ભાજપ ચાર પગવાળો ભ્રષ્ટ ઊંદર છે, જે નર્મદા નહેર ખોદી નાંખે છે
વિધાનસભા ગૃહમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, જ્યારે પાણીનું વેચાણ થાય કે પાણીની ચોરી થાય ત્યારે સમજવું કે કળિયુગ આવ્યો છે. રાજ્યમાં કુલ ૧૧,૦૦,૫૫૬ ખેડૂતો છે. નર્મદાની ૧૭,૮૧,૨૭૯ હેક્ટર ખેતરોમાં પામી માટે સરકાર ખેડૂતો પર આરોપ મૂકે છે કે, ખેડૂતો કેનાલો તોડી નાંખે છે, ખેડૂતો પાઈપ ...
કાપડની 2 હજાર કરોડની સહાય ખેડૂતોના બદલે ઉદ્યોગો તાણી ગયા, મોદીની પોલ ખ...
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાતની કાપડ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે કપાસ પેદા કરતાં ખેડૂતો પોતાના કપાસમાંતી જાતે કાપડ બનાવીને સીધા તૈયાર કપડાંનું ઉત્પાદન કરીને નિકાસ કરી શકે તેવુ દરેક ઝોનમાં સાત બેઠકમાં કુલ ટેક્સટાઇલ પાર્ક ઊભું થશે. નરેન્દ્ર મોદીની આ વાત ખરી નિકળી નથી. કારણ કે કપાસ પકવતાં 12 લાખ ખ...
સુએજફાર્મની જમીન માફિયાઓના 80 દબાણો દૂર કરાતાં નથી
અમપાના દક્ષિણઝોન ના લાંભા અને બહેરામપુરા વોર્ડ એસ્ટેટખાતાના અધિકારીઓ અને વહીવટદારો માટે “સોનાની ખાણ” સમાન છે. વોર્ડમાં બાંધકામ તોડવામાં આવતા નથી. ઉચ્ચકક્ષાએથી દબાણ હોય તો બાંધકામ દૂર કરવામાં આવે છે. પરંતુ બે-ત્રણ મહીનામાં જ ફરીથી બાંધકામ થઈ જાય છે. બહેરામપુરા વોર્ડના સુએઝફાર્મ વિસ્તારના બાંધકામોમાં આવી જ પરીસ્થિતિ જોવા મળે છે. દક્ષિણઝોનના લાંભ...
બોગસ બિલો બનાવી રૂ. 129.92 કરોડ સરકાર પાસેથી પડાવી લીધા
સેન્ટ્રલ જીએસટી અમદાવાદ – સાઉથ કમિશનરેટ, અમદાવાદની નિવારક શાખાએ બોગસ - બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટની મોટી રકમનો ગોટાળો કરીને લાભ લેવામાં આવ્યો હતો અને જીએસટીની ચૂકવણીની ચોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અલીઅસગર વહિદાલી સૈયદ, ઉંમર વર્ષ 31, રહેવાસી જુહાપુરા, અમદાવાદની 25.07.2019નાં રો...
અમપાના હોલમાં વીજ વપરાશના ડબલ પૈસા ભરવા ટોરેન્ટનો આદેશ
ભાડા કરતાં વીજ વપરાશની રમક વધી ગઈ, અમ્યુકો કહે છે કંઈ ખોટુ નથી, ટોરેન્ટ પાવર જવાબ જ નથી આપતું
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ મ્યુનિસિપલ કોપોર્ર્રેશને પ્રજાને લૂંટવાનું જાણે નક્કી જ કયુર્ર્ હોય તેમ એક નહીં તો બીજી રીતે લોકો પર બોજ નાખવાનું ચાલુ રાખ્યું છે અને આ વખતે તેમની સાથે ટોરેન્ટ પાવર પણ જોડાયું છે. શહેરના પાંચ કોમ્યુનિટી હોલના ચાજીર્ર્સમાં આચાનક જ ...
ખેડૂતોને કેટલા કલાક વીજળી અપાશે તે સરકારે જાહેર કરવાનું ટાળી દીધુ
રાજયના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે. જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં જરૂર પડશે ત્યાં સુધી ખેડુતોને હાલ જે વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે એમાં આ બે કલાક નો વધારો કરાયો છે. આ વધારાનો વીજ પુરવઠો ખેડૂતોને આપવા માટે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ કરોડની સબસીડી રાજય સરકાર ખેડૂતો વતી ભોગવશ...
વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ૧૬,૩૦,૩૦૯ કરોડના ઉદેશ સામે માત્ર ૨,૮૬,૭૨૯ કરોડન...
વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં રૂ. ૧૬,૩૦,૩૦૯ કરોડના ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન (રોકાણ ઉદેશ) સામે માત્ર રૂ. ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ થયું હોવાની મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા આજે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શનના આધારે રાજયમાં નવી ૭૨,૧૧,૮૦૦ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો.
વિધાનસભ...
હેરીટેજ મિલ્કતો અને કાંકરીયા દુર્ઘટના મામલે મ્યુનિ.નું ભેદી વલણ
અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચાર વર્ષ અગાઉ ચૂંટાઈને આવેલા અને તેમાં પણ શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટરોના ફોન મ્યુનિ.અધિકારીઓ ન ઉપાડતા હોવા અંગે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.ઉપરાંત ૪ જૂલાઈના રોજ બનેલી કાંકરીયાની રાઈડ દુર્ઘટના અને ગતરોજ શહેરમાં સીલ કરવામાં આવેલા ૨૩ હેરીટેજ બિલ્ડીંગોને તોડીને બની રહેલા બાંધકામો...
રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌ...
મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો
અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા
અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની ત...
2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો
2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો અહેવાલના વર્ષ દરમ્યાન મળેલી અરજી
8792 પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવેલી ફરિયાદો
915 તપાસ કરી કાર્યવાહી માટે મોકલેલી ફરિયાદો
5939 અરજદાર પાસે વધુ વિગત માગી છે
118 આયોગે દફતર કરેલી અરજીઓ
1820 ક્યારે કેટલી ફરિયાદો થઇ છે... 2016
8412 2017
7541 2018
8...
IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નની અંગત બાબતો 15 દિવસમાં બહાર આવશે
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જે 15 દિવસમાં અહેવાલ ...
કીડનીના દરદીઓના ડાયાલિસિસની જવાબદારી ખાનગી સંસ્થાઓને સોંપવા સરકારે ટેન...
ટેન્ડર મેળવવા ખાનગી સંસ્થાઓ ભાવની કોમ્પિટીશનમાં નીચા ભાવ ભરી દેશે, પરંતુ દરદીઓને મળનારી સેવાઓ કે ડાયાલિસિસની ક્વોલિટી કથળી જવાની સંભાવનાઃ ધીરે ધીરે તમામ સેન્ટરોની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપી દેવાય તેવી શંકા ગુજરાતમાં 37 સેન્ટર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, ડાયાલિસિસના સરકાર રૂા.2000 અને દરદીને આવવા જવાના રૂા. 300 ચૂકવે છે. ખાનગી કંપનીઓ ...
આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં
29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહ...
આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે. ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ ક...
50 હજાર વારસદારની જમીન નોંધ પડે છે
ગુજરાતમાં 50 હજાર અરજીઓ વારસાઈ નોંધ માટે ખેતીની જમીન અંગે આવે છે. જેમાં 90 ટના નોંધ પાડી દેવામાં આવે છે. માતા-પિતાની ગેરહાજરીમાં વારસાઇ હક્ક માટે મહેસૂલ વિભાગે સરળતા કરી છે. વારસાઇ હક્કના કિસ્સાઓમાં માતા-પિતાની ગેરહાજરીની બાબતોથી વારસદારોમાં કૌટુંબિક વહેંચણીમાં સરળતા થાય તે માટે મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૪/૦૩/૨૦૧૬ના રોજ બહાર પાડેલા પરિપત્રથી આ બાબતન...

English