મહિલાઓ પરના અત્યાચારના પગલે આયોગ ગુજરાત દોડી આવ્યું
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈ 4 જૂન થી 9 જૂન દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેશે તથા અધિકારીઓને મળી મહિલાઓ સંબંધી ફરિયાદોની સ્થિતિ વિશે તાગ મેળવશે.
ડૉ. દેસાઈ 4 જૂનના રોજ અમદાવાદના મેયર, કલેક્ટર તથા ઓઢવ એસ.પી.ને મળી માહિતી પ્રાપ્ત કરશે. તેઓ 6 જૂનના રોજ રાજ્ય મહિલા આયોગ સા...
ખૂલ્લામાં પડેલા ખાંડ અને અનાજ આપવા કેન્દ્રની મોદી સરકાર કેમ તૈયાર છે ?...
ગુજરાત સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDC) દ્રારા સસ્તા ભાવે 60 લાખ પરિવારોને એક કિલો ખાંડ ઉપલબ્ધ કરાવવા વિચારી રહી છે. કેન્દ્ર સરકાર દેશભરમાં અમલ કરી રહી હોવાથી આનાથી લોકોને રૂ.4,747 કરોડનો ફાયદો થશે. જેમાં ગુજરાતમાં 25 ટકા બોગસ કાર્ડ કાઢી નાંખવામાં આવે તો રૂ.250 કરોડનો ફાયદો લોકોને થશે. કેન્દ્ર સરકાર આ લોકોના હિતમાં કરી રહી હોય એવું માનવાને ...
શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ
કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા...
અમદાવાદમાં લશ્કરનો દારૂ વધું પિવાતો હોવાથી, સહી કરી શીલ તોડીને લશ્કર દ...
અમદાવાદમાં રાજસ્થાન કરતાં 4 ગણો મોંઘો દારૂ મળે છે. જે ઉતરતી કક્ષાનો પણ હોય છે. તેથી અમદાવાદના લોકોમાં લશ્કરના જવાનોને આપવામાં આવતા દારની ભારે માંગ રહે છે. અનેક દરોડાઓમાં લશ્કરનો દારું મળી આવ્યો છે. તેથી તેના પર અંકૂશ લાવવામાં આવ્યો છે. હવે લશ્કરના દારૂની બે બોટલ જ આપવામાં આવશે જેના પર અધિકારી સહી કરશે. ખાલી બોટલ પરત કરવાની રહેશે ત્યારે તે સહીની ચકા...
801મી વખત નહેત તૂટી, નહીં રીપેર થાય તો ફરી નહેર હોનારત
બનાસકાંઠાના તંબોળીયા ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના દરવાજા પાસે 50 ફૂટ ઉપરાંતનું મોટું ગાબડું પડેતાં મહામૂલું પાણી વહી ગયું હતું. ભાજપ સરકારમાં બનેલી નહેરોમાં આજ સુધી 800 વખત નહેર ફાટી છે. ભ્રષ્ટાચારના કારણે નહેર તૂટી છે. કેનાલના ગાબડા બાદ નર્મદા નિગમે કોઈ પગલાં લીધા નથી. બે માસથી બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છે. રિપેિંરગ કરવાનો સમય ચાલી રહ્ય...
દુષ્કાળમાં તળાવ સૂકાઈ જતા 300 કાચબાના મોત
દૃુકાળની પરિસ્થિતિમાં ગુજરાતમાં અનેક તળાવ અને બંધોમાં પાણી સુકાઈ જતાં સૌથી ગંભીર અસર ઘો, કાચબા અને મગરને થઈ છે. જેમાં અનેક સ્થળે કાચાબાના મોત થયા છે. ભરૃચમા મહાકાય કાચબાના મોત થયા હતા ત્યાર બાદ બીજા કેટલાંક તળાવોમાં કાચબાના મોત થયા હતા. ગાગોદરના ગ્રામજનોએ આ અંગે તપાસ કરતા હજુ 1000 જેટલા કાચબાઓ કીચડમાં છુપાઈને પોતાનો જીવ બચાવવા ઝઝુમી રહ્યા છે. જો...
ઉઘરાણાની હદમાં હદ પાર કરતાં કિન્નરે આત્મહત્યા કરી
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ 19 વર્ષની આરતીકુંવર જયંતિભાઇ નામના કિન્નરે પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આકાશ ઉર્ફ આરતીકુંવરે કિન્નર સમાજના કેટલાક કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમ...
તમાકુ ખાવાથી થતાં મોતની વિશ્વની વિગતો, નેતાઓ અને અધિકારીઓ પાસે હતી, પણ...
અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણે તમાકુની આદત છોડી પરીવારને ખુશી આપવા જણાવ્યું હતું. તેમણે તમાકુથી કેટલાં લોકોના મૃત્યુ થાય છે તેની સમગ્ર વિશ્વની માહિતી બાવળાની રેલીમાં આપી હતી. પણ અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની વિગતો આપી શક્યા ન હતા. અમદાવાદ જિલ્લામાં તમાકુ ખાનારાઓની મોટી સંખ્યા છે અને તેઓ આરોગ્ય સામે ગંભીર પડકારો ઊભા કર...
ગુજરાતની શાળાઓમાં પાણી કે શિક્ષકો નથી પણ વિશ્વ મોડેલ બનશે
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાંટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તાર માટે ૧૩ અને ૧૪ જુન ૨૦૧૯ બે દિવસ અને શહેરોમાં ૧૫ જુન ૨૦૧૯ એક દિવસ માટે યોજાશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ વર્ષ 2003થી શરૂ થયો ત્યારે...
દ્વારકાના દરિયાની લાખો ટન સોનેરી રેતી ઉપાડી મરઘાના ખોરાકમાં વાપરી નાંખ...
દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ...
દરિયાના કાચબા સામે દ્વારકામાં જોખમ
જામનગરથી દ્વારકાનાં દરિયા કાંઠા પર ઓખા મઢી બીચ પર કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી 45 હજાર જેટલા દરિયાઈ કાચબાઓને ઉછેરીને દરિયામાં છોડવામાં આવ્યા છે. 10થી 7 કરોડ વર્ષ પહેલાના યનાસોર યુગથી કાચબા ઈંડા મૂકવા આવે છે. લાખો કાચવાના બચ્ચાને જામનગરથી પોરબંદર સુધીના દરિયા કાંઠે ઉછેર પામે છે. હવે તેમના પર જોખમ આવીને ઊભું છે. ખનીજ માફિયાઓ કાંઠાની રેતી...
જોખમી ઝડપે ચાલતાં વાહનોને પકડવા સ્પીડ ગન ઊંચા ભાવે ખરીદી
ઓવર સ્પિડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અકસ્માતોના ડેટા બતાવે છે કે, જીવલેણ માર્ગ અકસ્માતો માટે વાહનોની ઓવર સ્પીડ મુખ્ય કારણ છે. તેથી તેના ઉપર અંકુશ રાખવા માટે અને દંડવા માટે રૂ.3.90 કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત 39 સ્પીડ ગન...
ગુજરાતમાં બાંગ્લાદેશના કપડાં માટે બજારો વધી, લોકો આયાતી કપડાં પહેરવા લ...
ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન એક વર્ષમાં 40 ટકા ઘટી ગયું તેની પાછળ GST, નોટબંધી ઉપરાંત બાંંગ્લાદેશ જવાબદાર છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટેક્સ્ટાઈલનું ઉત્પાદન 25% ઘટ્યું, તૈયાર કપડા 30% ઘટી ગઇ છે. આનાથી ઊલટું બાંગ્લાદેશના કપડાંની નિકાસ ભારતમાં 168% વધી ગઇ છે. ગુજરાતમાં બાંગ્લાદેશી કાપડ વેચતી બજારો ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્...
પાણી વેરાના 900 કરોડ બાકી, પાણીની યોજનાઓ નિષ્ફળ
નાગરીકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ ભાજપ સરકારના દેવાળિયા વહીવટને કારણે નર્મદાના પાણીના કરોડો રૂપિયાના પાણી બીલ વસુલાત પેટે બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકામાં કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે. રાજ્યની અનેક નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-...
1.50 કરોડ લોકો સમૂહિક યોગ કરશે, સરકારનો દાવો પણ આ શક્યછે ખરૂં ?
21 જૂન 2019માં વિશ્વ યોગ દિને છેલ્લા 4 વર્ષની જેમ સતત 5માં વર્ષે રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. રાજ્યની કેટલીક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સભ્યો મળીને 1.50 કરોડ લોકો ભાગ લે એવું આયોજન થયું છે. સરકારે દાવો કર્યો છે કે 1.50 કરોડ લોકો યોગ કરે એવું અમે કરવાના છીએ, આ અંક હોય તો ગુજરાતમાં એક પણ હોસ્પિટલને દર્દીઓ મળે નહીં. અકલ્માત થાય ...

English