પુસ્તકો અને ઐતિહાસિક ઈમારતો માટે સરકાર નિષ્ફળ
૨૬ જિલ્લામાં હાલ કુલ ૨૯૮ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે. તે પૈકી ૨૪ સરકારી જિલ્લા અને ૩૦ સરકારી તાલુકા ગ્રંથાલયોની ગ્રંથ આપલેની સુવિધા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલી છે. ઉપરાંત રાજયમાં લાયબ્રેરી ક્ષેત્રમાં કામ કરતી ૩૧૭૦ સ્વૈચ્છીક સંસ્થાઓને નિભાવ અનુદાન આપી ૩૧૭૦ જેટલા અનુદાનિત ગ્રંથાલયો ચલાવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા રાજયમાં સાર્વજંનિક ગ્રંથાલય ...
સહકારી પ્રવૃત્તિમાં ભાજપનો હસ્તક્ષેપ
ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરવા માટે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળી, ખાંડ સહકારી મીલ, સહકારી બેંક પાછળ સરકાર એક હજાર કરોડનું ખર્ચ કરશે. સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ છે. મહાત્મા ગાંધીજીના “ગ્રામ સ્વરાજ”ને સાકાર કરવા “વિના સહકાર નહીં ઉધ્ધાર” દૂર દેખાય રહ્યું છે. સહકારી સંસ્થાઓ મૂડીવાદી અને સામ્યવાદ સામે આર્થિક અસમાન...
વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ શરતોનો ભંગ કરાયો
અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના બાદ પણ શાસકોની આંખ ખુલતી નથી.આ તરફ દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ લેનાર મ્યુ.તંત્ર જવાબદારીમાંથી હાથ કેવી રીતે ખંખેરી શકે એવો પ્રશ્ન પૂર્વ વિપક્ષનેતાએ કર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,કાંકરીયા ખાતે જેમનો કોન્ટ્રાકટ છે એવા પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને ભાજપ શા...
પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...
જેલાણા ગામના ખેડૂતોએ શ્રમદાન થકી ત્રણ દિવસમાં ત્રણ કિ.મી કેનાલ સાફ કરી...
નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલની સફાઈમાં બેદરકારી દાખવતા હોઈ છેલ્લા ૫ મહિનાથી કેનાલોની સફાઈ થઈ નથી. આવી સ્થિતિમાં સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ માટે આગળ આવ્યા છે. સુઇગામના જેલાણા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે. જેલાણા ગામના ૫૦ ખેડૂતોએ જાત મહેનતથી ત્રણ દિવસમાં ત્રણ કિલોમીટર કે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...
એક ફૂટ પાણી ક્યાં ભરાયું ? અહેવાલ આપો, નહેરા
એક ઈંચથી ઓછા વરસાદમાં કયાં એક ફૂટથી વધારે પાણી ભરાયુ?બે દિવસમાં રિપોર્ટ આપો,કમિશનર
અમદાવાદ - અમદાવાદ શહેરમાં પડેલા આ સીઝનના પાંચ ઈંચ વરસાદમાં અમદાવાદની કથળેલી પરિસ્થતિ જાયા બાદ મ્યુનિ.કમિશનરે અમદાવાદના કયા વોર્ડમાં એક ઈંચ વરસાદમાં એકફૂટથી પણ વધારે પાણી ભરાયા તેનો રિપોર્ટ બે દિવસમાં આપવા કડક આદેશ કર્યો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર,કમિશનર વિજય નહેર...
સામાન્ય બેઠકોના વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે
મેડિકલમાં ૪૭૯૦, ડેન્ટલમાં ૧૧૯૩, આયુર્વેદમાં ૧૧૮૨ અને હોમિયોપેથીમાં ૧૯૪૪ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરતાં ઓપન કેટગરીના વિદ્યાર્થીઓને બેઠકોમાં ભારે નૂકશાન થાય તેવી શકયતાં ઊભી થઈ છે. EWS લાગુ કરવામાં આવે તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓની નૂકશાન જાય તેમ હોવાછતાં આજે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. ...
રાઈડ અકસ્માતમાં 6ની ધરપકડ
કાંકરિયા એડવેન્ચર વર્લ્ડમાં ડીસ્કવર રાઈડ એક્સિડન્ટ કેસમાં મણીનગર પોલીસે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના માલિક પિતા-પુત્ર સહિત છ લોકોની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. રાઈડ તૂટી જવાથી બે લોકોના મોત તેમજ કેટલાય લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થઈ છે. પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી તૂટેલા પાર્ટસ કબ્જે કરી રાઈડના સં...
મેયર કહે છે, રાઈડ તૂટી તેની અમારી કોઈ જવાબદારી નથી
અમદાવાદના કાંકરીયા ખાતે રવિવારે રાઈડ તૂટી પડવાની બનેલી ગંભીર દુર્ઘટનામાં પણ શહેરના મેયર બિજલ પટેલે બે જવાબદારી ભર્યુ નિવેદન કરતા કહ્યુ કે, આ સમગ્ર ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની જવાબદારી બનતી નથી. આ અંગે કોઈ ચોકકસ નિતી નથી પણ આગામી સમયમાં અધિકારીઓ સાથે બેઠક કરીને નીતિ ઘડી નાંખવામાં આવશે. નૈતિક જવાબદારી સ્વિકારવાનું કૌ...
માર્ગ અને મદાન વિભાગની બેદરકારીથી ઘટના બની
એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટની મજૂંરી બાદ જ એમ્યુઝ...
જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ
આખા ગુજરાતમાં રાજ્યના ખેડૂતોને નકલી અને બનાવટી દવાઓ પકડાવી દેવામાં આવે છે અને તેમને લૂંટવામાં આવે છે, 259 નમૂના ફેઇલ થયા છે
ગાંધીનગર- ગુજરાતના ખેડૂતો ખેતી પણ કેવી રીતે કરે, કેમ કે તેમને બિયારણ તો ઠીક પણ જંતુનાશક દવાઓ પણ ભેળસેળ વાળી મળી રહી છે. ખેડૂતો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો છંટકાવ કરી રહ્યાં છે તે અસલી નથી તેવું સરકારી આંકડા પરથી ...
રૂપાણીનાં રાજકોટમાં સૌથી વધુ ગરીબો વધ્યા
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને લગતાં પ્રશ્નોની ઝડી વરસાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલી અરજી સંદર્ભે સરકાર રાજ્યમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સરકારે રજૂ કરેલા જવાબમાં જોવા મળ્યું છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લાં બે વર્ષમાં...

English