Wednesday, August 12, 2026

ચોકીદાર ખુદ ચોર હોઈ મગફળીકાંડની તપાસ ન્યાય પાલિકા દ્વારા થતી નથી ̵...

પાક વીમા યોજના ફરજીયાત નહીં પણ મરજીયાત હોવી જોઈએ - પરેશ ધાનાણી ગાંધીધામ ખાતેના સરકારી ગોડાઉનોમાં મગફળીની ગુણોને તોડતાં તેમાંથી મગફળી કરતાં માટી, પથ્થર અને કાંકરાનું પ્રમાણ વધુ સામે આવ્યું છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા માટે જગતના તા...

ઈ-ફાર્મસીના સૂચિત ડ્રાફ્ટ સામે વિરોધ

વિદેશમાં ફાર્માસીસ્ટોને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિ એવો સવાલ ઝાયડસ ગ્રુપના માલિક પંકજ પટેલે ઉઠાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી આયોજીત રીફ્રેશર કોર્સના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. પંકજ પટેલે જણાવ્યું હતું કે વિદેશમાં ફાર્માસિસ્ટને ડૉક્ટરની જેમ ગણીને આદર આપવામાં આવે છે તો ભારતમાં કેમ નહિ? પણ આવો દરજ્જો મળે તેના માટે ફાર્માસીસ્ટો...

ગાંધીધામ મગફળી કાંડ બાબતે કિશાન કોંગ્રેસના સરકારને સીધા સવાલ

ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ ભાઈ આંબલીયાના સવાલો... મુખ્યમંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે.. પોલીસ કેસ કરી દીધો છે... .... તો કોને સૂચના અપાઈ..?? , ક્યારે સૂચના અપાઈ..??, ક્યારે પોલીસ કેસ થયો..?, કયા પોલીસ સ્ટેશન કેસ થયો..?, કોની સામે ફરિયાદ નોંધાઇ...?, ફરિયાદી કૌન બન્યું...?, રાજ્ય સરકાર મગફળી કાંડમા જવાબદારીથી છટકી ના શકે.. રાજ્ય સરકાર હસ...

પાટીદાર યુવાનો જેલમાં ને ભાજપના નેતાઓ સમાજના મંચ પર, આકરી ટીકા

અમદાવાદ ખાતે 23 જૂન 2019માં સરદારધામ કેળવણી મંડળ દ્વારા યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. સત્રના પ્રારંભ સમારંભ અને સિવિલ સર્વિસ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં પાટીદાર સમાજના નેતાઓને મહત્વનું સ્થાન આપવાના બદલે ભાજપના રાજકારણીઓને બોલાવાતાં અને અન્ય કોઈ પક્ષના નેતાઓને ન બોલાવાતાં પાટીદાર સમાજમાં કેળવણી ધામની પક્ષપાતી નીતિનો અંદ...

મુખ્ય પ્રધાનનો દાવો ખોટો એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન કે જીપીએસ નથ...

એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની...

કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પોતે મગફળી કૌભાંડને છાવરે છે

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં વધું એક ઘડો ફુટ્યો છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ, કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હવે કોભાંડની કોઈ અસર થતી ન હોય તેમ મગર જેવા બની ગયા છે. હરરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર ખેડૂતોએ જનતા રેડ કરતા કૌભાંડ સામે આવ્...

This is Shweta Sanjiv Bhatt

PICS BY DILIP THAKR This is Shweta Sanjiv Bhatt, Prosecuting a man to life imprisonment for a crime he did not even commit is a moral low, even for this malicious regime. For all those people who have been opining without even knowing any details or facts of the case, please take a minute and read the facts. This would perhaps open your eyes ...

ગુજરાતની જેલોમાં કેદીઓ આત્મહત્યા કેમ કરી રહ્યાં છે ?

જે દિવસે ગૃહ રાજ્ય પ્રધાને મુલાકાત લીધી તે જ દિવસે કેદીએ આત્મહત્યા કરી ગુજરાતમાં વર્ષે 40થી 50 કેદીઓ મોતને ભેટે છે અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિસનગર તાલુકાના ઉદલપુર ગામના પત્નીની હત્યાના ગુનામાં કાયમી સજા ભોગવતાં 34 વર્ષના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોરએ કેન્ટિન પાસે વૃક્ષ પાછળ છુપાઈને ટ્રક આવતાં નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. રાણીપ પોલીસે...

ગુજરાતના કરોડો કમાતા ધારાસભ્યોએ દવાના લાખોના બિલ મૂક્યા

હિતેશ ચાવડા, ગાંધીનગર: રાજ્યમાં જ્યારે ગરીબ લોકો ને સેવા માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સારવાર ઉપલબ્ધ નથી, જ્યારે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે પિસાવું પડે છે અને ઘણાં કિસ્સામાં લેટ સારવાર અને આર્થિક તંગીના કારણે ઝડપી સારવારને અભાવે ગરીબ દર્દીઓના મોત પણ થવાના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ તકલીફો પ્રજાની છે...

સ્કૂલ વર્ધી વાનમાં સરકારે નીચી મુંડીએ શરતો સ્વિકારી બાળકોનું જીવન જોખમ...

છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન, રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે સરકારે બેઠક યોજી હતી. હવે 12ના બદલે 14 બાળકોને સ્કુલ વાનમાં ભરવાની માંગણી ભજપ સરકારી સ્વિકારવી પડી છે. આમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા, ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મ...

મોદી સામે માથુ ઉંચુ કરનારા પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ

ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ સહિત કોન્સટેબલ પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા સાંભળવામાં આવી હતી. આ કેસનો જામનગર કોર્ટમાં ચુકાદો આવતા ઉતેજના વ્યાપી જવા પામી હતી. કારણ કે નરેન્દ્ર મોદી સામે તેણે માથુ ઉંચક્યું હતું. આ કેસની હકીકત જોઈએ તો 30 વર્...

ગુટખા પર પ્રતિબંધ મૂકાતા ગુજરાતમાં ઈ સીગારેટ પિનારા વધ્યા

ગુજરાતમાં પાન મસાલા અને તમાકૂ પર પ્રતિબંધ મૂકાતા લોકોએ ઈ-સિગારેટનું સેવન અપનાવ્યું છે. તેથી સરકાર ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. ઈ-સિગારેટથી થનારા નુકસાનને ધ્યાનમાં લઈ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટીવ વિભાગ વહેલી તકે રાજ્ય સરકારને તેના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પણ બંધી લાવવાનો પ્રસ્તાવ મોકલશે. એકવાર રાજ્ય સરકારની સંમતિ મળ્યા બા...

ગુજરાતના ઔષધ વિભાગે ઈ સિગારેટના નુકસાન અંગે કોઈ સંશોધન કર્યું નથી

ઇલેક્ટ્રોનિક સિગારેટ (ઇ-સિગારેટ)માં ઉપયોગમાં લેવાતા કેમિકલ - મસાલા હૃદય રોગોનું જોખમો વધારી શકે છે. ઇ-પ્રવાહી પદાર્થો લોહીના સંપર્કમાં આવ્યા પછી એન્ડોથેલિયલ કોષિકાઓમાં DNAને નુકસાન પહોંચાડે છે અને કોષિકાઓને મારતા અણુઓમાં નોંધપાત્ર વધારો કરે છે. આ માટે ઇ-સિગારેટ પીતા લોકોનાં લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની અંદર આવતાં...

પીજીમાં સફાઈ કરનારી યુવતી સાથે છેડતી કરનાર પકડાયો

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલી યુવતીની છેડતી સંદર્ભે 4 દિવસ પછી એફ.આઇ.આર. દાખલ કરાઇ છે. હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી. ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ અજાણી વ્યક્તિએ તેનો લાભ લઇને યુવતીની છેડતી...

12 રાજ્યો પછી રહી રહીને ગુજરાતમાં ઈ સીગારેટ પર પ્રતિબંધ આવશે

ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકાયા બાદ હવે રહી રહીને ગુજરાતની રૂપાણી સરકાર યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતીઆરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા કાયદામાં ફેરફાર કરાશે. આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝ...