Friday, August 7, 2026

મોદી બધાને સાથે લઈને ચાલે, નવા સંસદ ભવનની જરૂર નથી – પ્રણવ મુખર્...

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું- સત્તામાં રહેનાર પાર્ટીઓએ બહુસંખ્યકવાદથી બચવું જોઈએ નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોદી સરકારને વિપક્ષ સહિત બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપી છે. ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલા અટલ બિહારી વાજપેયી મેમોરિયલ લેકચરમાં ભાગ લેવા પહોંચેલા પ્રણવ મુખરજીએ કહ્યું, લોકોએ કોઈ પાર્ટીને પ્રચંડ બહુમતી આપી...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી એચ. ડી. દેવ ગૌડા

શ્રી એચ. ડી. દેવ ગૌડા June 1, 1996 - April 21, 1997 | Janata Dal સામાજિક આર્થિક વકાસ માટેના લડવૈયા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રશંસક શ્રી. એચ.ડી. દેવ ગૌડાનો જન્મ 18 મે, 1933ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારા સિપુરા તાલુકાના હારાદનાહલી ગામમાં થયો હતો. સિવિલ એન્જિનીયર ડિપ્લોમાં પદવી ધરાવતા દેવ ગૌડાએ 20 વર્ષની વયે જ સક્રીય રાજકારણમ...

ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...

કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...

કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી દિલ્હી 17 ફેબ્રુઆરી 2020 દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...

 ‘સરસ મેળો-2020’ને ખુલ્લો મુકાયો

16થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારા  ‘સરસ મેળો-2020’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશેદેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ  ‘સરસ મેળા-2020’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ખુલ્લો મુક્યો. પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતન...

બનાસ ડેરીના ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિ પૂ...

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. બનાસકાંઠા જિલ્લાને સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે. મુખ્...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

શ્રી ઇન્દરકુમાર ગુજરાલ April 21, 1997 - March 19, 1998 | Janata Dal શ્રી ઇન્દરકુમાર ગુજરાલે 21 એપ્રિલ 1997ના રોજ સોમવારે ભારતના 12મા પ્રધાનમંત્રીપદે શપથ લીધા હતા. દિવંગત અવતાર નારાયણ ગુજરાલ અને દિવંગત શ્રીમતી પુષ્પા ગુજરાલના પુત્ર એવા શ્રી ગુજરાલે એમ.એ, બી.કોમ,પી.એચ.ડી, ડી લીટ સુધીનો અભ્યાસ કર્યો હતો. બિનવિભાજીત પંજાબના જેલમ ખાતે 4 ડિસેમ્બર, 1...

ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

૧૬/૦૨/૨૦૨૦ના રોજ મે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં વાર્ષિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ વિભાગના સી.આઇ.ડી. ક્રાઇમ, સી.આઇ.ડી.(ઇન્ટે.), એ.ટી.એસ., તકનિકી સેવાઓ, કોસ્ટલ સિક્યુરીટીના વડાઓ, તમામ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જ વડાશ્રીઓ અને તમામ પોલીસ અધીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ. કોન્ફરન...

બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે

ભારત અને નોર્વે દરિયાઈ પ્લાસ્ટિક કચરા અને માઇક્રોપ્લાસ્ટિકને લઘુતમ કરવા સંયુક્તપણે કામ કરશે બંને, દેશોએ રજુ કર્યું સંયુકત નિવેદન ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિ...

એલ.આર.ડી. મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલા વિવાદનો અંત

• તા.૦૧.૦૮.૨૦૧૮ને પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય આ એલ.આર.ડી. ભરતી પ્રક્રિયામાં ૧૯૯૭થી જે પ્રમાણે મહિલા અનામત અપાતી હતી તેને અનુસરવામાં આવશે • ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ અપાશે • સુપર ન્યુમરી જગ્યાઓને કારણે કુલ ૫૨૨૭ જેટલી અનામત-બિનઅનામત વર્ગની બહેનોને મળશે લાભ • મુખ્યમંત્રી-મંત્રી મંડળના મંત્રીશ્રીઓ-સમાજ વર્ગોના પ્રતિનિ...

આરએસએસ – ડો મોહનજી ભાગવતે કુંટમ્બ માટે પૂછ્યું, પરંતુ વડા પ્રધાન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે અમદાવાદમાં પરિવારની લાગણી વિશે જણાવ્યું હતું. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવારમાં ક્યારેય રહ્યા નથી. તેણે ક્યારેય પોતાના પિતા વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી. તેણે પત્નીને એક બાજુ છોડી દીધી છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પરંતુ ભાગવતે દરેક માટે કહ્યું હતું...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી અટલબિહારી વાજપેઇ

શ્રી અટલબિહારી વાજપેઇ March 19, 1998 - May 22, 2004 | Bharatiya Janata Party અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ ...

અંગુઠા છાપ ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીનું ઈ મેઈલ આઈડી નથી !

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું કોઈ સત્તાવાર ઇમેઇલ માટે સરનામું નથી અથવા તેમને મળનારા લોકોના રેકોર્ડ રાખવામાં આવ્યા નથી. ઉપરોક્ત માહિતી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થઈ છે. રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને ગુજરાતના મુખ્ય પ્રધાનનું સત્તાવાર ઇમેઇલ સરનામું બનાવવા અને ગુજરાત સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરવા અને મુ...

અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...

ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...