Sunday, August 16, 2026

ખાદીમાં ભ્રષ્ટાચાર

અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લોકોને રાહત આપશે. ગુજરાતની ખાદી સંસ્થાઓ માટે આ એક ઉદાહણરૂપ છે. ચરખા અ...

ગેરકાયદે ચાલતી પવનચક્કીથી પક્ષીઓના મોત

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે પવન ઉર્જાથી વીજળી પેદા કરવા માટે અનેક કંપનીઓને કાયદેસર અને ગેરકાયદેસર પવન ચક્કીઓ આવેલી છે. જેમા વિદેશથી આવતાં પક્ષીઓ અથડાઈને મોતને ભેટી રહ્યાં છે. પવનચકકીઓના કારણે દરરોજ સેંકડોની સંખ્‍યામાં શેડયુલ વનની શ્રેણીમાં લુપ્ત થવાના આરે આવતા હોય એવા પક્ષીઓ મરી રહ્યાં છે. પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બ્‍લોચે વન વિભાગન...

ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ બાકી

ભાજપ સરકાર વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. . રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી...

૨૪ મહિના બાદ પણ વિંઝોલનો AMCનો STP પ્લાન્ટ ચાલુ થતો નથી

અમદાવાદ કોર્પોરેશને  થોડાં સમય પહેલા સાબરમતી શુદ્ધ કરવા માટે નદીમાં આવતાં પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ એટલે કે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી હતી. પણ આ અંગેની કાર્યવાહી સમયસર થશે કે કેમ તે અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. વિંઝોલ પાસે એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અને નવો પ્લાન્ટ બનાવામાં વિલંબ થયો છે. જેના કારણે આજે...

સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ

કરણ રાજપૂત દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગ...

ગુજરાતમાં અફીણની ગેરકાયદે ખેતી

દુનિયામાં જો ન કરવા જેવી કોઇ ખેતી હોય તો તે અફીણની છે. છતાં ગુજરાતમાં ગેરકાયદેસર ખેતી થાય છે. વર્ષે આવા અનેક બનાવો બને છે. સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેતી થાય છે. સુરેન્દ્રનગરમાં તો અનેક ખેતર પકડાયા છે. જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની જેલ થઈ શકે છે. ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાત...

ઉત્તર ગુજરાતમાં નોકરી આપવાનું કહી રૂપિયા ખંખેરતી સંસ્થાઓ

26/12/2018 ઉત્તર ગુજરાતના શિક્ષત બેરોજગાર વિદ્યાર્થીઓની છે. કેટલાય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નોકરી મળવાની આશામાં હજારો રૂપિયા આવી સંસ્થાઓને આપી છેતરાઈ રહ્યા છે. આ સંસ્થાઓ પાસે કોઈ સરકારી પરમીશન છે કે નહી તેની જાણકારી મેળવ્યા વગર નોકરીની મળવાની આશામાં લુંટાઈ રહ્યા છે. આવી સંસ્થાઓનો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે. ઉત્તર ગુજ...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી ને કૃષિમંત્રી દિલીપ સાં...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીને ગુજરાત હાઇકોર્ટે બહુ મોટો ઝટકો આપ્યો છે. રાજયની વિવિધ તળાવો અને તળાવડીમાં ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવાના અને તેમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આ બંને પૂર્વ મંત્રીઓની ગંભીર સંડોવણી સામે આવી હતી. આ ચકચારભર્યા કૌભાંડ અંગે બંને પૂર્વ...

અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન કરતાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી

તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્‍યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્‍લી બાંભોર નજીક અલ્‍ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્‍યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્‍લી બાંભોર ગામે પહોંચ્‍યા હતા. જે દરમ્‍યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગે...

અધિકારીઓએ સગાઓના નામે તળાવોના ઠેકા આપી દીધા

બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્‍વારા 2017-18 નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરી છે. બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્‍ડ પગારદાર ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચ...

ગુજરાતમાં દારુ વેચવાનો ધંધો કઈ રીતે ચાલી રહ્યો છે ?

ઝૂમ બરાબર - ઝૂમ ગુજરાત – દિલીપ પટેલ છેલ્લાં 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારુ બંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં ઈશુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954...

20 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદી ગુજરાત ભાજપના નેતા ભ્રષ્ટાચારી નિકળ્યા

હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામને કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાઓના નામ કરોડોના સરકારી કામમાં નામ બહાર આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે...

ભરૂચ પાસે નર્મદા બેટ પર કોણ કબજો જમાવી રહ્યું છે ?

વિશ્વની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદી સૂકાઈ ગયા બાદ ભરૂચના નિલકંઠેશ્વર મંદિર પાસે આલીયા બેટ પર 200 હેક્ટર (20,00,000 ચોરસ મીટર) જમીન પર વ્યક્તિગત રીતે ભવ્ય ટાપુ બનાવવામાં આવી રહ્યો છે. ઝાડેશ્વર પંચાયતમાં આવતાં આ ટાપુ પર વૃક્ષોનું નિકંદન કાઢીને ટાપુ બનાવી ત્યાં રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી રહ્યો છે. ટાપુ નિર્માણ માટે બિલ્ડીંગ મટીરીયલ લઈ જવ...

અલ્ટ્રાટેક સામે ખેડૂતોની લડી લેવાની ટેક, સિમેન્ટ કંપનાના કાવાદાવા કેવા...

સિમેન્ટ જેવી મજબૂત લડાઈ – દિલીપ પટેલ ભાવનગરના મહુવા અને તાળાજા તાલુકામાં આવેલી અલ્‍ટ્રાટેક સિમેન્ટ કંપનીએ તલ્લી અને બામભોર ગામ વચ્ચે પથ્થરની ખાણ ખોદવાનું શરૂ કરતાં 10 ગામના અસરગ્રસ્ત લોકો દોડી આવ્યા હતા અને સામાજિક નેતા ડો.કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં દેખાવો શરૂ કરતાં પોલીસ દ્વારા બે સુમાર લાઠીચાર્જ રાજકીય નેતાઓના ઈશારે કર્યા બાદ આજે ભારેલા અગ્નિ...

ગાંધીની ખાદીમાં પણ ભ્રષ્ટાચાર

દુષ્કાળમાં ખાદી થકી રોજગારી આપવાનો અનોખો પ્રયોગ, ભ્રષ્ટાચાર દૂર કરશે અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લો...