બંધ કોલેજોના બિલ્ડીંગોની સરકાર ચિંતા કરે છે, બંધ થતી કોલેજોની નહીં
નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત-કેસીજીના કો-ઓર્ડીનેટર પ્રો.એ.યુ.પટેલની અધ્યક્ષતામાં ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ચાર સભ્યોમાં ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીન કુલપતિ ડો.નીતિન પેથાણીનો સમાવેશ થાય છે. આ કમિટી આગામી દિવસોમાં રાજયમાં બંધ પડેલી એન્જિન...
ડિગ્રી એન્જિનિયરિંગમાં ૩૫ હજાર બેઠકો ખાલી
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપ્યા પછી ૩૫ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. રાજયમાં અનેક કોલેજો એવી છે કે જેની ૧૦ ટકા બેઠકો પણ ભરાઇ નથી. જયારે ત્રણ કોલેજોની શૂન્ય બેઠકો પણ ભરાઇ શકી નથી. રાજયમાં ૩૫ હજાર બેઠકો ખાલી પડે છે ત્યારે હવે આ ખાલી પડેલી બેઠકો અંગે શુ કરવુ તેના માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુ...
ભવાન ભરવાડે ભાજપના નેતાની ટીકા કરી તેની સજા મળી
એવી જ એક જાહેરમાં ધમકી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને આપવામાં આવી હતી. થોડા સમય પહેલાં અમદાવાદમાં રખડતી ગાયો પકડવા માટે ગયેલા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પોલીસ પર હુમલો થયો ત્યારે ભવાન ભરવાડે પોતાની જ સરકારનો વિરોધ કરીને ચીમકી આપી હતી કે આવું નહીં ચલાવી લેવામાં આવે.
20 મે 2019માં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમન...
ભાજપના નેતા ભવાન ભરવાડના કાળા કરતુતો વાંચો
અમદાવાદની ગોકુળ ઘામ હોટેલમાં જૂુગાર રમતાં જુગારીઓ પકડાયા છે. જેમાં ભાજપનાં બાહુબલિ અને નરેન્દ્ર મોદીની નજીકના નેતા ભવાન ભરવાડ ઉપર લોકોને ધમકી આપવાનાં, તેમ જ મારપીટનાં અનેક ગુનાઓ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાયા છે. ભવાન ભરવાડ હોટલમાં સુવ્યવસ્થિત રીતે ચાલતું ગુનાખોરીનું ધામ છે. પોલીસ માટે ગોકુલ પોતે એક ધામ કેમ છે. ગોકુલ હોટલમાં જુગારનો અડ્ડો ચાલે છે તે...
સૌરાષ્ટ્રમાં તેલ મિલો કેમ બંધ થઈ રહી છે ?
‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યાર...
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આંદોલનની વડી અદાલતની તપાસ શરૂ
વનગર જીલ્લાના નીચા કોટડા અને અન્ય ૧૨ ગામો – ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, દયાળ, મેથળા, બામ્ભોર, કળસાર, મધુવન, ઝાંઝમેર, નવા રાજપરા, જુના રાજપરા, ગઢુલા અને રેલિયામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી રહેલા ચુનાના પત્થરના ખનન સામે લાંબો સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આંદોલન કરી રહેલા ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પોલીસે લો...
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની લોન રૂ.60 હજાર કરોડ થઈ
2016-17માં રૂ. 55,245 કરોડની સામે ગુજરાતમાં વર્ષ 2017-18માં શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો(SCBs) દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પાસેથી બાકી લોન-ઋણની રકમ વધીને રૂ. 60,153 કરોડે પહોંચી હતી. જે બતાવે છે કે ગુજરાતમાં મોટા ઉદ્યોગોને સારો નફો મળી રહ્યો છે. પણ નાના, મધ્યમ ઉદ્યોગો કે જે વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતાં હોય છે તેમના પર આર્થિક આફતો શ...
સરકાર આંકડા છૂપાવીને આંકડા દિવસની ઉજવણી કરશે
સરકાર દર વર્ષે આંકડાકીય દિવસની ઉજવણી કરે છે. આ ઉદ્દેશ રોજિંદા જીવનમાં આંકડાઓનાં ઉપયોગને લોકપ્રિય બનાવવાનો અને લોકોને એ વાતથી વાકેફ કરવાનો છે કે, નીતિઓને આકાર આપવામાં તેમજ એને બનાવવામાં આંકડાઓ કેવી રીતે મદદરૂપ થાય છે. એને રાષ્ટ્રીય સ્તરે એક વિશેષ દિવસ સ્વરૂપે માન્યતા આપવામાં આવે છે, પ્રોફેસર પી સી મહાલનોબિસનાં જન્મદિવસ પર 29 જૂનનાં રોજ ઉજવવામાં આવે...
પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતાં કચ્છનાં બે યુવાનને ATS કેમ ઉઠાવવી ગયુ
70થી વધુ વખત કોલ સહીતની ચાલી રહેલી તપાસ જયેશ શાહ, કચ્છ પાકિસ્તાનમાં લાંબા સમયથી ફોન દ્રારા સંપર્કમાં રહેનારા કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ(યુપી) એટીએસને મળેલી ટિપ્સને પગલે ગુજરાત એટીએસ દ્રારા ઉઠાવી લેવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે કરાવામાં આવેલા યુપી-ગુજરાત એટીએસનાં આ જોઈન્ટ ઓપરેશનનાં તાર સામે પાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે ઉઠાવ...
વિશ્વ વિખ્યાત ગુજરાતની બ્રાંડ દિગ્જામ મીલ બંધ, મોદીના બ્રાંડ ગુજરાતના ...
વિશ્વ વિખ્યાત 'દિગ્જામ' બ્રાન્ડના કાપડનું ઉત્પાદન કરતી જામનગર સ્થિત કંપની હાલ બંધની સ્થિતિમાં છે. ઊનના કાપડની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા મીલનાં વળતા દિવસો શરૂં થયા હતાં. મીલની કરોડો રૂપિયાની જમીન છે. દિગ્જામ મીલની વિશાળ જમીન ઉપર પણ કેટલાંકની નજર બગડી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હોવાનું સંબંધિત વર્તુળોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી- 2018થી દિગ્જા...
નવલખા મંદિરનું અધુરૂં સમારકામ પૂરું કરો નહીંતર નાશ થશે
જામનગર-પોરબંદર નજીક બરડા ડુંગરની તળેટીમાં સુરક્ષા માટે સૈધવો-જેઠવા રાજવીઓએ સ્થાપેલી પ્રાચીન નગરી ઘુમલીમાં આવેલા નવલખા મંદિરના શિલ્પ સ્થાપત્યના અદ્ભૂત નમૂનારૂપ વિશાળ મંદિરનું રીસ્ટોરેશન (રીપેરીંગ) કામ રાજ્ય પૂરાતત્ત્વ ખાતા તરફથી શરૂ કરાયું હતું, સ્થાનિક અધિકારીની બદલી થતાં 8 વર્ષથી કામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું છે. અહીંના સ્થાપત્યએ દેશનું ધ્યાન દોર...
અમદાવાદમાં 7 ભૂવા પડ્યા, 30 પડવાના બાકી
2019માં અમદાવાદમાં 7 ભૂવા પડી ગયા છે. તેના કારણો જાણી શકાતા નથી. વર્ષ 2018માં અમદાવાદમાં ચોમાસુ સીઝન દરમિયાન 32 જેટલા ભૂવા પડયા હતા.અને આજે ચોમાસુ વિધિવત શરૂ થયાપહેલા પાંચ ભૂવા પડી ચુક્યા છે. શહેરના જે અલગ-અલગ માર્ગો પર ભૂવા પડે છે તેના કારણો અલગ-અલગ હોય છે જો કે વધારે સંખ્યા ચોમાસામાં સામે આવતી હોય છે. આ વચ્ચે એક ભૂવા ના સમારકામ પાછળઅંદાજે પાંચ લા...
અમદાવાદના 8 અંદર બ્રિજ ભયજનક
અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકના શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આઠ અન્ડર બ્રિજ છે. બે થી -અઢી ઇંચના સરેરાશ વરસાદમાં અંડરબ્રિજ બંધ કરી દેવા પડે છે અને પમ્પથી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડેછે. જનસુખાકારી માટે બંધાયેલા અંડરબ્રિજ માં જે તે સમયે ( નિર્માણની સ્થિતિએ ) પાણીના વ્યવસ્થિત નિકાલ માટે કેમ વિચારાયું નહિ હોય ? તેવો સવાલ સાહજિક છે.અંડરબ્રિજ માં જળ-...
અમદાવાદમાં જર્જરિત 276 મકાનોને અલગ તારવીને રીપેર કરવા નોટિસ
અમદાવાદમાં ચોમાસાના દિવસો દરમિયાન અને ખાસ કરીને 4થી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા શહેરના મકાનો પર પણ મહાનગર પાલિકાની નજર છે. જામલપુર, ખાડિયાૃ ,શાહપુર, દરિયાપુરના વિસ્તારોમાં 276 મકાનોને અલગ-તારવીને જર્જરિત અને રીપેર થવા યોગ્ય મકાનોનો સર્વે કરી યોગ્ય કરવા તાકીદ કરવામાં આવી છે. મહાપાલિકાએ નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે. આ બધ...
શિક્ષણના વ્યાપાર માટે વાલીઓ જવાબદાર
અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષીસમાં ચાલી રહેલી શાળાઓની માન્યતા તેમ જ અન્ય પરવાનગીઓની ચકાસણી કર્યા વગર વાલીઓ પોતાનાં બાળકોને આવી શાળાઓમાં અભ્યાસ માટે મૂકતાં હોય છે ત્યારે વાલીઓ પણ આવી શાળાઓને પ્રોત્સાહન આપી રહ્યાં હોય એવું કહીએ તો અતિશયોક્તિ નથી. નિલકંઠ સ્કૂલની માન્યતા રદ્દ કરવાની ભલામણ બાદ સ્કૂલ બંધ થતા તેના વિદ્યાર્થીઓને ન...

English