશ...