Friday, August 14, 2026

ભાજપે કોંગ્રેસના 4 ઉમેદવારોને હરાવવા રૂ. 90 કરોડ અલ્પેશ ઠાકોરને આપ્યા

કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે  અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની...

નર્મદા નહેર કચ્છને પાણી કેમ આપતી નથી

આ 8 મી એપ્રિલે, સરદાર સરોવરના કચ્છ શાખા નહેર (કેબીસી) ની તાજેતરની તસવીર છે! તે શું બતાવે છે,  શું તે નહેર છે કે તે એક શબ છે? સરદાર સરોવર મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રને અને ગુજરાતના દુષ્કાળગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત પ્રદેશોના કારણે ઉત્તર ગુજરાતના એક ભાગ તરીકે મંજૂર કરવામાં આવેલા રાજ્યને મંજૂર કરવામાં આવ્યું તે હકીકત ભૂલી ગઇ નથી. આ વિશાળ પ્રોજેક્ટ માટ...

મોદીએ રિલાયંસ માટે દબાણ કર્યું, કેમ ?

ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડેને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો. ભારત સરકારે એવું કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપનીએ પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી...

ખેડામાં કોંગ્રેસે બાજી સુધારી, બિમલ શાહની જીત તરફ કૂચ

ખેડા લોકસભામાં ટિકિટ ફાડવણી સમયે થયેલી ગેરસમજ અને ત્યારબાદ કોંગ્રેસ હાઇ કમાન્ડ ધ્વારા ઉમેદવાર બિમલ શાહ અને કપડવંજના ધારાસભ્ય  કાળુસિંહ ડાભી વચ્ચે ઊભી થયેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી.  ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા સહિત આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા એ પરત લઈ લીધા હતા અને ત્યારબાદ ઊભા થયેલા રાજકીય સમીકરણો અને ગણિત બિમલ શાહને જ...

ખતરનાક કેમિકલ અભયારણ્યમાં ફેંકી દેવાની ઘટનાની તપાસ અધુરી

અંકલેશ્વર અને વાપીનું ખતરનાક કેમિકલ જંગલમાં ફેંકી દેવનું કૌભાંડ જાન્યુઆરી 2019માં બહાર આવ્યા બાદ તેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ વલસાડ જિલ્લાના વાપી થી ભરવામાં આવ્યા હોવાની શંકા છે. વન વિભાગ દ્વારા વાપી જીપીસીબીને સાથે રાખી વાપીની કમ્પનીમાં તપાસ હાથ ધરી હતી. નમૂના આધારે તપાસ કરે તો આ કેશ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે. જીપીસીપી દ્વારા અ...

મોદી ફીર એક બારમાં કોઈને રસ નથી, રથ ખાલી

ભરૂચમાં અહેમદ પટેલને ટક્કર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને યોજનાઓ માટે એક રખ ફેરવવામાં આવી રહ્યો છે. એક બાર ફિર મોદી સરકારની અપીલ લોકોને કરવામાં આવે છે પરંતુ લોકો આવા રથ જોવા કે તેમાં રખાયેલા સ્ક્રીન પર નાટક જોવા માટે જતું નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં આવું જ થયું છે. તેમના વિસ્તારમાં મોદી રથ ફેરવવામાં આવ્...

ચૂંટણી જીતવા ભાજપ રાજનેતાઓને મોં માંગી રકમે ખરીદે છે

સાબરકાંઠામાં હિંમતનગરના સુરજ નગર ગામે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે પહોંચેલા હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ દ્વારા ખૂબ મોટા પાયે પૈસા આપવામાં આવી રહ્યા છે, તાલુકા સભ્યોને પણ ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપ માટે બચવાનો આ એક જંગ છે. જો આ વખતે ભાજપ હારશે તો ભાજપના ઘણા બધા લોકો જેલમાં જવાના છે. ભાજપે નોટબંધીમાં એક લાખ કરોડની નકલી નો...

પરથી ભટોળે 5 ધારાસભ્યોને રૂ.15-15 કરોડ આપ્યા, ગેનીબેન કહે છે મેં ચા પણ...

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અન્ય 5 ધારાસભ્યોએ પરથી ભટોળને ટિકિટ અપાવવા માટે રૂ15 કરોડ  લીધા હોવાના આક્ષેપો લાગ્યા હતા. પૈસા લેવાના આરોપોમાં હજુ સુધી કોઈ ધારાસભ્યોના નામ બહાર આવ્યા નથી. ગેનીબેન ઠાકોરે પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવતા જાહેર સભાને સંબોધન કરતી વખતે ભગવાનાના સોગંધ ખાધા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ધારાસભ્યને કે ક...

અલ્પેશ ખોડાજી ઠાકોરે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્યો બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી રૂ.100 ઉઘરાવી લઈને કૌભાંડ કર્યું હોવાનો આરોપ ઠાકોર સેનાના કાર્યકરોએ મૂક્યો છે. રૂ.4 કરોડ સભ્ય ફીના થાય છે તેનો હિસાબ અલ્પેશ આપતો નથી. ઉપરાંચ ઠાકોર મોલ બનાવવા માટે રૂ.1100 વ્યક્તિ દીઠ ઉઘરાવીને ઠાકોર સમાજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્...

ઊંઝાના 34 ગામના ભાજપના 3 હજાર કાર્યકરોએ પક્ષપલટુ આશાને હરાવવા શપથ લીધા...

ભારતીય જનતા પાર્ટીના  સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા  વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો...

કોન્વેન્ટ શાળામાં પ્રવેશ માટે બ્યુટી પાર્લરમાં રૂ.40 લાખની છેતરપીંડી

એડમિશનના નામે પૈસા પડાવવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્કૂલે અમારી એજન્ટ તરીકે નિમણુંક કરી છે, એમ કહીને ઘોડદોડ રોડની સેન્ટ ઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશનના નામે 40 લાખની ઠગાઇ કરાઇ છે. પોલીસે કાપડના વેપારી જતિન નાકરાણીની ફરિયાદને આધારે બ્યુટી પાર્લર ચલાવતી વરાછાની જ્યોતિ પંકજ પટેલ નામની યુવતિ, પ્રતિક અને તેના પિતા હસમુખ દેવચંદ ડાવ...

રૂ.1500 કરોડનું નિકાસમાં બોગસ બિલિંગ કૌભાંડ

GST ના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાના કૌભાંડની તપાસ તેજ બની રહી છે. રૂપિયા 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં DRI અને CGST દ્વારા વિવિધ પોર્ટ પર આ કેસ સાથે જોડાયેલા 82 કન્ટેનર અટકાવી દેવાયા છે. અને તેની તપાસ થઇ રહી છે. કૌભાંડીઓએ નિકાસ કરવા 18 થી 28 ટકા જીએસટી લાગતો હોય એવી વસ્તુઓ સિલેક્ટ કરી હતી. અને કેટલાંક પોર્ટ પરથી ...

દેશની સુરક્ષા મોદી સરકારે જોખમમાં મૂકી

જ્યારે મોદી સરકારે આ કરાર ફોક કર્યો, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા કેવી રીતે અને શા માટે જોખમમાં મૂકવામાં આવી? ભારતીય હવાઈ દળે 2004 થી 2015 સુધીમાં 42 વિમાન સ્ક્વોડ્રન્સની જગ્યાએ 32 વિમાન સ્ક્વોડ્રન્સ ખરીદવાનું નક્કી કરાયું હતું. છ સ્ક્વોડ્રન્સ માટે વાટાઘાટ પૂર્ણ કરવાને બદલે, મોદીએ 36 વિમાનોને ઓર્ડર આપવા માટે વાટાઘાટ હેઠળ જુનો કરાર રદ કર્યો - જેમાં વિમ...

રિલાયંસનો 143 મિલિયન યુરોનો વેરો માફ કરી દેવાયો

36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ભારતના પડાપ્રધાન દ્વારા રિલાયન્સ વતી કરાયેલા કરારમાં કુલ રકમ 151 મિલિયન યુરો જેટલો વેરો લેવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાફેલ ખરીદવાની જાહેરાતના છ મહિના પછી, ફ્રેન્ચ કર સત્તાવાળાઓએ અનિલ અંબાણીના 143.7 મિલિયન યુરો કરને માફી આપી દીધી હતી. અંબાણીના ટેક્સ વિવાદને ઓક્ટોબર 2015 સુધીમાં સ્થગિત કરવામાં આવ્યો હતો, ...

3 ધારાસભ્યોના ધરણા છતાં કૃષિ વિમાની વિગતો ન આપી

ખેતીની દુષ્કાળગ્રસ્ત હાલત છે, પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે તાલુકાઓને કૃષિ ઉત્પાદનમાં અછતગ્રસ્ત જાહેર કર્યા છે, એવા તાલુકાઓમાં પણ ઝીરો ટકા પાકવિમો આપ્યો છે. 0.15 તો 0.68% જેવો પાકવિમો સરકારે આપ્યો છે. વીમા કંપનીઓએ 22% થી લઇ 49.40% સુધીનું વીમા પ્રીમિયમ ઉઘરાવી જંગી નફો કમાયા છે. નહિવત વીમો જાહેર કરી ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. રાજ્ય સર...