Thursday, February 19, 2026

સૌરાષ્ટ્રની સૌથી મોટી હિજરત તામિલનાડુમાં, મોદી રાજમાં ગુજરાતથી હિજરત ચ...

વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત ગુજરાતની ગાંધીનગર, 01 માર્ચ 2023 150 વર્ષમાં સૌરાષ્ટ્ર, લાટ, ગુજરાત, ચરોતર પ્રદેશમાંથી દેશ અને વિદેશ ગયા હોય એવા 2 કરોડ ગુજરાતી લોકો હોવાનો અંદાજ છે. જોકે, છેલ્લાં 1000 વર્ષમાં ગુજરાતથી હિજરત કરીને ગયા હોય એવા લોકોની તેમાં ગણના કરવામાં આવે તો આ અંક ઘણો ઊંચો જઈ શકે છે. તમિલનાડુ રાજ્યમાં 25 લાખ મૂળ સૌરાષ્...

ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર

ગાંધીનગર, 31 માર્ચ 2023 ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે.  આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલન...

દાદર દવાથી પણ ખતમ નથી થતી ! અભ્યાસ

ચોંકાવનારી વાત સામે આવી છે 29 માર્ચ 2023 ઘણીવાર સાંભળવા મળે છે કે આ દવા હવે આ રોગ પર અસરકારક નથી. તેની પાછળ ઘણા કારણો છે. હર્પીસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ચામડીનો રોગ દાદર કે ધાધર મટાડવા માટે આપવામાં આવતી દવા ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે. એટલે કે દાદરરની સારવાર પણ આગામી સમયમાં મુશ્કેલ બની શકે છે? રિંગ વોર્મ નવી દિલ્હી: રિંગવોર્મ ...

12 લાખ સૈનિકો : સૈનિકો કરતાં સૈન્ય અધિકારીઓ વધુ વિકલાંગ બને છે

29 માર્ચ 2023 CAG એ તેના રિપોર્ટમાં 12 લાખ સૈનિકો અને અધિકારીઓમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત સૈન્ય અધિકારીઓ દ્વારા અપંગતા પેન્શન ઉપાડવા પર સવાલ ઉઠાવ્યા છે. CAGએ કહ્યું છે કે સેના અધિકારીઓની નિવૃત્તિ પર ડિસેબિલિટી પેન્શન ઉપાડવાની સરેરાશ સામાન્ય કરતાં વધુ છે. કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. CAG એ આર્મી હેડક્વાર્ટરને પણ આની પાછળનું કાર...

દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા

અમદાવાદ, 29 માર્ચ 2023 વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. ...

એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...

નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે  સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...

5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી

ગાંધીનગર, 25 માર્ચ 2023 1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન ક...

નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો

https://allgujaratnews.in/gj/why-are-seized-drugs-burnt-pharma-companies/ નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો કર્ણાટકના બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદનું આયોજન 24 માર્ચ 2023માં કરવામાં આવ્યું હતું. પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કા...

ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ? 

અમદાવાદ, 24 માર્ચ 2023 નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને છોડી ...

અમદાવાદ, 17 માર્ચ 2023 ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને...

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

નવેમ્બરની ચૂંટણીમાં ગુજરાતમાં GST આવક ઘટી

GST TABLE  Gujarat's GST revenue falls in November elections नवंबर के चुनाव में गुजरात में जीएसटी राजस्व गिरा ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે જીએસટીની આવકમાં મહારાષ્ટ્રની જેમ 16 ટકા વધારો થવાના બદલે 2 ટકાનો ઘટાડો થયો છે. આમ જીઆસટીમાં ગુજરાતની આવક ખરેખર અર્થમાં 18થી 20 ટકા ઘડી ગઈ છે. ચૂંટણીમાં આવક કેમ ઘટી તે અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. દેશમ...

પછાત વર્ગના ગરીબ બાળકોને અભણ રાખવાનું ભાજપનું ષડયંત્ર

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપ્યા હતા. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન 5.00 વાગે પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામ...

ભાજપમાં બ્રહ્માસ્ત્રથી બ્રાહ્મણ ટિકિટ કાપતા નેતાઓ, મતની પરશુરામની ફરસી...

દિલીપ પટેલ અમદાવાદ, 14 નવેમ્બર 2022 સૌરાષ્ટ્રમાં દરેક નાની જ્ઞાતિ ભાજપથી પરેશાન છે. જેમાં ભાજપને સૌથી વધારે મજબૂત કરનારા હિંધુ ધર્મના રક્ષક એવા બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજપને મજબૂત કરી હતી. તે પણ માધવસિંહ, જીણા દરજીની જ્ઞાતિવાદી નીતિના કારણે બ્રાહ્મણો ભાજપ તરફી 1985થી આજ સુધી રહ્યાં છે. પણ હવે પરશુરામ બનીને આજરા રાજા એવા દિલ્હીના બે અને ગુજરાતના 3 ભાજપન...