રિલાયંસના ક્રિકર પ્લાંટમાં પ્રદુષણ
એકથી દોઢ કલાક સુધી ક્રેકર પ્લાન્ટમાંથી પ્રદૂષિત ધુમાડો નિકળતો રહ્યો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગના ચેરમેનની વડોદરા ખાતેની એક મુલાકાત દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ધૂમાડ ચોકડી પાસેથી જ દૂરથી ચીમનીમાંથી પહેલી નજરે જ ધારાધોરણ કરતા વધુ પ્રદુષિત ધૂમાડો નિકળતો નજરે ચઢ્યો હતો. ધૂમાડો રિલાયન્સના ક્રેકર પ્લાન્ટમાંથી નિકળતો હોવાનું જણાયું હતું. આ બ...
દેશની પ્રદુષિત નદીઓમાં ગુજરાત 5માં શરમજનક નંબર પર
કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશમાં પ્રદૂષિત નદી ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતમાં પાંચમા સ્થાને, સાબરમતીની સ્થિતિ શરમજનક સ્થિતીમાં આવી ગયું છે. જેમાં 2018થી કોઈ ફેર પડ્યો નથી. ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડના સભ્ય સચિવ કે.સી.મિસ્ત્રીએ જણાવ્યું છે કે સાબરમતી નદીમાં ઠા...
કાંકરીયામાં 7 રાઈડસની પરવાનગી, 18ની મંજુરી લેવાઈ નથી
કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્ણપણે...
રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ માટે સૌજન્યતા દાખવી, અમિત શાહે તોછડાઈ
ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બન્ને મળ્યા ત્યારે ફૂલોની આપલે કરી હતી. શુભેચ્છા પાઠવી હતી. પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહે આવી કોઈ સૌજન્યતા કે નમ્રતા દાખવી ન હતી. તેઓ ખુરશી પર પગ ચઢાવીને બેઠા રહ્યાં હતા અને એવી જ તસવિરો તેમણે જ...
અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં
અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...
રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન
ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...
18 હજાર કરોડ કમાવી આપતું પશ્ચિમ રેલવે, છતાં મોદીનો અન્યાય
અમદાવાદ - મુંબઇ વચ્ચે ૧૮૬૦ – ૬૪માં રેલવે લાઇન બની હતી. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન અમદાવાદ છે. ઉતરાણ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ગુજરાતમાં પ્રથમ રેલવે શરૂ થઈ હતી. રોજના મુસાફરો (લાખમાં) સબર્બન: 34.74, નોન સબર્બન: 9.21, કુલ : 43.95 મુસાફરો મુસાફરી કરે છે. આવક (કરોડ રૂપીયામાં) - વર્ષ 2018-19માં આવકમાં મુસાફરોની ટિકિટ રૂ.5030.04, કોચિંગ રૂ...
અધિકારીઓ મુંબઈમાં નોકરી કરવા માંગે છે જે પણ કારણભૂત
મુંબઈ ખાતે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેના વડા મથક આવેલા છે. રેલવેના મોટાભાગના અધિકારીઓ મુંબઈમાં પોતાની નોકરી પૂરી કરી નાખે છે. આવા અધિકારીઓ મુંબઈથી પશ્ચિમ રેલવેના વડા મથકને અમદાવાદ ખસેડવામાં તે ઇચ્છતા નથી. 300 કરોડના બંગલામાં અધિકારીઓ રહે છે તેમને તે બંગલા છોડવા નથી. અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાએ જણાવ્યુ હતું કે, પશ્ચિમ રે...
નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?
56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મ...
શામળાજી ચેક પોસ્ટ ચરસી નાકુ બની ગયું
ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી....
રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી
20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...
લાલકૃષ્ણ અડવાણી, બાજપેઈ, અમિત શાહ સહિત અમદાવાદના સાંસદો નિષ્ફળ
અમદાવાદના સાંસદો લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી બાજપેઈ, હરિન પાઠક, કિરીટ સોલંકી, પરેશ રાવલ અમદાવાદથી ચૂંટાયા હોવા છતાં તેઓ 30 વર્ષથી નિષ્ફળ રહ્યાં છે. નીતિષ કુમારે વાત કરી હતી. અટલ બિહારી બાજપેઈના વખતમાં સાબરમતી સ્ટેશન બનાવવાની ખાતરી આપી હતી. જેનું પાલન થયું નથી. ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદના સાંસદ છે. તેઓ ધારે તો ગુજરાતન...
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત
સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે. ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...
એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...

English