Tuesday, August 11, 2026

પ્રધાન વિભાવરીએ કહ્યું અને ગબ્બર ઉપરથી અંબાજીની મૂર્તિ હટાવી લેવાઈ

ગુરુવારે માતાજીની પુનમ છે જે મહિનામાં માત્ર એકવાર આવે છે. આ દિવસે માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ગબ્બરના પ્રાચીન મંદિરમાં જ માતાજીની મૂર્તિ જ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વીઆઈપીની સરભરા માટે હટાવી લીધી છે. ભાજપ સરકાર સત્તામાં એટલી આંધળી બની ગઈ છે કે તેમના મંત્રીઓ પણ હવે મંદિરોમાં પણ તેમને ગમે તેમ વર્તવા લાગ્યા છે. દેવસ્થાન મંત્રી વિભાવરીબ...

સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીના 51 લાખ રૂપિયા લઈ કર્મચારી ફરાર, બિ...

ઓઢવ રીંગ રોડ પર આવેલી સૂર્યમ એલિગન્સ નામની સાઈટ પર કામ કરતો કર્મચારી બિલ્ડરને 51 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. ઓઢવ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ઉમંગ વિષ્ણુભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે. સિંધુ ભવન રોડ વૃંદાવન બંગ્લોઝ વિભાગ-4માં રહેતા અશોક કાંતિભાઈ પટેલ તેમના અન્ય ભાગીદારો સાથે ઓઢવ રીંગ રોડ પર સૂર્યમ એલિગન્સ ...

પ્રેમ પ્રકરણમાં આઈએએસ ગૌરવ દહિયા અંતે સસ્પેન્ડ

રાજ્ય સરકારે ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને આજે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તેમની સામે ચાલી રહેલી શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીના પગલે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂક્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યા ન હતા. તપાસમાં સહયોગ...

દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..

ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ...

વિવાદ પર્યાય વાઘાણીની વિદાય, નવા પ્રમુખ ઓબીસી હશે

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, આ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખું, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખને નિયુક્ત કરીને અમિત શાહે ‘ખામ...

આરટીઓ બોગસ લાયસન્સ રેકેટમાં મહિલા જુનિયર કલાર્ક સહિત 4 લોકોની ધરપકડ

વસ્ત્રાલ આરટીઓમાં બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાના રેકેટમાં મહિલા કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતી દિપ્તી સોલંકીએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદીને સારથી-4 સોફટવેરના આઈડી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પરચૂરણ કામ કરતો એક યુવક પ...

વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ બનાવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ ર...

આઠ હજાર કરોડનુ બજેટ અને મેગાસિટી, સ્માર્ટસિટીની ગુલબાંગો હાંકનારા અમદાવાદ શહેરના શાસકો માટે તમાચા સમાન બાબત એ છે કે,વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ બનાવવામાં આવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ રહ્યો છે.આસપાસના રહીશોના આરોગ્ય ઉપર જાખમ છે છતાં નફફટ બની ગયેલા તંત્રના બાબુઓને આ બાબતની કોઈ ગંભીરતા નથી.અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૯ની સ્થતિમાં પણ ૨૨,૦૦૦...

ફેસબૂક યૂઝરોની ઓડિયો ચેટની ‘જાસૂસી’ કરતો ખૂલાસો બહાર આવ્યો...

વિશ્વની સૌથી મોટી ગણાતી સોશિયલ મીડિયા કંપનીએ  ફેસબુકમાં તમારો ડેટા ગુપ્ત નથી. એક મોટા ખુલાસામાં એવી વિગતો બહાર આવી છે કે ફેસબૂકે તેના લાખો યૂઝરોની ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવેલ  છે.કોન્ટ્રાક્ટ પર કામે રાખેલા નોકરિયાતોએ ફેસબૂકની જાસૂસીનું આ કામ કર્યુ હોવાનો પણ ખુલાસો થયો છે. ફેસુબુકે પણ સ્વીકાર્યુ છે કે કંપનીએ  ઓડિયો ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર ક...

પડતર કેસોમાં ગુજરાત નંબર 1

આંધળો કાયદો ક્યારે  દેખતો થશે ?  ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ...

28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...

વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...

ભોગાવા નદીમાં ડુબી જવાથી બે બાળાઓના કરૂણ મોત

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદીના પટમાં  રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ...

કચ્છમાં 130થી વધુ ગામોમાં વીજપૂરવઠો પુનઃકાર્યાન્વિત કરવા માટે પીજીવીસી...

ભારે વરસાદને કારણે કચ્છમાં તારાજી સર્જાઇ છે. નદી નાળા અને રોડ રસ્તા સંપૂર્ણ પણે ધોવાઇ ગયાં છે જ્યારે રેલવે ટ્રેકને પણ મોટાપાયે નુકસાન થતાં વ્યવહાર થંભી ગયો હતો.  વિજથાંભલા અને વિજતંત્રને પણ ભારે  નુકશાની વેઠવી પડી રહી છે. વિજળીના  સમારકામ માટે આસપાસના જીલ્લાઓની પાંચ-પાંચ ટીમો કચ્છમાં કામે લાગી ગઇ છે નલિયામાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા યુધ્ધના ધોરણ...

ગુજરાતમાં 200થી વધું ટાંકીઓ જોખમી, ફોન કરો તમારા અધિકારીને

250નો સ્ટાફ અપાયો પણ લોકોની સલામતી માટે કંઈ ન થયું રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલા સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકારે નવી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. તે બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી તે ઘટના બાદ પ...

કાનૂની સેવા સત્તા મંડળ છતાં વડી અદાલતમાં 2 લાખ ખટલાઓનો ભરાવો

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ ઝપડી બને એ માટે ગુજરાતના લોકો આશા...

છૂટાછેડા અને વ્યભિચારના કેસ ગુજરાતમાં વધી રહ્યાં છે

જેમાં છૂટાછેડા અને વ્યભિચારના કેસ મોટા પ્રમાણમાં છે. વ્યભિચારના કારણે છૂટાછેડા વધી રહ્યાં છે. હવે વ્યભિચાર એ ગુનો બનતો ન હોવાથી ગુજરાતમાં વ્યભિચાર વધી જશે. આમેય સોશિયલ મિડિયાનો સૌથી વધું ઉપયોગ ગુજરાતની મહિલાઓ કરી રહી છે. જેના કારણે છુટાઠછેડા અને વ્યભિચારના કેસ એકાએક વધી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વસતી પ્રમાણે સૌથી વધું કેસ પટતર છે. ગુજરાતમાં હા...