ઈતિહાસમાં રૂપાણી સરકારમાં MLAની સૌથી મોટી ખરીદી, પણ આ વિધાનસભાનું સત્ર...
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં કુલ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ સતત પાંચ વર્ષ સુધી જળવાયું નથી. 2017માં યોજાયેલી ચૂંટણી બાદ રચાયેલી 14મી વિધાનસભામાં સૌથી વધુ ધારાસભ્યોની ઉથલ પાથલ જવા મળી છે. 2017ની ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી હતી. પક્ષ પલટાથી લઈને કોર્ટ કેસ સુધીના મામલાઓ ઉભા થયા છે. પુરા થયેલા અંદાજપત્...
રૂપાણીનો વિક્રમ વિરોધ પક્ષના એક પણ ધારાસભ્યને સસ્પેન્ડ ન કર્યા
૨૦૦૨ બાદ પહેલું બજેટ સત્રનો એક બીજો વિક્રમ એ છે કે જેમાં ભાજપની સરકારે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા ન હોય. વિરોધ પક્ષને દબાવી રાખવા અને વિધાનસભામાં સાચી વાત ન કરે તે માટે અનેક નુશખાઓ અપનાવવામાં આવતાં હોય છે જેમાં એક સસ્પેન્ડ કરવા માટે સરકાર તરફથી દરખાસ્ત મૂકીને તેમને સસ્પેન્ડ કરી દેવા. ગુજરાત વિધાનસભાના આ બજેટ સત્રમાં કોંગ્રેસનો એક પણ સભ્ય ...
અમદાવાદમાં લાગેલી આગની તસવીરો
કેવી છે આગ ી
હિંમતનગરમાં ઝાડ પર લટકતી લાશ મળી પછી શું થયું ?
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામના એક ૨૪ વર્ષીય યુવાનની ઝાડ પર લટકતી લાશ શુક્રવારે સવારે વાવડી ગામની સીમમાં આવેલ એક ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા વાવડી અને ચાંપલાનાર ગામના અનેક ટોળાં ભેગા થઈ ગયા હતા . દરમ્યાન આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતા પોલીસે લાશને કાજે લઈ તેને ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પોસ્ટમોટમ કરા...
અમદાવાદમાં મોટી આગ ક્યાં લાગી હતી ? એનડીઆરએફની મદદ શા માટેે ?
અમદાવાદ શહેરમાં આગના બનેલા મોટા બનાવો
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આગના બનેલા મોટા બનાવો આ પ્રમાણે છે.
-૨૧ મે-૨૦૧૭, મણીનગર ખાતે આવેલી મોસ્કો હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેમાં ૧૬ લોકોને બચાવાયા હતા.
-ડીસેમ્બર-૨૦૧૮માં ઈસરો કેમ્પસમાં આવેલા સ્ટોરરૂમમાં આગ લાગી હતી.
-ગત વર્ષે પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોÂસ્પટલમાં આગ લાગી હતી.જેમાં દસ...
ફાયરના સાધનો અને ફાયરની એનઓસીને લઈને ફરી પ્રશ્નો
અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં રેસીડેન્ટ અને કોમર્શિયલ એમ બંને પ્રકારની બિલ્ડીંગોનું ઈન્સપેકશન કરીને ફાયર એનઓસી આપવામાં આવતી હોય છે ત્યારે આ બિલ્ડીંગમાં ફાયર ઈકવીપમેન્ટ હતા કે કેમ, તે કામ કરતા હતા ખરા,તેનુ છેલ્લુ ઈન્સપેકશન કયારે કરવામાં આવ્યુ હતુ.વગેરે જેવા પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે. ફાયરમાં જગ્યાઓ કેમ ભરાતી નથી..? અમદાવાદ શહેરની વસ્...
હાઈટ્રોલીક સિડી કેમ ન ચાલી, ચીફ ફાયર ઓફિસર દસ્તુર મૌન
ચીફ ફાયર ઓફીસર શું કહે છે
આ મામલે ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તુરે કહ્યુ,ફસાયેલાઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. એકનુ મોત થયુ છે. હાઈડ્રોલિક પ્લેટફોર્મ અંગે તેમણે કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આગ સ્ટેરકેસ લોકોએ બંધ કરી દીધા હોવાને કારણે વધુ વિકરાળ બની હતી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ શું કહે છે
આગનુ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શકયુ નથી. ૨૫ ...
આગમાં અંજનાબેનનું મોત, જવાબદાર કોણ
અમદાવાદના સોલામાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહીલા આ રેસીડેન્સીમાં પાંચમા માળે રહેતા અંજનાબહેન હોવાનુ ખુલવા પામ્યુ છે. બેદરકારીથી મોત કોણ જવાબદાર. આ ઘટનામાં અંજનાબહેનનું મોત થવા પામ્યુ છે.ઈપીકો,૩૦૪(અ) મુજબ બેદરકારીથી મોતનો ગુનો બને.તો આ મોત પાછળ જવાબદારી કોની,ચીફ ફાયર ઓફીસરની,મ્યુનિસિપલ કમિશનરની,સ્ટેશન ઓફીસરની કે લોકોની? સુરતમાં સ્ટ...
એક કલાક કોઈ સહાય ન મળી, હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખોટ
અમદાવાદના સોલામાં લાગેલી આગ લાગ્યા બાદ ફાયરના દસ જેટલા વાહનો, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ચીફ ફાયર ઓફિસરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા બાદ પણ કલાક સુધી રેસ્કયુની કામગીરી હાથ ધરી શકાઈ ન હતી. જેને પરીણામે લોકોએ ફાયરની બેદરકારી સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. હાઈડ્રોલિક પ્લેટફોર્મ કેમ શરૂ ન થઈ શકે
રાજેશ ભટ્ટનુ કહેવુ છે,હાઈડ્રોલિક પ્લેટફોર્મની સાયન્ટ...
150 કિલો વજનની વ્યક્તિ ફસાઈ
નવમા માળે એક ૧૫૦ કીલો વજન ધરાવતી વ્યકિત જેને દસ ફેકચર થયેલા છે તેને નીચે ઉતારવા શકય બન્યુ ન હતુ. જેથી ફાયર વિભાગ દ્વારા આગ છઠ્ઠા માળે જ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જા આગ નવમા માળે પ્રસરે તો આ મહાકાય વ્યકિતને નીચે ઉતારવો અશકય બની જાય. નવ લોકો ગંભીર ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ.
ફાયર મેન મિથુન મિસ્ત્રી બેભાન, પોલીસે લોકોને બચાવ્યા
ઉપરાંત રેસ્ક્યુની કામગીરી કરી રહેલા ફાયરના અધિકારી પણ બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ આ ઘટનામાં એક વ્યકિતનું મોત થવા પામ્યુ છે .ફાયર દ્વારા ત્રીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગને નિયંત્રણમાં લેતી વખતે કામગીરી કરી રહેલા ફાયર ઓફિસર મિથુનને ધુમાડો જવાને કારણે બેભાન થઈ જતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
અસ્થમાના 80 ટકા દર્દીઓ ઈનહેલર ખોટી રીતે વાપરે છે
ગુજરાતમાં દિર્ઘકાલીન શ્વસનક્રિયાને લગતા રોગોથી 40-69 વર્ષની વય જૂથના લોકોમાં મૃત્યુના કારણોમાં આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે અને 70થી વધુ વર્ષની વયના લોકોના મૃત્યના કારણોમાં આ બીજુ સૌથી મોટું કારણ છે. અસ્થમાના મોટા ભાગના દર્દીઓ (80% જેટલા) તેમના ઈન્હેલર્સનો સાચી રીતે ઉપયોગ કરતા નથી. તેનાથી રોગને નિયંત્રણમાં રાખવો મુશ્કેલ બની જાય છે. ઈન્હેલર્સના વધ...
બે વર્ષમાં અમદાવાદમાં 10 ટકા હેરીટેજ મકાનો તોડી પડાયા
૮ જૂલાઈ-૨૦૧૭માં અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ સિટીનો આપવામાં આવેલો ટેગ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની સાંઠગાંઠને કારણે ભયમાં આવી ગયો છે. શહેરમાં જે સમયે યુનેસ્કો સમક્ષ ડોઝીયર સબમીટ કરવામાં આવ્યુ હતું એ સમયે ૨૨૩૬ મકાનોની યાદી રજુ કરાઈ હતી. બે વર્ષ બાદ કરવામાં આવેલા પહેલા સરવેમાં ૪૮૯ મકાનો પૈકી ૩૮ તો તોડી પડાયા હોવાનું બહાર આવ્યું છે. ૫૦ ઈમારતોમાં ...
ભાજપે નહેર ન બનાવીને ખેડૂતોને પાણી ચોર ગણી 2 લાખનો દંડ ને કેદ કરશે
ભાજપની મોદી, આનંદી અને રૂપાણી સરકારોએ નહેરો બનાવી ન શકી તેથી ખેડૂતોને નહેરમાંથી પાણી લેવાની ફરજ પડે છે. જે નહેર પરથી ખેડૂતને પાણી લેવાનો હક્ક છે તે હક્ક છીનવી લેતો કાયદો રૂપાણી સરકારે બનાવીને ખેડૂતોને દંડ કરવા કાયદો પસાર કર્યો છે. ભાજપ સરકારે નહેરમાંથી પાણીની અનધિકૃત ચોરી કરનારા ખેડૂતોને દસ હજારથી બે લાખ સુધીના દંડની જોગવાઇ ગુજરાત સિંચાઇ અને પાણ...
અમપામાં સુપર કમિશ્નર ને સુપર મેયર મળો, કામ થઈ જશે
અમપા કમિશનરની કચેરીમાં સુપર કમિશનરનો દબદબો જાવા મળી રહ્યો છે. ત્યાં શહેરના પ્રથમ નાગરીક એવા મેયરની ઓફીસમાં પણ કોન્ટ્રાકટરોનો દબદબો જાવા મળી રહ્યો છે. આ બંને કમિશનર કે મેયર પાસે ધારે એ નિર્ણય કરાવી પણ શકે છે. જે અમદાવાદના ભાજપના વગદાર મેયર બિજલ પટેલ ન કરાવી શકે તે આ સુપરમેન કરાવી શકે છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ સર્જાયેલી પરિસ્થતિ મામલ...

English